ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે ત્યારે સરકારે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં સ્કૂલો, કોલેજો 10 એપ્રિલ સુધી બંધ રાખવાનો ગુરુવાર, 18 માર્ચે આદેશ આપ્યો...
ગુજરાતમાં છેલ્લાં 15 દિવસથી કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે લોકડાઉનની અટકળો વ્યક્ત થઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગુરુવાર, 18 માર્ચે ગાંધીનગરમાં જણાવ્યું...
કોરોનાના કેસમાં જંગી વધારાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને BRTS-AMTSની સિટી બસ સર્વિસ ગુરુવાર, 18 માર્ચથી અનિશ્ચિત સમય માટે બંધ કરી હતી. ગુજરાતમાં ૯૦ દિવસના...
સુરત મહાનગરપાલિકાએ શહેરમાં ગુજરાતની બહારથી આવતા લોકોને એક અઠવાડિયા સુધી ક્વોરન્ટાઈન રાખવાનો બુધવારે નિર્ણય કર્યો હતો. આ નિયમનો ભંગ કરશે તેની સામે પોલીસ કેસ...
કોરોનાના પ્રકોપમાં ફરી વધારાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 18 માર્ચ 2021થી શહેરના બાગ-બગીચા, પ્રાણી સંગ્રહાલય, કાંકરિયા તળાવ બંધ રાખવાનો બુધવારે નિર્ણય કર્યો હતો. તેનાથી...
છેલ્લાં એક સપ્તાહમાં ગુજરાતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. મંગળવાર, 16 માર્ચે રાજ્યમાં કોવિડ-19ના 954 કેસ નોંધાયા હતા અને બે વ્યક્તિના મોત થયા...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ઇંગ્લેન્ડ સામેની ક્રિકેટ મેચ બાદ વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે 17 માર્ચથી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા,...
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે અમદાવાદમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થતાં અમદાવાદમાં સોમવારે નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા હતા. શહેરના 8 વિસ્તારમાં...
ગુજરાતમાં કોરોના વાઇરસ ફરી માથુ ઊંચકી રહ્યો છે. સરકારે રવિવારે સાંજે જાહેર કરેલી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લાં 24 કલાક કોરોનાના 810 નવા કેસ નોંધાયા...
ગુજરાતમાં નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની સંખ્યા 2018માં તેના પ્રારંભ પછી 50 લાખના આંકને વટાવી ગઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એક...