દિલ્હીની એપોલો હોસ્પિટલમાં ઈમર્જન્સી બ્રેઈન સર્જરી પછી સદગુરુ જગ્ગી વાસુદેવની તબિયતમાં ઝડપી રિકવરી આવી રહી છે. સદગુરુએ 25 માર્ચે તેમનું હેલ્થ એપડેટ આપતો એક...
સદગુરુ સાથે સંવાદ વ્યસન સામાન્ય રીતે પદાર્થોનું હોય છે. ભક્તિ એ એવી વસ્તુ પ્રત્યે છે જેને તમે તમારાથી ઉપર રાખો છો. ભક્તિનું આચરણ કરી શકાતું...
સદગુરુ સાથે સંવાદ સવાલ : કોર્પોરેટ સેક્ટરમાં શું નફા પાછળની દોટ ટેન્શન પેદા કરે છે? સદગુરુ: પ્રશ્ન એ નથી કે નફા પાછળની દોટ અથવા તમે જે...
સદગુરુ સાથે સંવાદ એકવાર ફેમિલી ડિનરમાં શંકરન પિલ્લઈએ જાહેરાત કરી કે તે લગ્ન કરવાનો છે. બધાએ પૂછ્યું, “તમે કોની સાથે લગ્ન કરવાના છો?" તો શંકરન...
સદગુરુ સાથે સંવાદ પ્ર: રાષ્ટ્રનું ચાલક બળ યુવા પેઢીના હાથમાં છે. તેમના રોજિંદા જીવનમાં કોઈ મોડેલ નથી. યુવા પેઢી ઉત્તેજિત, નિરાશ અને બેકાર તથા અભાવગ્રસ્ત...
સદગુરુ સાથે સંવાદ સામાન્ય માન્યતા એવી છે કે લોકો મૃત્યુથી ડરે છે, પણ એ ખોટી માન્યતા છે. લોકોને મૃત્યુનો ડર નથી. હા સાંભળીને આશ્ચર્ય થશે...
God or Karma? In whom to believe
પ્રશ્નઃ બાળપણથી જ મને એવું શિખવવામાં આવ્યું છે કે ઈશ્વરનું અસ્તિત્ત્વ છે અને તેના પરિણામે, હું એક શ્રદ્ધાળુ, ભક્ત બની ગયો છું. પણ એ...
God or Karma? In whom to believe
યોગનો સર્વાંગી હેતુ તો તમે જે નથી તે વિભિન્ન દિશાનિર્દેશોને તમારામાં આરોપિત કરવાનો છે. ‘તમે નહીં’ તેમ કહેવાનો અર્થ હાલમાં તેમના થકી જે ઓળખ...
God or Karma? In whom to believe
આ જગતમાં માનવ અસ્તિત્વના હજારો વર્ષોમાં આપણું મુખ્ય ધ્યાન જીવતા રહેવા ઉપર કેન્દ્રિત રહેવાના કારણે જ પુરુષ કે પુરુષ શક્તિને નારી કે નારીશક્તિ કરતાં...
God or Karma? In whom to believe
સદગુરુ સાથે સંવાદ જિંદગી કે જીવનના પ્લેટફોર્મ તથા એક મશીન તરીકે આપણું શરીર ખામીયુક્ત છે. તેની એકમાત્ર સમસ્યા એ છે કે તે આપણને ક્યાંય લઇ...