અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રામાં આ વર્ષે ભક્તો કે મોટી સંખ્યામાં સાધુ સંતો હાજર નહિ રહી શકે. મંદિરના ટ્રસ્ટ દ્વારા આ...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં સૌ નાગરિકોનો કોરોના મહામારીના સંક્રમણ નિયંત્રણ માટેના પગલાંઓમાં સહયોગ-સહકાર માટે આભાર વ્યકત કર્યો છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે,...
ગુજરાત સરકારે મંગળવારથી અમલમાં આવે એવી રીતે લોકડાઉન-૪ના અમલમાં કેટલીક આર્થિક પ્રવૃત્તિઓને છુટ આપી છે ત્યારે અત્યાર સુધી એક જિલ્લાથી બીજા જિલ્લામાં જવા માટે...
કોવિડ 19ની બીમારી સામે બાથ ભીડવામાં પતા ખાવા બદલ અને ઉંચા મૃત્યુદરના કારણે ટીમનો સામનો કરી રહેલી વિજય રૂપાણીની સરકાર સામે ગુજરાત મોડેલના કબાટમાંથી...
ગુજરાતમાં લોકડાઉન ત્રણનાં અંત અને વધુ છુટછાટો સાથેના લોકડાઉન 4 ના પ્રારંભ છતાં રાજય કોરોનાની દ્રષ્ટિએ વધુને વધુ જોખમી બનતુ જાય છે. તેવા સંકેતમાં...
વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશમાં કહ્યું કે, છેલ્લા 54 દિવસથી મહામારી કોરોના સામે ગુજરાતની જનતા, ગુજરાતના સૌ કોરોના વોરિયર્સ, યોદ્ધાઓ આપણે બધા એક થઈને કોરોના...
મહામારી કોરોનાને પગલે વિશ્વના મોટાભાગના દેશમાં હાલ પેસેન્જર એરક્રાફ્ટની ઉડાન સ્થગિત કરવામાં આવેલી છે. હવે ભારત સહિત વિશ્વના અનેક દેશો કેટલાક રૃટ પર ફરી...
દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ગાજવીજ સાથે હળવા વરસાદની જ્યારે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બુધવારથી શુક્રવાર દરમિયાન હીટ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે....
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ 350થી વધુ કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે. કુલ 391 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. અને 34 દર્દીના મોત...
ગુજરાતમાં સરકાર દ્વારા હવે કોરાના કરતા કામકાજ પર લોકોને લઈ જવા કરેલી તૈયારી અને લોકડાઉન-3ના ગણાતા અંતિમ કલાકો વચ્ચે છેલ્લા 24 કલાકમાં સતત નવમા...