ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન-4ની સમાપ્તિ થઇ ગઇ છે. 18થી 31 મે સુધીના લોકડાઉન-4માં ગુજરાતમાં કોરોનાના કુલ 5414 કેસ નોંધાયા હતા જ્યારે 379 વ્યક્તિના મૃત્યુ...
છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં ૬૧૫૦ ટેસ્ટ કરાયા છે અને એમાં અમદાવાદ ઉપરાંત સુરતમાં ગ્રામ્ય વિસ્તારમાંથી છ સહિત કુલ ૫૫ નવા કેસ, વડોદરામાં ૩૪, ગાંધીનગરમાંથી...
ગુજરાતમાં હવે લોકડાઉનના નિયંત્રણોને હળવા કરવાની દિશામાં સરકાર આગળ વધવા ઇચ્છી રહી હોય તેમ ધીમે ધીમે કોરોના સંક્રમણની વિગતોને અમલી જામા પહેરાવી સ્થિતિ સંપૂર્ણ...
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં નવા કેસોની સરખામણીએ ડિચ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યા વધી છે. અત્યારસુધીમાં કુલ 2,01,481 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાથી 15,944 પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાની પકકડ દિનપ્રતિદીન મજબૂત થતી જાય છે.કેસો અને મૃત્યુદરમાં ઝાઝો ફરક પડયો નથી જેના કારણે લોકોની ય ચિંતા વધી છે.હજુય અમદાવાદ શહેરમાં રોજ...
અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત રહેવા પામ્યો છે. આજે વધુ 247 દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં દાખલ થયા છે. જ્યારે 16 દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ...
પોરબંદરથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા અને વિદેશની સફર કરી પરત ફરેલા એક મહિલા દ્વારકાની હોટલમાંથી ગુમ થયાનું પોલીસના ધ્યાને આવતા પોલીસે તેની સામે ધોરણસરની...
ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસમાં દરરોજના સરેરાશ 300-400 કેસ વચ્ચેના આંકડો યથાવત રહ્યો છે અને ગઈકાલે સાંજે પુરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજયમાં નવા 367...
ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં 4450 પીસીઆર ટેસ્ટમાં નવા 376 કેસ સાથે રાજ્યનો કોરોના પોઝિટિવ દર્દીનો આંક વધીને ૧૫૨૦૫ સુધી પહોંચ્યો છે. બીજી તરફ કોરોનાની...
કોરોના વાઇરસના સંક્રમણની વૈશ્વિક સ્થિતિમાં વિશ્વના વિવિધ દેશોમાં ફસાયેલા 1958 જેટલા ગુજરાતીઓને ‘વંદે ભારત’ મિશન હેઠળ ગુજરાતમાં પરત લાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે...