દેશના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગુજરાત સરકારનો સત્તાવાર ધ્વજવંદન સમારંભ મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં યોજાયો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ત્રિરંગો ફટકાવ્યો હતો.આ...
માતાજીની આરાધનના પર્વ ચૈત્રી નવરાત્રિનો રવિવાર, 30 માર્ચથી પ્રારંભ થતાં સાથે ગુજરાતમાં આવેલા ત્રણેય શક્તિપીઠ પર લાખો શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. ચૈત્ર નવરાત્રિ નિમિત્તે...
રાજકોટમાં સિનર્જી હોસ્પિટલના ડૉક્ટરે ગુરુવાર, 23 જાન્યુઆરીએ દવાનો ઓવરડોઝ લઈ કથિત આપઘાત કરતાં ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતાની સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી...
ગુજરાત સહિત દેશભરમાં બુધવાર, 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર્વની હર્ષ અને ઉલ્લાહથી ઉજવણી કરાઈ હતી. સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર,...
જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથ મંદિરમાં અજાણ્યા શખસોએ રવિવાર, 5 ઓક્ટોબરની વહેલી સવારે કથિત રીતે તોડફોડ કરીને ભગવાન ગોરખનાથની મૂર્તિ જંગલમાં ફેંકી...
ગુજરાતના વિસાવદર અને કડી વિધાનસભા બેઠકમાં ગુરુવાર, 19 જૂને યોજાઈ રહેલી પેટાચૂંટણીના પ્રથમ ચાર કલાકમાં અનુક્રમે 28.15 ટકા અને 23.85 ટકા મતદાન થયું હતું....
ગયા સપ્તાહે અનરાધાર વરસાદને પગલે ગુજરાતમાં રવિવાર, 7 સપ્ટેમ્બર સુધીમાં સિઝનનો 103 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 35 ઈંચથી વધુ...
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)નો મુસદ્દો તૈયાર કરવા માટે રાજ્ય સરકારે રચેલી સમિતિએ મંગળવારે જણાવ્યું હતું કે તે એક મહિનામાં પોતાનો અહેવાલ સુપરત કરશે....
સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતીની બુધવારે પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર સહિત ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી. વીરપુર ખાતે દેશ-વિદેશથી ભક્તો જલારામ બાપાના દર્શનાર્થે...
ગુજરાતમાં છેલ્લાં એક સપ્તાહથી પડી રહેલા ભારે કમોમસી વરસાદને પગલે લાખો ભાવિકોની આસ્થા સમા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષેને મોકૂફ રાખવાનો વહીવટી તંત્ર અને...
















