વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર 11 જાન્યુઆરીએ રાજકોટ શહેરમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન...
ગુજરાતના સોમનાથમાં જાહેર સભા સંબોધવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે કે સ્વતંત્રતા પછી સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો વિરોધ કરનારી શક્તિઓ હજી પણ આપણી...
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર ખાતે ઉજવાઈ રહેલા સોમનાથ સ્વામિભાન પર્વના ભાગરૂપે રવિવાર, 11 જાન્યુઆરીએ આ ઐતિહાસિક મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન...
સોમનાથ મંદિર પરિસરમાં શનિવારે રાત્રિના આકાશમાં ભગવાન શિવ અને શિવલિંગની વિશાળ છબીઓ અને સોમનાથ મંદિરનું 3D ચિત્રણ સહિત અનેક આયોજિત થીમ આધારિત રચનાઓ દર્શાવતો...
જર્મનીના ચાન્સેલર ફ્રેડરીચ મર્ઝ 12 જાન્યુઆરીથી બે દિવસ ભારતની મુલાકાતે જશે. તેઓ તેમના પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરશે. સાબરમતી આશ્રમ ખાતે વડાપ્રધાન તેમનું સ્વાગત કરશે....
ગૂગલ પર ભારતીયો દ્વારા સૌથી વધુ સર્ચ કરાયેલા ટોચના 10 સ્થાનોમાં સોમનાથનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 2025માં સોમનાથની સોશ્યલ મીડિયા ઇમ્પ્રેશન 1.37 અબજને...
વર્ષ 2026માં મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિર પર 1026માં કરવામાં આવેલા પ્રથમ આક્રમણના હજાર વર્ષ પૂર્ણ થશે. આજે એક હજાર વર્ષ પછી પણ સોમનાથ...
ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. આ વર્ષે અમદાવાદમાં...
ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગુરુવાર રાત્રે અને શુક્રવાર બપોર દરમિયાન 2.6થી 3.8ની તીવ્રતાના ભૂકંપના ઓછામાં ઓછા 12 આંચકા આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ખાસ કરીને...
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર નજીક આવેલા ઐતિહાસિક સોમનાથ મંદિરમાં ગુરુવારે રાજ્ય અને કેન્દ્રીય પ્રધાનોની હાજરીમાં ચાર દિવસીય 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો પ્રારંભ થયો...













