ભારતમાં કોરોનાની ભયાનક બીજી લહેર બાદ દૈનિક કેસો ઘટીને 61 દિવસના નીચા સ્તરે આવી જતાં દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, હરિયાણા સહિતના રાજ્યોએ...
દક્ષિણી રાજ્ય આંધ્રપ્રદેશમાં આશરે રૂ.13,430 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ લોન્ચ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે 21મી સદી 140 કરોડ ભારતીયોની છે...
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર ચીન સાથેની આપણી સરહદ પર સુરક્ષાના મામલે પોતાના હાથ અધ્ધર કરી શકે નહીં અને વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન 20થી 24 એપ્રિલ સુધી ભારતની મુલાકાત દરમિયાન 21 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવી તેવી સંભાવના છે, એમ ઉચ્ચસ્તરીય સૂત્રોએ જણાવ્યું...
કોરોના મહામારી જેવા ઘાતક સંકટ વચ્ચે અસામ રાજ્ય પૂર સામે પણ ઝઝૂમી રહ્યુ છે, ભારે પૂરના કારણે અસામના 33 જીલ્લાઓના 28 લાખ લોકો પ્રભાવિત...
ચીન અને પાકિસ્તાન તરફથી ઊભા થઈ રહેલા રાષ્ટ્રીય સુરક્ષાના પડકારોને આડકતરો ઉલ્લેખ કરતાં ભારતના લશ્કરી વડા જનરલ એમ એમ નરવણે જણાવ્યું હતું કે ભારત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવાર, 23 જુલાઇએ યુકે અને માલદીવની ચાર દિવસની મુલાકાતે રવાના થયા હતાં અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આનાથી બંને દેશો સાથે...
ભારતીય સશસ્ત્ર દળોએ સોમવારે પુનરોચ્ચાર કર્યો હતો કે ઓપરેશન સિંદૂરમાં ફક્ત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં આતંકવાદી છાવણીઓને ટાર્ગેટ કરાયા હતાx અને તેમાં...
ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ શનિવાર સુધીમાં 177.17 કરોડ (1,77,17,68,379)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી...
દુર્જા પૂજા ઉત્સવના માત્ર ત્રણ મહિના પહેલા કેન્દ્ર સરકારે થર્મોકોલ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી પશ્ચિમ બંગાળના કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે કલાકારો લાંબા...

















