ગુજરાતમાં નવા જંત્રીના દરની ઝંઝટ અને બિલ્ડર એસોસિએશનની નારાજગી વચ્ચે જંત્રીનો નવો દર ૧૫મી એપ્રિલ ૨૦૨૩થી અમલી કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો...
ભારતના હવામાન વિભાગે આગાહી કરી હતી કે 4થી 6 એપ્રિલે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ફરી કમોસમી વરસાદ આવવાની ધારણા છે. રાજસ્થાન પર સર્જાયેલું સાયક્લોનિક સરક્યુલેશન...
ગુજરાત સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે તે 2002ના ગોધરા ટ્રેન કાંડના 11 દોષિતોને ફાંસીની સજા માટે આગ્રહ કરશે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે...
સુપ્રીમ કોર્ટે શુક્રવારે 2002ના ગોધરા ટ્રેનકાંડ કેસમાં આજીવન કેદની સજા પામેલા આઠ દોષિતો જામીન આપ્યા હતા અને ચાર દોષિતોને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો....
ગુજરાતના કેટલાંક વિસ્તારમાં છેલ્લાં 30 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. અમુક વિસ્તારોમાં 200મીમીથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં છેલ્લાં બે દિવસમાં વરસાદ સંબંધિત...
પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્તવિધિથી ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ભવ્યાતિભવ્ય મહોત્સવ...
ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે મે મહિનામાં ગરમીનો સ્થગિત થયેલો રાઉન્ડ ગયા સપ્તાહે ફરી ચાલુ થયો હતો. અમદાવાદમાં શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ સતત ત્રણ...
ગોધરા રમખાણો દરમિયાન બિલ્કીસ બાનુ પર ગેંગરેપ અને તેના પરિવારના સભ્યોની હત્યાને "ભયાનક" કૃત્ય ગણાવતા સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાત સરકારને સવાલ કર્યો હતો કે ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ સુધી ચૂંટણી પ્રચાર કરવા માટે બુધવાર, પહેલી મેએ ગુજરાતમાં આવી પહોંચ્યા હતાં. ગુજરાતમાં સાત મેએ લોકસભાની 25 બેઠકો પર...