ગુજરાત ભાજપના પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલે જણાવ્યું છેકે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ તેના નિશ્તિત સમયે જ ડિસેમ્બર મહિનામાં જ યોજાશે. પાટીલના આ...
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે 26 જાન્યુઆરીએ રાજ્યકક્ષાના 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વેરાવળ-સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ...
ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટ આધારિત કોરોનાની ત્રીજી લહેરમાં કેસમાં વધઘટ જોવા મળી રહી છે. મંગળવાર, 25 જાન્યુઆરીએ રાજ્યમાં કોરોનાના નવા 16,608 કેસ નોંધાયા હતા, જે...
ગત વર્ષે ગુજરાતમાં રચાયેલી ભૂપેન્દ્ર પટેલની સરકારનું પ્રથમ બજેટ સત્ર ૨ માર્ચથી વિધાનસભામાં શરૂ થશે. આ સત્રમાં ૩ માર્ચે નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ નવી...
ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટ આધારિત કોરોનાની ત્રીજી લહેર સોમવાર, 24 જાન્યુઆરીએ સતત બીજા દિવસે ધીમી પડી હતી. રાજ્યમાં 20 જાન્યુઆરીએ કોરોનાના નવા 24,485 કેસ નોંધાયા...
ત્રણ દિવસની કોલ્ડ વેવને પગલે ગુજરાતમાં સોમવારે સિઝનનું સૌથી ઓછું ઉષ્ણતામાન નોંધાયું હતું. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે સોમવારે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી સવારે ગાંધીનગરમાં...
કેનેડાની બોર્ડર પર ઠંડીમાં થીજી જતાં ગુજરાતી પરિવારના મોતના મુદ્દે ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રવિવાર, 23 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે અહીં આપણા...
કેનેડા-યુએસ બોર્ડર પર ગેરકાયદેસર પ્રવેશના પ્રયાસ દરમિયાન કાતિલ ઠંડીમાં થીજી જવાથી ગુજરાતના એક પરિવારના ચાર સભ્યોના મોત મુદ્દે ત્રણ દેશોની પોલીસ તપાસ કરશે, એમ...
કેનેડાની બોર્ડર પરથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતા -35 ડિગ્રી તાપમાનમાં ગુરુવારે મૃત્યુ પામેલા ચાર વ્યક્તિ ઉત્તર ગુજરાતના કલોલ તાલુકાના પટેલ પરિવારના હોવાની ચર્ચાથી ચકચાર...
ભારત રાષ્ટ્ર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગુજરાત આ વર્ષે 26 મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લોના માધ્યમથી આઝાદીના...