અમદાવાદમાં 12 જુલાઇ, અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાની તમામ તૈયારી પૂરી થઈ ગઈ હતી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રથયાત્રાની તૈયારીની રવિવારે સમીક્ષા કરી...
કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં મંદી, મોંઘવારી અને મહામારી સામે વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવેલ છે. આ માટે જનચેતના અભિયાન હેઠળ વિરોધપક્ષના નેતા...
ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને શુક્રવારે મળેલી કોર કમિટીમાં રાજ્યમાં ઉચ્ચત્તર માધ્યમીક ધોરણ-૧રના વર્ગો, ઉચ્ચશિક્ષણ કોલેજ-સંસ્થાનો અને ટેકનીકલ સંસ્થાનો તા.૧પમી જુલાઇ-ર૦ર૧, ગુરૂવારથી...
ગાંધીનગર ખાતેનું સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર સોમવારે રથયાત્રાના દિવસે સવારે 10 વાગ્યાથી દર્શનાર્થીઓ માટે ફરી ખુલ્લુ મુકવામાં આવશે. દર્શનાર્થીઓએ કોરોનાના નિયમોનું પાલન કરવું પડશે....
ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસ અને મોતની સંખ્યામાં મોટો ઘટાડા બાદ રાજ્ય સરકારે નાઇટ કરફ્યુ સહિતના નિયંત્રણોમાં છૂટછાટ આપવાની શુક્રવારે જાહેરાત કરી હતી. રાજ્યમાં શુક્રવારે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કરેલા કેબિનેટના વિસ્તરણમાં ગુજરાતના પાંચ સાંસદોએ પ્રધાનો તરીકે શપથ લીધા હતા. મનસુખ માંડવિયાને આરોગ્ય અને કેમિકલ પ્રધાન બનાવવામાં આવ્યા છે,...
કોરોના મહારારી વચ્ચે રાજ્ય સરકારે કેટલીક શરતોને આધીન અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાને બુધવારે મંજૂરી આપી હતી. ગાંધીનગરમાં કેબિનેટ બેઠક બાદ 144મી રથયાત્રા અંગેની...
ગુજરાતમાં વરસાત ખેંચાતા ખેડૂતોને સિંચાઇ-પાણીની સુવિધા મળી શકે તે માટે રાજ્ય સરકારે બુધવાર, 7 જુલાઇથી ખેડૂતોને દિવસમાં 10 કલાક વીજ પુરવઠો આપવાનો નિર્ણય કર્યો...
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે વેદાંત ગ્રૂપની કંપની હિન્દુસ્તાન ઝિન્કના સૂચિત ઝિન્ક સ્મેલ્ટર પ્લાન્ટના મુદ્દે સોમવારે પ્રદૂષણ અંગેની જાહેર સુનાવણી દરમિયાન થયેલી હિંસામાં...
અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા લાલ દરવાજા બસ સ્ટેશનની કાયાપલટ થશે. લગભગ 65 વર્ષ જૂના આ બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપી નવીનીકરણ કરવામાં આવશે. લાલ...