શારદીય નવરાત્રિનો બુધવાર, ત્રીજી ઓક્ટોબરથી શુભારંભ થયો હતો. નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લીન થશે અને ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. શક્તિના વિવિધ સ્વરૂપ પ્રત્યે કૃતજ્ઞતા-ભક્તિભાવ...
ભારતમાં રામલીલા, ગરબા, દાંડિયા અને દશેરા સહિતના દસ દિવસીય નવરાત્રિ ઉત્સવોથી રૂ. 50,000 કરોડથી વધુનો બિઝનેસ થાય તેવી શક્યતા છે, એમ ટ્રેડર્સ બોડી કોન્ફેડરેશન...
ગુજરાતમાં વિદાય લેતા પહેલા મેઘરાજાએ ગત સપ્તાહ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોને ઘમરોળ્યાં હતાં. 30 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં સિઝનનો વિક્રમજનક 137 ટકા વરસાદ નોંધાયો હતો....
ગુજરાતમાં વિદાય લેતા પહેલા મેઘરાજા છેલ્લાં ત્રણ દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોને ઘમરોળી રહ્યાં છે. 27 સપ્ટેમ્બરે સવારે છ વાગ્યે પૂરી થતાં 24 કલાક દરમિયાન...
ચોમાસાની વિદાય પહેલા મેઘરાજાએ 25-26 સપ્ટેમ્બરે વડોદરા, સુરત, અમદાવાદ સહિતના અનેક વિસ્તારોને ઘમરોળ્યા હતાં. વડોદરામાં 25 સપ્ટેમ્બરે સાંજે 110 કિમીની ઝડપે પવન સાથે વરસાદ...
દેશભરમાં 7 સપ્ટેમ્બર ગણેશ ચર્તુર્થીથી શરૂ થયેલો ગણેશોઉત્સવનું ગણેશ વિસર્જન સાથે અનંત ચૌદશ એટલે 17 સપ્ટેમ્બરે સમાપન થયું હતું. નવ દિવસ સુધી પૂર્જા અર્ચના...
ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હતાં. તેમણે 13 સપ્ટેમ્બર, 2021ના રોજ શપથ લીધા હતા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં...