દેશભરમાં 7 સપ્ટેમ્બર ગણેશ ચર્તુર્થીથી શરૂ થયેલો ગણેશોઉત્સવનું ગણેશ વિસર્જન સાથે અનંત ચૌદશ એટલે 17 સપ્ટેમ્બરે સમાપન થયું હતું. નવ દિવસ સુધી પૂર્જા અર્ચના...
ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હતાં. તેમણે 13 સપ્ટેમ્બર, 2021ના રોજ શપથ લીધા હતા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં...
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થયો હતો. 18 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેનારા આ મહામેળામાં માટે ગુજરાત...
કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં મંગળવારે રાત્રે કોટડા-જડોદરા ખાતે ભગવાન ગણપતિના પંડાલ પર પથ્થરમારાની ઘટના બનતા કોમી તંગદિલી ફેલાઈ હતી. પોલીસે ગણેશજીની મૂર્તિ ખંડિત કરવા...
ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારે વરસાદના થોડા દિવસો પછી આશરે ચાર દિવસમાં એક રહસ્યમય બિમારીને કારણે ચાર બાળકો સહિત 13 લોકોના મોત થયા હતાં. ડોકટરો...
નાગરિકો અને ભાવિ પેઢીઓના સ્વાસ્થ્યને જાળવવા માટે ગુજરાત સરકારે ગુટકા અને તમાકુ વાળા પાન મસાલા પરના પ્રતિબંધને બીજા એક વર્ષ માટે લંબાવ્યો હતો, એમ...
એક સંકલિત પ્રયાસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI), ગુજરાત પોલીસ અને ઇન્ટરપોલ NCB-અબુ ધાબીએ રવિવાર, 1 સપ્ટેમ્બરે UAEમાં પકડાયેલા રૂ.2,273 કરોડથી વધુના સટ્ટાબાજી રેકેટના...
હવામાન વિભાગની ગુજરાતના અનેક જિલ્લામાં 2થી 5 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં સોમવાર 99 તાલુકામાં વરસાદ 2થી 8 ઇંચ વરસાદ પડ્યો હતો....
કોલકાતાની મેડિકલ કૉલેજમાં ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં લગભગ એક અઠવાડિયાની હડતાળ પછી ગુજરાતના જુનિયર ડૉક્ટરોએ સ્ટાઈપેન્ડમાં 40% વધારાની માગણી સાથે સોમવાર, 2...
ગયા સપ્તાહના મેઘપ્રકોપમાંથી માંડ રાહત મળી છે ત્યારે ભારતીય હવામાન વિભાગે 2થી 5 સપ્ટેમ્બર દરમિયાન દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા ભાવનગર, આણંદ,...

















