અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામમાં શનિવારે સાંજે વીજળી પડતા ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતાં. આ ઘટના સાંજે 6 વાગ્યાની આસપાસ...
ગુજરાત સરકારે મંગળવારે નવી ટેક્સટાઇલ નીતિ જાહેર કરી હતી. આ નીતિમાં રાજ્યમાં એકમો સ્થાપવા માંગતા ઉદ્યોગસાહસિકોને સબસિડી અને નાણાકીય પ્રોત્સાહનો ઓફર કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ 2025 માટે સત્તાવાર સમયપત્રક બહાર પાડ્યું હતું. આ સમયપત્રક...
ગુજરાતમાં ચોમાસુ પુરું થયા પછી પણ વરસાદ ચાલુ રહ્યો હતો. રવિવાર અને સોમવારે રાજ્યના 131 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં પણ ઝાપટા પડ્યા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત ઓક્ટોબર 2001માં ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે પ્રથમ વખત લીધેલા શપથની ઉજવણી કરવા માટે ગુજરાત સરકારે સાત ઓક્ટોબરથી 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી ચાલુ...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રવિવાર, 6 ઓક્ટોબરે મળેલી કેબિનેટની બેઠકમાં 1 એપ્રિલ, 2005 પહેલા ફિક્સ પગારના ધોરણે નિયુક્ત થયેલા 60,000થી વધુ સરકારી કર્મચારીઓને...
શારદીય નવરાત્રિનો બુધવાર, ત્રીજી ઓક્ટોબરથી શુભારંભ થયો હતો. નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લીન થશે અને ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. શક્તિના વિવિધ સ્વરૂપ પ્રત્યે કૃતજ્ઞતા-ભક્તિભાવ...
ભારતમાં રામલીલા, ગરબા, દાંડિયા અને દશેરા સહિતના દસ દિવસીય નવરાત્રિ ઉત્સવોથી રૂ. 50,000 કરોડથી વધુનો બિઝનેસ થાય તેવી શક્યતા છે, એમ ટ્રેડર્સ બોડી કોન્ફેડરેશન...
સાંકડા પુલો પર ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે ​​રાજ્યના 20 માર્ગો પરના રસ્તાઓ કરતાં સાંકડા એવા 41 હાલના પુલો...
ગુજરાત લગભગ 18થી 20 લાખ પક્ષીઓનું ઘર છે અને એકલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પક્ષીઓની 400થી વધુ પ્રજાતિઓ રહે છે. 161 પ્રજાતિના 4.56 લાખ પક્ષીઓની...