આગામી દિવાળીના તહેવારો પહેલા સરકારે ફટાકડા ફોડવા અંગે નવી માર્ગરેખા જારી કરી હતી. આ માર્ગરેખા મુજબરાજ્યમાં ગ્રીન અને ઓછો ઘોંઘાટ ફેલાવતા જ ફટાકડાનું વેચાણ...
ગુજરાત સરકાર, શાસક ભાજપ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી માટે રાજ્યભરમાં રક્તદાન અને તબીબી શિબિરો સહિત અનેક કાર્યક્રમોનું આયોજન...
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ૩૧ ઓક્ટોબરે ગુજરાતના એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભવ્ય ઉજવણી કરાશે....
ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે બુધવાર, 20 ઓગસ્ટે સૌરાષ્ટ્રના જુનાગઢ, પોરબંદર સહિતના છ જિલ્લામાં 13 ઇંચ સુધીના વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ખાસ...
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ યુરોપમાં લક્ઝમબર્ગના બોગસ વિઝા આપીને ૪૦થી વધુ લોકોને છેતરપિંડી કરવાના આરોપમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
એટીએસના એક નિવેદનમાં શુક્રવારે...
દિવાળીના તહેવાર પહેલા ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના પ્રધાનમંડળનું વિસ્તરણ થવાની ધારણા છે. આ કવાયતમાં 10 નવા પ્રધાનોનો સમાવેશ થવાની તથા હાલના લગભગ...
ગુજરાતની જીવાદારી ગણાતો નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ ગુરુવાર, 1 ઓક્ટોબર છલકાયો હતો. નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ ૧૩૮.૬૮...
રાજકોટમાં સત્તાવાળાએ 38 રીઢા ગુનેગારોની 60થી વધુ ગેરકાયદે મિલકતો પર સોમવારે બુલડોઝર ફેરવી દીધું હતું. આ કાર્યવાહી અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે...
અરબી સમુદ્ર પર સર્જાયેલા ડિપ્રેશનને પગલે મંગળવાર, 28 ઓક્ટોબર સુધીના છેલ્લાં ચાર દિવસમાં ગુજરાતના કુલ 251માંથી 219 તાલુકામાં 2થી 12 ઇંચ સુધીના ભારેથી અતિ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવાર, 30 ઓક્ટોબરથી કેવડિયા ખાતે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવા માટે બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે.
ગુરુવારે સાંજે, પીએમ કેવડિયાના...

















