રાજકારણમાં પ્રવેશની અટકળો વચ્ચે પાટીદાર નેતા અને ખોડલધામ સંસ્થાના ચેરમેન નરેશ પટેલે સોમવારે જણાવ્યું હતું કે તેમને હજુ થોડા સમયની જરુર છે. જો પોતે...
અમદાવાદના ઓઢવ વિસ્તારના વિરાટનગરના એક ઘરમાં મંગળવાર (29 માર્ચે) એક પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર વ્યાપી ગઈ હતી. મૃતદેહોની ઓળખ સોનલ મરાઠી...
દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના જોરદાર વિરોધને પગલે મહારાષ્ટ્ર અને ગુજરાતની પાર, તાપી અને નર્મદા નદીઓને જોડવાની સૂચિત યોજનાને કેન્દ્ર સરકારે આખરે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો...
ગુજરાતની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 9 મેથી 12 જૂન સુધીનું 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે પરીક્ષાઓમાં વિલંબ થઈ રહ્યો...
ગુજરાતી લોકગાયિકા ગીતા રબારીએ અમેરિકાના આટલાન્ટામાં રવિવારે (27 માર્ચ) યોજાયેલા લોકડાયરામાં યુક્રેન માટે 3 લાખ ડોલર એકઠા કર્યા હતા. આ લોકપ્રિય ગુજરાતી ગાયિકાના કાર્યક્રમમાં...
ગુજરાતમાં ભાજપની સ્થિતિ મજબૂત હોવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને નીતિઓને કારણે રાજ્યમાં...
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે શુક્રવારે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કોટાલી અને સુખલીપુરા ગામની અચાનક મુલાકાત લીધી હતી. તેમણે વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલા એકતાનગર વસાહતની...
નીતિ આયોગે બહાર પાડેલા એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ-ર૦ર૧માં દેશના બધા ર૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૭૮.૮૬ નો સૌથી વધુ માનાંક ગુજરાતે પ્રાપ્ત કર્યો છે.
પ્રધાનમંત્રી...
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જામનગરમાં શુક્રવારે INS વાલસુરાને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટસ કલર અવોર્ડ એનાયત કર્યો હતો.જેમાં યોજવામાં આવેલ પરેડમાં 'નિશાન અધિકારી' લેફ્ટનન્ટ અરુણ સિંહ સાંબ્યાલે...
રશિયા-યુક્રેનના યુદ્ધ છતાં હીરાની માંગ પર કોઈ અસર થઈ નથી. ફેબ્રુઆરીમાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 18 ટકા વધી...