દર વર્ષે રામ નવમીએ અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન રામ લલ્લાના કપાળ પર સૂર્યના કિરણ પાડવા માટે સૂર્ય તિલક નામની એક સિસ્ટમ તૈયાર કરવામાં...
અયોધ્યામાં રામમંદિરમાં એક સપ્તાહ લાંબા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો મંગળવાર 16 જાન્યુઆરીથી પ્રારંભ થયો હતો. 22 જાન્યુઆરીમાં મંદિરમાં રામ લલ્લાની મૂર્તિ સ્થાપિત કરાશે. વડા પ્રધાન નરેન્દ્ર...
સુપ્રીમ કોર્ટે મંગળવારે મથુરાની 17મી સદીની શાહી ઇદગાહ મસ્જિદના સરવે પર સ્ટે મૂક્યો હતો. હિન્દુ પક્ષનો દાવો છે કે આ મસ્જિદ ભગવાન ક્રિષ્નના જન્મસ્થળ...
અયોધ્યામાં અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કર્ણાટકના શિલ્પકાર અરૂણ યોગીરાજની બનાવેલી મૂર્તિ સ્થાપિત કરાશે. ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવનાર રામલલ્લાની મૂર્તિનું વજન 150થી 200 કિલો...
પ્રયાગરાજ સોમવારે મકરસંક્રાંતિના અવસર પર 12 લાખથી વધુ ભક્તોએ  ત્રણ પવિત્ર નદીઓના સંગમ પર ડૂબકી લગાવી હતી.મકરસંક્રાંતિની ઉજવણી સાથે  દોઢ મહિના લાંબા 'માઘ મેળા'ની...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામજન્મભૂમિ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. મંદિરના ગર્ભગૃહ માં રામ લલ્લાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. ભક્તોને 24 ફેબ્રુઆરી જ મંદિરમાં પ્રવેશ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વર્ષે 14 ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરના ઉદ્ઘાટન માટે પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસ દ્વારા આપવામાં આવેલ...
અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ 16 જાન્યુઆરીથી એક સપ્તાહ સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી 2024ના રોજ...
અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામમંદિર સંકુલ સુએજ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ સાથે તેની પોતાની રીતે 'આત્મનિર્ભર' હશે. તેમાં વૃદ્ધો અને દિવ્યાંગ લોકોની અવરજવરને સરળ બનાવવાની...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યું છે....