મેસેચ્યુસેટ્સની બ્રિજહામ એન્ડ વિમેન્સ હોસ્પિટલ દ્વારા હાથ ધરાયેલા સંશોધન અભ્યાસ અનુસાર દરરોજ મલ્ટીમિટામીનની ટેબ્લેટ લેવાથી 65 વર્ષથી વધારે ઉંમરના લોકોની માનસિક તંદુરસ્તી વધે છે...
પ્રવાસન ક્ષેત્રને "મિશન મોડ"ના આધારે પ્રોત્સાહન આપવાની જાહેરાત કરતાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 50 પ્રવાસ સ્થળોને "સંપૂર્ણ પેકેજ" તરીકે વિકસિત...
મુંબઈમાં તાજેતરમાં ભારતની પ્રથમ સાઇકિયાટ્રિક સર્જરી કરાઈ હતી. 2017માં માનસિક આરોગ્યસંભાળ ધારો અમલમાં આવ્યા પછી ડિપ્રેશનથી પીડાતી ઓસ્ટ્રેલિયાની 38 વર્ષની મહિલા પર મુંબઈ અને...
- હેમંત પટેલ
(ધ કમ્લીટ એન્ટી-ઇન્ફલેમેટરી ગાઇડના લેખક)
મોટાભાગના લોકો વિચારે છે કે મેદસ્વિતાએ વજન, વધારે પડતું ભોજન કરવું અથવા શરીરના ઓછા હલન-ચલનને લગતી બાબત છે....










