ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસથી મોત અને તેના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આ વાયરસથી અત્યાર સુધી 36 બાળકોના મોત થયા હોવાની...
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં બુધવાર 24 જુલાઇની વહેલી સવારથી મુશળધાર વરસાદને પગલે ઘણી નદીઓ અને ડેમ ઓવરફ્લો થતાં અનેક ગામડાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી...
ગુજરાતના સૌરાષ્ટ્ર સોમવાર સતત ચોથા દિવસે ભારે વરસાદ ચાલુ રહેતા અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. સુરત...
ગુજરાતમાં સોમવાર, 22 જુલાઈ સુધીમાં મોસમનો સરેરાશ ૩૮.૨૮ ટકા વરસાદ થયો હતો. અલબત્ત, અડધાથી વધુ ભાગમાં ૨૦થી ૪૦ ટકા જેટલો જ વરસાદ ચિંતા ઉપજાવી...
ભુતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડા પ્રધાન શેરિંગ તોબગે સોમવારે સવારે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત માટે ભુતાનથી સીધા ગુજરાતના વડોદરા એરપોર્ટ પર...
ગુજરાતના સૌરાષ્ટ્ર રવિવાર સતત ચોથા દિવસે ભારે વરસાદ ચાલુ રહેતા અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું  અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. પોરબંદર...
ગુજરાતમાં ચાંદીપુરા નામના ખતરનાક વાયરસનો ચિંતાજનક હદે ફેલાવો થઈ રહ્યો છે. રાજ્યમાં 10 જુલાઇથી 17 જુલાઇ દરમિયાન આ વાયરસથી ઓછામાં ઓછા 15 બાળકોના મોત...
H-1B
વિદ્યાર્થીઓના ભારે વિરોધ પછી ગુજરાત સરકારે મંગળવારે સરકાર સંચાલિત ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની કોલેજોમાં મેડિકલ અભ્યાસક્રમ માટે ફીમાં કરેલા તોતિંગ વધારાને...
ગુજરાતમાં 10 જુલાઈથી 15 જુલાઇ વચ્ચે  શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે છ બાળકોના મોત થયા હતા અને વાવયરસના કેસની સંખ્યા વધી 12 થઈ હતી. સાબરકાંઠા...
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર સોમવાર, 15 જુલાઇની વહેલી સવારે આણંદ નજીક પુરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રક ત્યાં ઊભેલી બસ સાથે ધડાકાભેર અથડાતાં છ...