વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં વાળીનાથ ધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે...
ગુજરાતમાં યાત્રાધામોના વિકાસ અને વિવિધ સુવિધા ઊભી કરવા માટે રાજ્ય સરકારે બુધવારે રૂ.૩૩૪ કરોડના ૬૪ પ્રોજેક્ટ મંજૂર કર્યા હતા. આ પ્રોજેક્ટ્સ હેઠળ અંબાજી, દ્વારકા,...
ગુજરાતમાં ઝેરી આયુર્વેદિક સીરપકાંડમાં 3 ડિસેમ્બરે વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક વધીને છ થયો હતો. રાજ્યમાં દારૂબંધી હોવાના કારણે આયુર્વેદિક સીરપનું લેબલ લગાવીને...
નાગરિકો અને બિલ્ડર્સના ભારે વિરોધ પછી ગુજરાત સરકારે સ્થાવર મિલકત માટેની જંત્રીના દરને બમણા કરવાના નિર્ણયને 15 એપ્રિલ સુધી મોકૂફ રાખ્યો હતો. આમ આશરે...
ગુજરાતમાં રવિવારે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યના કુલ 252માંથી 218 તાલુકામાં 1થી 8 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો અને...
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગયા સપ્તાહે ભારે વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાઇ હતી. ખાસ કરીને 21 જૂલાઈએ જુનાગઢમાં ગણતરીના કલાકમાં 10 ઇંચ...
સરકારી ભરતી પરીક્ષાઓમાં પેપર લીક થવાની ઘટનાઓને રોકવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત વિધાનસભાએ ગુરુવારે સર્વાનુમતે એક વિધેયક પસાર કર્યું હતું, જેમાં આવી ગેરરીતિઓ માટે 10...
ગાંધીનગર નજીક આવેલા ગિફ્ટી સિટીમાં દારુબંધીને હળવી કર્યા પછી ગુજરાત સરકારે ગુરુવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા, રણોત્સવ સહિતના પ્રવાસન સ્થળો પર દારુબંધીને હળવી કરવાનો...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય પછી ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ચાલુ રહેશે અને...
દલિત નેતા અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગુરુવારે મત ગણતરીના પ્રારંભિક તબક્કામાં પાછળ રહ્યાં પછી પણ તેમની વડગામ વિધાનસભા બેઠક જાળવી રાખી છે....