અમદાવાદ શહેરનાં વસ્ત્રાપુર વિસ્તારમાંથી સોમવારે ધોળે દિવસે આંગડિયા લૂંટનાં ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા હતા. શહેરનાં વસ્ત્રાપુરની મહેન્દ્ર સોમા પટેલ આંગડિયા પેઢીના કર્મચારીઓની આંખમાં મરચું...
ગુજરાત વિધાનસભા સત્રમાં ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં થયેલા બાળકોના મોત અંગે ખુલાસો થયો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યસરકારે તેનો જવાબ આપ્યો છે....
ગુજરાત પોલીસે રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે....
હાલમાં મોટા વિવાદનો સામનો કરી રહેલા ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીની હીરાના વેપારીની પુત્રી દીવા જયમીન શાહ સાથે એક સાદગીપૂર્ણ સમારોહમાં...
સૌરાષ્ટ્રમાં તબાહી મચાવ્યા બાદ તાઉ-તે વાવાઝોડુ મંગળવારે બપોર પછી અમદાવાદ આવી પહોંચી ચુક્યું હતું, અમદાવાદમાં 45 થી 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન...
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના તાજેતરના રિપોર્ટ પ્રમાણે રાજ્યભરની સરકારી હૉસ્પિટલોમાં વપરાતી દવા અને સેનિટાઇઝરના સેમ્પલ ફેલ થયા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી રાજ્યભરમાંથી...
ગુજરાતમાં કોરોનાની સતત વણસતી જતી સ્થિતિ વચ્ચે રાજય સરકાર દ્વારા હવે જનજીવન તથા વહીવટીતંત્રને પણ સામાન્ય બનાવવા તૈયારી કરી છે અને આ મુદે આજે...
ગુજરાતમાં કોરોનાની સ્થિતી હજુય ચિંતાજનક બની રહી છે.વધતાં કેસો અને ઉંચા મૃત્યુદરને કારણે રાજ્ય સરકારે ટોચના આઇએસ અધિકારીઓને મેદાને ઉતાર્યા છે.એટલું જ નહીં,અમદાવાદમાં કોરોનાને...
રાજ્યમાં કોરોનાએ હવે ગંભીર સ્વરૂપધારણ કર્યું છે. અત્યાર સુધીમાં કોરોનાના 2624 દર્દી નોંધાઈ ચૂક્યા છે અને 112 દર્દીના મોત થઈ ગયા છે. કોરોનાની વર્તમાન...
રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 56874 થઈ ગઈ છે તો બીજી બાજુ 1015 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 41380 દર્દીઓ...