પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કેદારનાથ મંદિરના દરવાજા 3 નવેમ્બર, ભાઈબીજના દિવસે સવારે 8.30 વાગ્યે ભક્તો માટે બંધ કરાશે. વર્ષો જૂની પરંપરા અનુસાર કેદારનાથ મંદિર ઠંડીની...
-સાધુ શુકમુનિદાસ સ્વામી, BAPS દ્વારા  20 ઓગસ્ટ 1995ના રોજ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે લંડનમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર (નીસડન મંદિર)ના દરવાજા વિશ્વ માટે ખોલ્યા હતાં. આ...
સદગુરુ તરીકે ઓળખતા જગ્ગી વાસુદેવનના ઇશા ફાઉન્ડેશને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે ગુરુવાર, 3 ઓક્ટોબરે ફાઉન્ડેશન સામે તપાસના મદ્રાસ હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પરમાર્થ નિકેતનના પ્રમુખ સ્વામી ચિદાનંદ સરસ્વતીજીની પવિત્ર ઉપસ્થિતિ, માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સ્વર્ગાશ્રમ, બાગળા, રાજાજી નેશનલ પાર્ક અને...
Ambaji Melo
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થયો હતો. 18 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેનારા આ મહામેળામાં માટે ગુજરાત...
દક્ષિણ આફ્રિકામાં એક અગ્રણી હિન્દુ સંગઠને આગામી પાંચ વર્ષમાં હનુમાન ચાલીસાની 10 લાખ પોકેટ-સાઇઝ નકલનું નિશુલ્ક વિતરણ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. જોહાનિસબર્ગ ખાતે...
હ્યુસ્ટન નજીક અનાવરણ કરાયેલ ભગવાન હનુમાનની 90-ફૂટ-ઉંચી ભવ્ય કાંસ્ય મૂર્તિ ટેક્સાસમાં નવું સીમાચિહ્ન બની છે. માઇલો દૂરથી દેખાતી આ મૂર્તિ અમેરિકામાં ત્રીજી સૌથી ઊંચી...
માનવતાની આવશ્યક પ્રકૃતિ ઘણી રીતે દબાવવામાં આવી છે, તેનો નાશ કરવામાં આવ્યો છે અને આપણા જીવનમાં થોડી વ્યવસ્થિતતા અને વિવેક લાવવા માટે 'નૈતિકતા'નો વિકલ્પ...
પેન્સિલવેનિયામાં પિટ્સબર્ગના મોનરોવિલે ખાતેના ઐતિહાસિક હિન્દુ-જૈન મંદિરની 40મી એનિવર્સરીની ભવ્ય ઉજવણી તાજેતરમાં કરવામાં આવી હતી. આ ઘટના અમેરિકામાં ધાર્મિક એકતા અને સાંસ્કૃતિક વારસાના સ્મારક...
પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી)  આપણે ખોરાક વિષે એવું માનીએ છીએ જે આપણા મોંમાં પ્રવેશે તે જ ખોરાક છે. જો કે, આપણે આપણી આંખોથી...