ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત શનિવાર સુધીમાં 220.12 કરોડ રસીના ડોઝ (95.13 કરોડ બીજો ડોઝ અને 22.42 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 46,450 ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,503 નોંધાયું હતું. સક્રિય કેસનું ભારણ હાલમાં 0.01 ટકા છે. સાજા થવાનો દર હાલમાં 98.08% નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 275 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,41,46,330 દર્દીઓ સાજા થયા છે. સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.12% છે
કુલ 91.17 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા 24 કલાકમાં 1,99,731 ટેસ્ટ કરાયા હતા.

LEAVE A REPLY

5 + 15 =