ગુજરાત સરકારની ૧૨મી વાર્ષિક 'ચિંતન શિબિર' ૧૩થી ૧૫ નવેમ્બર દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા સર્વેક્ષણ કરવાનો બુધવારે આદેશ આપ્યો હતો. બીજી તરફ 30 ઓક્ટોબરે પણ મોટાભાગના...
ગુજરાતના બહુચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડની અમદાવાદના યુવક પર જીવલેણ હુમલાના કેસમાં તલાલ પોલીસે રવિવારે ધરપકડ કરી હતી. આ હુમલા પછી ખવડ છેલ્લાં પાંચ દિવસથી...
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેબિનેટમાં મોટાપાયે કરેલા ફેરફારમાં અગાઉની કેબિનેટના 10 પ્રધાનોને પડતા મૂકવામાં આવ્યાં હતાં, જ્યારે 19 નવા ચહેરોનો સમાવેશ કરાયો હતો. અગાઉની કેબિનેટના...
ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના પુનર્ગઠન-વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. નવા નિયુક્ત પ્રધાનોનો શપથગ્રહણ સમારોહ શુક્રવાર, 17ઓક્ટોબરના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સવારે...
જૂનાગઢમાં કોંગ્રેસની 10 દિવસની પ્રશિક્ષણ શિબંરનું પક્ષના પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ 10 સપ્ટેમ્બરે ઉદ્ઘાટન કર્યું હતું. અગાઉ કોંગ્રેસે આનંદમાં આવી શિબિરનું આયોજન કર્યું હતું અને...
ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કેબિનેટના વિસ્તરણના એક દિવસ પહેલા 16 ઓક્ટોબરે તમામ 16 પ્રધાનોએ મુખ્યપ્રધાનને પોતાના રાજીનામા સુપરત કર્યા હતાં. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સિવાય...
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્થાપના દિવસ નિમિત્તે 30 નવેમ્બરથી અમદાવાદમાં એક અઠવાડિયા લાંબા 'વિશ્વ સંસ્કૃતિ પર્વ'નું આયોજન કરાશે. 6 ડિસેમ્બર સુધી ચાલુ રહેનારી આ ઉજવણીમાં...
ગુજરાતમાં મતદાર યાદી સઘન સુધારા (એસઆઇઆર) દરમિયાન બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે કામગીરી સંભાળી રહેલા ચાર શિક્ષકોના કામના કથિત ભારણને કારણે મોતથી ચકચાર મચી...
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)ના અમલ માટે નિષ્ણાત સમિતિની રચના કરવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારી એક અરજીને ગુજરાત હાઇકોર્ટે સોમવારે ફગાવી દીધી હતી. કોર્ટે...

















