ગુજરાતના અમરેલી અને કચ્છ સહિત અનેક જિલ્લામાં રવિવાર, 19 માર્ચે સતત ત્રીજા દિવસે કરા સાથે તોફાની કમોમસી વરસાદ પડતા ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો...
પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)ના વરિષ્ઠ અધિકારીના સ્વાંગમાં વીવીઆઇપી સુવિધા અને ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે ફરતા અમદાવાદના કિરણ પટેલ નામના એક મહાઠગની જમ્મુ અને કાશ્મીર પોલિસે...
આસારામે બળાત્કારના કેસમાં ગાંધીનગરની સેશન કોર્ટે કરેલી આજીવન કેદની સજાને ગુરુવારે હાઇકોર્ટમાં પડકારી હતી. સુરતની મહિલાએ ૨૦૧૩માં રેપ સહિતની ધારા હેઠળ આસારામ વિરુદ્ધ ફરિયાદ...
સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ તીર્થ ખાતે શ્રદ્ધાળુઓના આસ્થાના જતનની સાથે સાથે પર્યાવરણ શુદ્ધિકરણનો મહાયજ્ઞ પણ આરંભ્યો છે. આ મહાયજ્ઞ હેઠળ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સુએઝ...
હાલમાં મોટા વિવાદનો સામનો કરી રહેલા ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીની હીરાના વેપારીની પુત્રી દીવા જયમીન શાહ સાથે એક સાદગીપૂર્ણ સમારોહમાં...
શક્તિપીઠ અંબાણીમાં પ્રસાદીનો વિવાદ શમ્યો નથી ત્યારે પાવાગઢના સુપ્રસિદ્ધ કાલિકા મંદિરમાં છોલેલુ શ્રીફળ લઇ જવા પર તેમજ શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મુકવાથી વિવાદ ઊભો થયો...
શક્તિપીઠ અંબાણી મંદિરમાં પ્રસાદ તરીકે મોહનથાળ અને ચિક્કીના મુદ્દે વિવાદ ચાલે છે ત્યારે અંબાણી વહીવટીતંત્ર અને સરકાર વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય કરાયો હતો...
ગુજરાતમાં ધો.10 અને 12ના આશરે 16.49 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાનો મંગળવાર 14 માર્ચથી પ્રારંભ થયો હતો. આ પરીક્ષા 29 માર્ચ સુધી ચાલશે. સમગ્ર રાજ્યમાં 1,763...
ઉત્તર ગુજરાતના વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં મોહનથાળની પ્રસાદીના વિવાદમાં સરકારે સ્પષ્ટતા કરતા ભક્તોમાં વિરોધ વધવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસથી અંબાજી મંદિરમાં બંધ કરાયેલા મોહનથાળ...
જાણીતા સાહિત્યકાર ધીરુબેન પટેલનું શુક્રવારે અમદાવાદ ખાતે 97 વર્ષની વયે નિધન થયું છે. તેઓ વડોદરાનાં વતની હતા. ગુજરાતી સર્જક તરીકે તેમણે નવલિકા, નવલકથા, બાળસાહિત્ય...