રશિયાના લશ્કરી દળો સામે આગળ વધી ન શકે તેવો અવરોધ ઊભો થયો છે અને યુક્રેનમાં તેમના હુમલા વધુ ભયાનક બન્યાં છે, એમ યુક્રેનની નેશનલ...
ભારતીય દૂતાવાસે યુક્રેનની રાજધાની કીવમાં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક શહેર છોડી દેવાની સલાહ આપી છે. દૂતાવાસે કહ્યું કે નાગરિકો ટ્રેન, બસ જે મળે તે...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના આક્રમણને પગલે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત દેશમાં પરત લાવવા માટે ભારતીય હવાઇદળને મિશન ગંગામાં સામેલ થવાની સૂચના આપી...
રશિયાએ કરેલા હુમલામાં યુક્રેનના ખારકીવમાં ભારતના એક વિદ્યાર્થીનું મોત થયું છે, એમ ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. નવીન શેખરપપ્પાનો મેડિકલનો આ વિદ્યાર્થી કર્ણાટકના હવેરીનો...
માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાના 26 વર્ષના પુત્ર ઝૈનનું સોમવાર સવારે નિધન થયું હતું.. નડેલાના પુત્ર ઝૈનને જન્મથી જ સેરેબ્રલ પાલ્સી નામની બીમારી હતી. માઈક્રોસોફ્ટે...
રશિયા -યુક્રેન યુદ્ધ વધુને વધુ ખતરનાક બનતું જાય છે. રશિયા અને યુક્રેનના પ્રતિનિમંડળ વચ્ચે સોમવારે મંત્રણામાં કોઇ સમજૂતી ન થયા બાદ યુક્રેનમાં રશિયાના હુમલા...
રશિયાના આક્રમણને પગલે યુક્રેનમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે પરત લાવવાની કામગીરીમાં સંકલન માટે ભારત સરકાર તેને ચાર પ્રધાનો યુક્રેનના પડોશી દેશોમાં મોકલશે. વડાપ્રધાન...
ભારત સરકારે શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ પરના પ્રતિબંધને વધુ આદેશ ન મળે ત્યાં સુધી લંબાવવાનો સોમવારે નિર્ણય કર્યો છે. સરકારે કોરોના મહામારી બાદ રેગ્યુલર...
યુક્રેન પરના આક્રમણને પગલે યુરોપિયન યુનિયનને રશિયાના વિમાનો માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને રવિવારે જાહેરાત કરી હતી...
રશિયાના આક્રમણને પગલે યુક્રેનના આશરે 3.68 લાખ લોકોએ પોતાનો દેશ છોડીને પડોશી દેશોમાં શરણુ લીધું છે અને આ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે....