ગુજરાતમાં ઝેરી આયુર્વેદિક સીરપકાંડમાં 3 ડિસેમ્બરે વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક વધીને છ થયો હતો. રાજ્યમાં દારૂબંધી હોવાના કારણે આયુર્વેદિક સીરપનું લેબલ લગાવીને...
"Causes and Ayurvedic Remedies for Heart Attack and Heart Disease in Women"
ગાંધીનગરમાં રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે શુક્રવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં 1,052 લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે, જેમાં 80% મૃતકો...
સુરતમાં એક કેમિકલ ફેક્ટરમાં બુધવારે લાગેલી ભીષણ આગમાં સાત શ્રમિકોના મોત થયા અને સંખ્યાબંધ ઘાયલ થયા હતા. સ્ટોરેજ ટેન્કમાં મોટા વિસ્ફોટ પછી આગ ભભૂભી...
મસ્જિદોમાં અઝાન માટે લાઉડસ્પીકરના ઉપયોગ સામે પ્રતિબંધ મૂકવા માંગણી કરતી એક જાહેર હિતની અરજીને મંગળવારે ફગાવી દઇને ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે લાઉડસ્પીકર પર...
ગુજરાતમાં રવિવારે (27 નવેમ્બર) તોફાની પવન સાથે વ્યાપક કમોસમી વરસાદ પડયો હતો. આ માવઠા સાથે અનેક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછાં 27 લોકોનાં...
ગુજરાતમાં રવિવારે (27 નવેમ્બર) તોફાની પવન સાથે વ્યાપક કમોસમી વરસાદ પડયો હતો. આ માવઠા સાથે અનેક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછાં 20 લોકોનાં...
ગુજરાતના અનેક વિસ્તારોમાં 25થી 27 નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ 26 નવેમ્બરે અમદાવાદ, રાજકોટ સહિતની વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રાજકોટમાં...
સુરત ડાયમંડ બુર્સ (SDB)નો 21 નવેમ્બરથી વિધિવત પ્રારંભ થયો હતો. 135 હીરાના વેપારીઓએ ઔપચારિક રીતે તેમની ઓફિસ ખોલીને વ્યવસાય શરૂ કર્યો હતો. આ 135માંથી 26 વેપારીઓ મુંબઈના છે, જેઓ કાયમી ધોરણે SDBમાં...
હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસે 2020થી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે 6,49,165 મુસાફરો ઉપરાંત મોટી સંખ્યામાં માલસામાન અને વાહનોની પરિવહન કર્યું છે, રવિવારે એક સત્તાવાર...
પાંચ દિવસની ગિરનાર લીલી પરિક્રમાનો 23 નવેમ્બરથી પ્રારંભ થશે અને અને કાર્તિક પૂર્ણમા સાથે સમાપ્ત થશે. પરંપરા મુજબ આ પરિક્રમા મધ્યરાત્રિના હવામાં ગોળીબાર સાથે...