BritainInternational news જલારામ મંદિર લેસ્ટર દ્વારા મહારાણીને શ્રધ્ધાંજલિ અર્પણ September 14, 2022 252 0 Share on Facebook Tweet on Twitter જલારામ મંદિર લેસ્ટર દ્વારા મહારાણીનો ફોટો મૂકી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મંદિર ખાતે 10 દિવસ સુધી કોન્ડોલન્સ બુક રખાઇ છે. જલારામ બાલ વિકાસના બાળકોએ સવારે 10 થી 11 દરમિયાન આરતી પછી હનુમાન ચાલીસાના પાઠ કરી પ્રાર્થના કરી હતી. RELATED ARTICLESMORE FROM AUTHOR Britain ટાટા મોટર્સ ભારતમાં જગુઆર લેન્ડ રોવરનું ઉત્પાદન કરશે: રીપોર્ટ Britain શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રાની રૂ.98 કરોડની સંપત્તિ જપ્ત Gujarat News પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયાનું AAPમાંથી રાજીનામું LEAVE A REPLY Cancel reply Please enter an answer in digits:three × two =