વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વારાણસીમાં વિશ્વના સૌથી મોટા મેડિટેશન સેન્ટર સ્વર્વેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મળીને...
સુપ્રીમ કોર્ટે શુક્રવારે મુસ્લિમ પક્ષની મૌખિક અરજી પર મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરને અડીને આવેલી શાહી ઇદગાહના સરવેની મંજૂરી આપતા અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે...
અલાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે ઉત્તરપ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી 17મી સદીની શાહી ઈદગાહ મસ્જિદના સરવેને લીલીઝંડી આપી હતી. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદની જેમ આ...
ઉત્તરપ્રદેશમાં આવેલા પ્રખ્યાત કાશી વિશ્વનાથ ધામની છેલ્લા બે વર્ષમાં 16,000 આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ સહિત 13 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મુલાકાત લીધી છે. 13 ડિસેમ્બર 2021થી 6...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પવિત્ર ભૂમિ ઋષિકેશ ખાતે પરમાર્થ નિકેતનમાં 9 ડિસેમ્બરે સૂર્યાસ્ત સમયે વિશ્વ વિખ્યાત પરમાર્થ ગંગા આરતી સમારોહમાં ભાગ લીધો હતો....
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કાશીમાં દેવ દેવાળીની ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ગંગાના વિવિધ ઘાટ પર આશરે 12 લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તિરુમાલા ખાતે વિશ્વ પ્રસિદ્ધ ભગવાન બાલાજી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ ચોથી વખત છે, જ્યારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન...
અયોધ્યામાં આગામી વર્ષે 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો આવવાની ધારણા છે ત્યારે તેમને સમાવવા માટે રામનગરીમાં અનેક ટેન્ટ સિટી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 19 નવેમ્બરે 19મી સદીના હિન્દુ સંત જલારામ બાપાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમણે...
Ram Mandir in Ayodhya will have the idol consecrated on Makar Sankranti 2024
અયોધ્યામાં ભગવાન રામ 8 ફૂટ ઊંચા સોનાથી મઢેલા માર્બલના સિંહાસન પર બિરાજમાન થશે. આરસનું સિંહાસન રાજસ્થાનમાં કારીગરો તૈયાર કરી રહ્યાં છે અને તે 15...