વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતના પ્રવાસના પ્રથમ દિવસે બુધવાર, 19 ઓક્ટોબરે રાજકોટમાં રોડ-શો કર્યો હતો અને જૂનાગઢમાં જનસભા સંબોધી હતી. મોદીએ રાજકોટને રૂ. 85 કરોડના...
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિધાનસભાની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં બેઠકો જીતવામાં નવો રેકોર્ડ બનાવવાના લક્ષ્યાંક...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડી રહેલા કુલ 1,621 ઉમેદવારોમાંથી 456 અથવા 28 ટકા ઉમેદવારો 'કરોડપતિ' છે. આ ઉમેદવારોએ ₹1 કરોડ કે તેથી વધુ સંપત્તિ જાહેર...
અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને ખુલ્લો મુકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ મારે માટે પિતાતૃલ્ય હતા....
સુપ્રીમ કોર્ટે શુક્રવારે 2002ના ગોધરા ટ્રેનકાંડ કેસમાં આજીવન કેદની સજા પામેલા આઠ દોષિતો જામીન આપ્યા હતા અને ચાર દોષિતોને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો....
મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જામનગરમાં ૩૬૦૦ ચો.મીટર વિસ્તારમાં રૂ. ૧પ કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટસ મ્યૂઝિયમનું નિર્માણ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જામનગરને ક્રિકેટ જગતમાં વિશ્વખ્યાતિ...
ઉત્તરપ્રદેશ સરકારે તાજેતરમાં વસતિ નિયંત્રણ ખરડાનો મુસદ્દો જારી કર્યા બાદ ગુજરાત સરકારે પણ આવા કાયદાના ફાયદા-ગેરફાયદાનો અભ્યાસ ચાલુ કર્યો હોવાનું માનવામાં આવે છે.
સૂત્રોને ટાંકીને...
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ સહિત ગુજરાતના 12 મહાનુભાવોને સોમવારે પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેશુભાઈ પટેલને જાહેર જીવન ક્ષેત્ર માટે મરણોપરાંત અને...
ઇન્ડિયન અમેરિકન હિમાંશુ પટેલની કંપની ટ્રાઇટન ઇલેક્ટ્રિક વ્હિકલે ગુજરાતના કચ્છ જિલ્લામાં ઇલેક્ટ્રિકલ કોમર્શિયલ વ્હિકલ પ્લાન્ટની સ્થાપના માટે મંગળવાર (5 એપ્રિલ)એ ગુજરાત સરકાર સાથે સમજૂતીપત્ર...
ગુજરાતના વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે વચન આપ્યું હતું કે જો તેમનો પક્ષ...