અમદાવાદમાં 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનાના પ્રાથમિક તપાસ અહેવાલમાં ફ્યુઅલ સ્વીચના મુદ્દેપાયલટની ગંભીર હોવાનો સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો હતો. જોકે આ રીપોર્ટ સામે અસંમતિ...
વિપક્ષ કોંગ્રેસે ગુરુવારે ગુજરાતમાં આંકડા સંગ્રહ ધારા 2008 હેઠળ "જાતિ આધારિત વસ્તી ગણતરી" કરવાની માંગ કરી હતી, જોકે રાજ્યની ભાજપ સરકારે આ માંગને નકારી...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમદાવાદ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ, નિર્માણાધીન સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને વિશ્વ કક્ષાના વીર સાવરકર...
અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ટાટા ગ્રુપ રૂ.1 કરોડની સહાય આપશે. ટાટા ગ્રુપને ઘાયલોની સારવારનો ખર્ચ ઉઠાવવાની અને દુર્ઘટનામાં નુકસાન...
ગુજરાત પોલીસે સ્મશાનમાં કેટલીક તાંત્રિક વિધિઓ કરવા અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ 29 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપીએ...
ઇરાનમાં બંધક બનાવાયેલા ચાર ગુજરાતીઓને સરકારની દરમિયાનગીરી પછી મંગળવાર, 28 ઓક્ટોબરે મુક્ત કરાયા હતા અને તેઓ ભારત આવવા માટે નીકળી ગયાં હતા અને પોતાના...
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો હોવાથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરના 244 જિલ્લાઓમાં 7 મે નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે....
ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ત્રણ દિવસ કરા સાથે કમોસમી વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે સાબરકાંઠા અને ખેડા સહિતના કેટલાંક વિસ્તારોમાં માવઠુ થયું હતું. સાબરકાંઠાના વિજયનગરમાં 3...
કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલે ગુજરાતના અમદાવાદમાં યોજાશે. પાર્ટી આશરે 64 વર્ષ પછી રાજ્યમાં તેનું રાષ્ટ્રીય અધિવેશન યોજી હતી. તેમાં સોનિયા ગાંધી,...
ગુજરાત સ્થિત ટોરેન્ટ ગ્રુપના પ્રમોટર મહેતા પરિવાર યુએન મહેતા ફાઉન્ડેશનને પાંચ વર્ષમાં રૂ.5,000 કરોડનું દાન કરશે. ગ્રૂપના સ્થાપક યુએન મહેતાની 100મી જન્મજયંતિ પ્રસંગે આ...

















