કાશ્મીરના પહેલગામમાં મંગળવાર, 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાં ગુજરાતના પણ ત્રણ પ્રવાસીઓ હતાં. તેમના મૃતદેહોને બુધવારની રાત્રે ગુજરાતમાં ગુજરાતમાં લાવવામાં...
કાશ્મીરના પહેલગામમાં મંગળવાર, 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાં ગુજરાતના પણ ત્રણ પ્રવાસીઓ હતાં. તેમના મૃતદેહોને બુધવારની રાત્રે ગુજરાતમાં લાવવામાં આવશે. પત્રકારો...
કાશ્મીરના પહેલગામ શહેર નજીક એક લોકપ્રિય પર્યટન સ્થળ પર મંગળવારે બપોરે ત્રાસવાદીઓ કરેલા ઘાતક હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા હતાં. મૃતકોમાંથી 3...
સુરત શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં આપઘાતના ૧,૮૬૬ કેસ નોંધાયા છે. ઘરેલું ઝઘડાઓ લોકોના આત્યંતિક પગલું ભરવાનું સૌથી મોટું કારણ રહ્યું હતું. લાંબી બીમારી અને...
વિશ્વની બે આર્થિક મહાસત્તા અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને કારણે મંદીનું જોખમ ઊભું થયું છે ત્યારે સેફ હેવન તરીકે સોનાની ખરીદીમાં જોરદાર વધારો થયો...
અમદાવાદ વકફ બોર્ડની પ્રોપર્ટીનું ખોટી રીતે 17 વર્ષ સુધી ભાડુ વસૂલ કરવા બદલ રવિવારે પાંચ વ્યક્તિઓની ધરપકડ કરાઈ હતી. આ આરોપીએ પોતાની ઓળખ ટ્રસ્ટી...
Indian American convicted in Lumentum insider trading case
ખાનગી કંપનીને સરકારી જમીન ફાળવવામાં ગેરરીતિ અંગેના 2011ના એક કેસમાં કચ્છ જિલ્લાની એક કોર્ટે શનિવારે ભૂતપૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને પાંચ વર્ષની સખત કેદની...
"મારે બીજા લોકોની જેમ આ ઉંમરે નકારાત્મકતાના સહારે નથી રહેવું, દુનિયા ખૂબ સુંદર છે અને મારે આ સુંદર દુનિયામાં મન ભરીને જીવવું છે!" આ...
ગુજરાતના 18 હેરિટેજ સ્થળોની 2024માં દેશ વિદેશના આશરે 36.95 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આ સ્થળોમાંથી યુનેસ્કોની ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટ્સેની ૧૨.૮૮ લાખથી વધુ...
Five people died after being crushed under the tires of a bus in Kalol
ગુજરાતના પાટણ જિલ્લામાં ગુરુવારે રાજ્ય પરિવહન નિગમની બસ સાથે ઓટોરિક્ષા અથડાતાં ઓટોરિક્ષામાં મુસાફરી કરી રહેલા છ લોકોના થયાં હતાં. સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ સમી-રાધનપુર...