બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શુક્રવાર, 30 જાન્યુઆરી 2026થી ત્રણ દિવસની 51 શક્તિપીઠ પરિક્રમાનો ભવ્ય પ્રારંભ થયો હતો. સવારે 9:30 કલાકે ભવ્ય પાલખી યાત્રા...
ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખી (ટેબ્લો)એ સતત ચોથી વખત પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.આ ઝાંખીની થીમ 'સ્વદેશી-આત્મનિર્ભરતા-સ્વતંત્રતાનો મંત્ર: વંદે માતરમ'...
અમદાવાદમાં 12 જૂન 2025ના એર ઇન્ડિયા પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અમેરિકાના એવિયેશન સેફ્ટી કેમ્પેનર સંગઠનને ચોંકાવનારો દાવો કર્યો હતો કે આ દુર્ઘટનાગ્રસ્ત વિમાન અગાઉથી ટેકનિકલ...
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સોમવારે નવા બનેલા વાવ-થરાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક દિવસની રાજ્યસ્તરીય ઉજવણીમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. માલુપુરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા...
ગુજરાતના કચ્છમાં 26 જાન્યુઆરી 2001ના ભયાનક ભૂકંપના 25 વર્ષ પૂરા થયા છે ત્યારે રાજ્યભરમાં મૃત્યું, પીડા, હિંમત અને પુનર્નિર્માણની અનેક યાદો તાજી થઈ હતી....
જમ્મુ કાશ્મીર-હિમાચલના પહાડી વિસ્તારોમાં વ્યાપક બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદના એક દિવસ પછી સમગ્ર ઉત્તર ભારતમાં બર્ફિલા પવનોથી તાપમામનો પારો ગગડ્યો હતો. ગુજરાતમાં પણ...
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલની રિવોલ્વરથી થયેલા ફાયરિંગમાં તેમના પત્નીનું મોત થયું હતું. પત્નીના મોત પછી યશરાજસિંહ ગોહિલે પણ રિવોલ્વરથી પોતાને ગોળી...
અમરેલીની કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં નાઇજીરીયન મહિલાને સાયબર ફ્રોડના આરોપમાં સાત વર્ષની કેદની મહત્તમ સજા અને દંડ ફટકાર્યો છે. તેણે અમરેલીના શખ્સ સાથે ઇન્સ્ટાગ્રામ...
અમેરિકામાં વિમાન સલામતી માટે કાર્યરત-ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી (FAS) દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ગત વર્ષે 12 જૂનના રોજ અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલ એર...
નવરચિત વાવ-થરાદ જિલ્લામાં તા.૨૬ જાન્યુઆરીના રોજ ૭૭મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી યોજાનાર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર આ મહત્વપૂર્ણ...













