અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું 15 જૂને ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચીની વચ્ચે ટકરાવવાની શક્યતા હોવાથી ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મોટાભાગે લોકોને સુરક્ષિત સ્થળો પર...
વાવાઝોડુ બિપરજોયે ભયાનક ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણા કર્યું છે અને તે ગુરુવાર, 15 જૂને ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાવાવાની શક્યતા છે. 13થી...
અરબી સમુદ્રમાંથી ઉદભવેલું વાવાઝોડુ બિપરજોય રવિવાર (11 જૂન)એ "અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડા"માં ફેરવાયું હતું. વાવાઝોડુ બિપરજોય ઉત્તર તરફ આગળ વધીને 15 જૂને પાકિસ્તાન અને...
ગુજરાતના પોરબંદરથી દક્ષિણ દિશામાં દક્ષિણપૂર્વ અરબ સાગર ઉપર સર્જાયેલું ડિપ્રેશન ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને તે ચક્રવાતી તોફાનમાં પરિણવાની શક્યતા છે. ચક્રવાતી તોફાનને બાંગ્લાદેશે...
ગુજરાતમાં ઉનાળુ વેકેશન પછી સોમવાર, 5 જૂનથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો હતો અને શાળાઓના કેમ્પસ બાળકોના અવાજથી ગૂંજી ઉઠ્યા હતા. નવી શિક્ષણનીતિના...
રાજસ્થાન પર સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે  ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાવાઝોડા અને કરા સાથે પડેલા તોફાની વરસાદને કારણે નવ લોકોના મોત થયા હતા. રાજ્યના...
Gujarat government has changed the recruitment of class 3 employees
ગુજરાત સરકારે ભરતી પરીક્ષા અંગેના નિયમોમાં મોટા ફેરફાર કર્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં નિષ્ણાતો સાથેની ચર્ચાઓ બાદમાં આ નિર્ણય લેવામાં...
Heatwave forecast in Gujarat for the first time in 50 years in February
ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે મે મહિનામાં ગરમીનો સ્થગિત થયેલો રાઉન્ડ ગયા સપ્તાહે ફરી ચાલુ થયો હતો. અમદાવાદમાં શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ સતત ત્રણ...
Suspicious death of second Gujarati student in Toronto in a month
ટોરોન્ટોમાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીઓનું શંકાસ્પદ મોત થયું હતું. મૂળ ભાવનગરના 23 વર્ષીય આયુષ ડાંખર 5 મેએ ગુમ થયો હતો અને તેનો મૃતદેહ બે...
Five teenagers died after drowning in Botad's Krishnasagar lake
બોટાદ શહેરમાં શનિવારે કૃષ્ણસાગર તળાવમાં ડૂબી જતાં પાંચ કિશોરોના મોત થયાં હતાં. બે છોકરાઓ બપોરે કૃષ્ણ સાગર તળાવમાં સ્વિમિંગ કરી રહ્યાં હતાં ત્યારે તેઓ...