મહોત્સવ
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્થાપના દિવસ નિમિત્તે 30 નવેમ્બરથી અમદાવાદમાં એક અઠવાડિયા લાંબા 'વિશ્વ સંસ્કૃતિ પર્વ'નું આયોજન કરાશે. 6 ડિસેમ્બર સુધી ચાલુ રહેનારી આ ઉજવણીમાં...
ગુજરાત
ગુજરાતમાં મતદાર યાદીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કવાયત હવે 99.97 ટકા પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યના 5.08 કરોડ મતદારોમાંથી તમામની ચકાસણી લગભગ પૂર્ણ થઈ...
ગુજરાતના સોમનાથમાં જાહેર સભા સંબોધવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે કે સ્વતંત્રતા પછી સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો વિરોધ કરનારી શક્તિઓ હજી પણ આપણી...
જૂનાગઢમાં કોંગ્રેસની 10 દિવસની પ્રશિક્ષણ શિબંરનું પક્ષના પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ 10 સપ્ટેમ્બરે ઉદ્ઘાટન કર્યું હતું. અગાઉ કોંગ્રેસે આનંદમાં આવી શિબિરનું આયોજન કર્યું હતું અને...
કેબિનેટ
ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના પુનર્ગઠન-વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. નવા નિયુક્ત પ્રધાનોનો શપથગ્રહણ સમારોહ શુક્રવાર, 17ઓક્ટોબરના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સવારે...
દેશના દરેક ઘરમાં નળથી જળ પહોંચાડવાના મહત્ત્વકાંક્ષી જલ જીવન મિશનના અમલમાં રાજ્યોમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ પછી આકરી કાર્યવાહી કરાઈ...
વોરંટ
સુરતની એક કોર્ટે ગુરુવારે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને અન્ય ત્રણ લોકો સામે 2015ના પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા રાજદ્રોહના કેસને પાછો ખેંચવાની રાજ્ય...
'સોમનાથ
ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિર પર મહંમદ ગઝનીના પ્રથમ વખતના આક્રમણને 1,000 વર્ષ પૂરા થવા પર સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે. આ પ્રસંગે 11 જાન્યુઆરીએ...
જમીન કૌભાંડ
સુરેન્દ્રનગર જિલ્લામાં આશરે રૂ.1500 કરોડના કથિત જમીન કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલની શુક્રવાર, 2...
ભારત 15 ઓગસ્ટ 2027માં પ્રથમ બુલેટ ટ્રેન કાર્યરત બનશે. કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જાહેરાત કરી હતી કે ભારતને 15 ઓગસ્ટ 2027ના રોજ...