અસહ્ય ગરમી અને બફારા પછી ગુજરાતમાં સોમવાર, 16 ફેબ્રુઆરીએ ચોમાસું આગમન થયું હતું. સોમવાર સવારના રોજ પૂરા થયેલા 24 કલાક દરમિયાન ગુજરાતના 130 તાલુકાઓમાં...
એર ઇન્ડિયાની ગુરુવારે (12 જુન) બપોરે અમદાવાદથી લંડન જતી, ૨૪૨ પેસેન્જર-કર્મચારીઓ સાથેની ફ્લાઇટ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેક ઓફ થયાની 49 સેકન્ડમાં જ ધડાકાભેર...
અમદાવાદ એરપોર્ટ પરથી ગુરુવાર, 12 જૂને 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સાથે લંડનના ગેટવિક એરપોર્ટ જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ...
ગુજરાતના જાણીતા કથાકાર મોરારીબાપુનાં ધર્મપત્ની નર્મદાબેનનું બુધવાર વહેલી સવારે નિધન થયું હતું. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા...
ગુજરાતમાં સોમવાર, 9 જૂને કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 1,000ને પાર કરી ગઈ હતી. રાજ્યમાં કોરોનાની આ લહેરમાં અત્યાર સુધી ચાર વ્યક્તિના મોત થયા છે....
ગુજરાતમાં ઉનાળુ વેકેશન પછી સોમવાર, 9 જૂનથી રાજયની આશરે 54,000 સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો હતો. 2024-25ના 35 દિવસના ઉનાળું વેકેશન પછી ફરી...
રાજ્યમાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ બંનેએ ગ્રામ પંચાયત ચૂંટણીની જાહેરાતનું સ્વાગત કર્યું હતું. કોંગ્રેસના રાજ્ય એકમના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગ્રામ...
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ (SEC)એ બુધવારે જાહેરાત કરી હતી કે ગુજરાતભરની 8,326 ગ્રામ પંચાયતોમાં 22 જૂને 27 ટકા OBC અનામત સાથે સરપંચો તેમજ પંચાયત...
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂજ ખાતેની જનસભામાં કચ્છમાં સિંદૂર વનનું નિર્માણ કરવાની સોમવારે જાહેરાત કરી હતી.
પાકિસ્તાન સામેના 1971ના યુદ્ધનો ઉલ્લેખ...
પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર પછી ગુજરાતની પ્રથમ વખત મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 26મે વડોદરા અને ભૂજ ખાતે ભવ્ય રોડ શો કર્યો હતો....