ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં અતિ ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વીજળીના...
ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની 16 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં સાંજે ચાર વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ 56 ટકાથી વધુ મતદાન...
ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે ગુજરાત સરકારે પાંચ જિલ્લાના ખેડૂતો માટે ૯૪૭ કરોડ રૂપિયાના રાહત પેકેજની સોમવારે જાહેરાત કરી...
વડોદરા જિલ્લામાં 9 જુલાઈએ મહિસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં પછી મંગળવાર, 15 જુલાઈએ જૂનાગઢ જિલ્લાના માંગરોળના આજક ગામે વધુ એક બ્રિજ...
ગુજરાત સહિત દેશભરમાં ગુરુવાર, 2 ઓક્ટોબરે રાવણ દહન અને શસ્ત્ર પૂજન સાથે વિજ્યાદશમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. અસત્ય પર સત્યના વિજયની પર્વની ઉજવણી...
ગુજરાતના અમરેલી શહેરની એક સેશન્સ કોર્ટે ગૌહત્યા કેસમાં ત્રણ વ્યક્તિઓને આજીવન કેદની સજા અને ૧૮ લાખ રૂપિયાનો મોટો દંડ પણ ફટકાર્યો હતો.
ખાસ સરકારી વકીલ...
ગુજરાત સરકાર, શાસક ભાજપ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી માટે રાજ્યભરમાં રક્તદાન અને તબીબી શિબિરો સહિત અનેક કાર્યક્રમોનું આયોજન...
ગુજરાતમાં મતદાર યાદી ખાસ સઘન સુધારા ઝુંબેશ (SIR) પછી શુક્રવાર, 19 ડિસેમ્બરે ચૂંટણીપંચે જાહેર કરેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી આશરે 73.73 લાખ મતદારના નામ કપાયા...
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રહેતા પાકિસ્તાનના કુલ ૧૮૫ શરણાર્થીઓને શુક્રવારે ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું હતું. રાજ્યના કચ્છ, મોરબી અને રાજકોટ જિલ્લામાં રહેતા આ શરણાર્થીઓને ગુજરાતના...
જૈનોના પર્યુષણ પર્વની પૂર્વસંધ્યાએ જ ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્યદેવ રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ મંગળવાર, 19 ઓગસ્ટના સાંજે ૬:૦૭ કલાકે અમદાવાદના સાબરમતી જૈન સંઘ ખાતે કાળધર્મ પામતા...

















