મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે ગાંધીનગરમાં સ્ટેટ ઇમર્જન્સી...
ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસથી મોત અને તેના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આ વાયરસથી અત્યાર સુધી 36 બાળકોના મોત થયા હોવાની...
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં બુધવાર 24 જુલાઇની વહેલી સવારથી મુશળધાર વરસાદને પગલે ઘણી નદીઓ અને ડેમ ઓવરફ્લો થતાં અનેક ગામડાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી...
ગુજરાતમાં સોમવાર, 22 જુલાઈ સુધીમાં મોસમનો સરેરાશ ૩૮.૨૮ ટકા વરસાદ થયો હતો. અલબત્ત, અડધાથી વધુ ભાગમાં ૨૦થી ૪૦ ટકા જેટલો જ વરસાદ ચિંતા ઉપજાવી...
ગુજરાતના સૌરાષ્ટ્ર રવિવાર સતત ચોથા દિવસે ભારે વરસાદ ચાલુ રહેતા અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. પોરબંદર...
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેર મચાવી રહ્યો છે. રાજ્યમાં આ ખતરનાક વાયરસથી 21 બાળકોના મોત થયા હોવાની આશંકા છે. વાયરસના કુલ 35 શંકાસ્પદ કેસ નોંધાયા...
ગુજરાતમાં ચાંદીપુરા નામના ખતરનાક વાયરસનો ચિંતાજનક હદે ફેલાવો થઈ રહ્યો છે. રાજ્યમાં 10 જુલાઇથી 17 જુલાઇ દરમિયાન આ વાયરસથી ઓછામાં ઓછા 15 બાળકોના મોત...
વિદ્યાર્થીઓના ભારે વિરોધ પછી ગુજરાત સરકારે મંગળવારે સરકાર સંચાલિત ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની કોલેજોમાં મેડિકલ અભ્યાસક્રમ માટે ફીમાં કરેલા તોતિંગ વધારાને...
ગુજરાતમાં 10 જુલાઈથી 15 જુલાઇ વચ્ચે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે છ બાળકોના મોત થયા હતા અને વાવયરસના કેસની સંખ્યા વધી 12 થઈ હતી. સાબરકાંઠા...
ગુજરાતમાં સોમવાર, 15 જુલાઇએ અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભરુચ, નર્માદા, વડોદાર, ડાંગ જિલ્લાના આશરે 158થી વધુ તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો હતો. સોમવાર, 15 જુલાઇના...