સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતીની બુધવારે પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર સહિત ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી. વીરપુર ખાતે દેશ-વિદેશથી ભક્તો જલારામ બાપાના દર્શનાર્થે...
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ૩૧ ઓક્ટોબરે ગુજરાતના એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભવ્ય ઉજવણી કરાશે....
ઇરાનમાં બંધક બનાવાયેલા ચાર ગુજરાતીઓને સરકારની દરમિયાનગીરી પછી મંગળવાર, 28 ઓક્ટોબરે મુક્ત કરાયા હતા અને તેઓ ભારત આવવા માટે નીકળી ગયાં હતા અને પોતાના...
અરબી સમુદ્ર પર સર્જાયેલા ડિપ્રેશનને પગલે મંગળવાર, 28 ઓક્ટોબર સુધીના છેલ્લાં ચાર દિવસમાં ગુજરાતના કુલ 251માંથી 219 તાલુકામાં 2થી 12 ઇંચ સુધીના ભારેથી અતિ...
અરબી સમુદ્ર પર સર્જાયેલા ડિપ્રેશનને પગલે મંગળવાર, 28 ઓક્ટોબર સુધીના છેલ્લાં ચાર દિવસમાં ગુજરાતના કુલ 251માંથી 219 તાલુકામાં 2થી 12 ઇંચ સુધીના ભારેથી અતિ...
ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિતના ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)માં મતદાર યાદીના ખાસ સઘન સુધારના (SIR)ના બીજા તબક્કાની સોમવાર, 27 ઓક્ટોબરે જાહેરાત કરી...
પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ડિપ્રેશનને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં રવિવારે સતત બીજા દિવસે હળવાથી ભારે કમોસમી વરસાદ નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD)એ 31...
દિવાળીના તહેવારોમાં જૈન સમુદાયે રૂ.21 કરોડનું ડિસ્કાઉન્ટ મેળવીને 186 હાઇ-એન્ડ કાર ખરીદીને પોતાની પ્રચંડ ખરીદ શક્તિનું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. મોટાભાગની કાર ગુજરાત સ્થિત...
ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે ગુજરાત સરકારે પાંચ જિલ્લાના ખેડૂતો માટે ૯૪૭ કરોડ રૂપિયાના રાહત પેકેજની સોમવારે જાહેરાત કરી...
ગુજરાત સહિત દેશભરમાં સોમવાર, 20 ઓક્ટોબરે દિવાળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. વેપારીઓએ દિપોત્સવીના પ્રસંગે ચોપડા પૂજન કર્યું હતું. દિવાળીની પૂર્વ સંધ્યાએ રવિવારે કાળી...

















