Ranbir Kapoor is influenced by DDLJ
(Photo by -/AFP via Getty Images)

યુવા અભિનેતા રણબીર કપૂરનું કહે છે કે દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ (DDLJ) જનરેશન ડિફાઇનિંગ ફિલ્મ હતીતેણે નેટફ્લિક્સની ધ રોમેન્ટિક્સના લોન્ચિંગમાં હાજરી આપી હતીઆ યશ ચોપડાના જીવન પર આધારિત એક ડોક્યુમેન્ટરી છેઆ ડોક્યુમેન્ટરીમાં રણબીરે કહ્યું છે કે મને લાગે છે કે દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ અમારી જનરેશનની અદબુત ફિલ્મ હતીએ સમયની ફીલિંગ પણ હજુ પણ મારી અંદર છેઆ ફિલ્મની અસર મારા ડ્રેસિંગ પર પણ પડી છેહું જે રીતે કોઇ યુવતી સાથે વાત કરું છું તો તેના પર પણ એની અસર પડી છેમારા માતાપિતા સાથે હું કેવો હતો જેવી દરેક બાબત પર મારી લાઇફમાં આ ફિલ્મનો પ્રભાવ જોવા મળે છે.’

LEAVE A REPLY

8 − 4 =