ટેરિફ
ટ્રમ્પની ટેરિફની જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા ભારત સરકારે જણાવ્યું હતું કે સરકાર 25 ટકા ટેરિફ વત્તા પેનલ્ટીની અસરો અંગે અભ્યાસ કરી રહી છે તથા...
બેલ્જિયમ
ભારતના હીરાના વેપારી અને ભાગેડુ મેહુલ ચોક્સીએ પોતાનું ફરી અપહરણ થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરી છે. મેહુલ ચોક્સીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થશે કે તરત દેશના દરેક નાગરિકને આપવામાં આવશે. હાલ વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ ચાલું...
પાકિસ્તાનમાં પાંચ ફેબ્રુઆરીએ કાશ્મીર એકતા દિવસની ઉજવણી કરાઈ હતી. આ નિમિત્તે સાઉથ કોરિયાની કાર કંપની-હ્યુન્ડાઇ, કિયા મોટર્સ, ફૂડ ચેઇન-કેએફસી અને પિઝા હટના પાકિસ્તાની યુનિટ...
કથિત એક્સાઈઝ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં કેન્દ્રીય એજન્સી સીબીઆઈએ બુધવારે ઔપચારિક રીતે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી અને AAP સુપ્રીમોની પાંચ દિવસની...
Fear of a new wave of Corona in India since January
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ  હવે કોરોનાની સારવાર માટે બે એન્ટીબોડી દવા સોટ્રોવિમેબ અને કાસિરિવિમેબ-ઇમડિવિમેબનો ઉપયોગ ન કરવાની ભારપૂર્વક ભલામણ કરી છે. ગયા વર્ષે ખુદ WHOએ કેટલાંક...
કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમે પોતાની સત્તાનો ઉપયોગ કરીને રાજ્ય વિધાનસભાએ પસાર કરેલો જ્ઞાતિગત ભેદભાવ ઉપર પ્રતિબંધનો કાયદો વીટોથી ફગાવી દીધો હતો અને તેને બિનજરૂરી...
Bhasma Aarti and Quick Darshan of Mahakal in Ujjain Rs. 250 can be done
ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં દર્શન માટે નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જે લોકોને ઝડપી દર્શન અને ભસ્મ આરતી કરવી હોય તો તેમણે રૂ....
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇરાનના પ્રેસિડન્ટ સૈયદ ઇબ્રાહિમ રાયસીએ સોમવારે પશ્ચિમ એશિયામાં "મુશ્કેલ પરિસ્થિતિ" અને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ પર વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ...
ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે 10 દિવસમાં ઓક્સિજન કન્સેન્ટ્રેટર, ઓક્સિમીટર અને નેબુલાઈઝરના ભાવમાં જંગી વધારો થયો છે. માગની સરખામણીમાં સપ્લાય ઓછો હોવાથી આ વસ્તુઓના...