વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતમાં વસ્તી ગણતરી 2026નો પ્રથમ તબક્કાનો પહેલી એપ્રિલથી પ્રારંભ થશે. 30 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ પ્રથમ તબક્કામાં મકાનોની ગણતરી...
આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની આગામી પેટાચૂંટણી માટે શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ હર્ષદ ગોવિંદભાઈ પરમારને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતાં. હર્ષદ પરમાર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાતની મુલાકાત લેશે. એક દિવસની આ મુલાકાત દરમિયાન મોદી ગાંધીનગર નજીકના કોબા ખાતે એક જૈન સંગ્રહાલય અને સાણંદમાં સેમિકન્ડક્ટર...
ગુજરાત અને રાજસ્થાનના વન વિભાગ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII)ના સંયુક્ત પ્રયાસોથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અભૂતપૂર્વ સફળતા મળી...
ભારતની રાજધાની દિલ્હી ખાતેના વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ખાતે BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના પવિત્ર કરકમળોથી તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી (ભગવાન સ્વામિનારાયણ)ની 108...
ગુજરાતમાં ગુરુવાર, 26 માર્ચે રંગબેરંગી શોભા યાત્રાઓથી લઈને યુવા-સંચાલિત નવીન કાર્યક્રમો મારફત રામ નવમીની ઉત્સાહથી ઉજવણી કરાઈ હતી. વિવિધ શહેરોમાં "જય શ્રી રામ"ના નારા...
ગુજરાત સરકારે બુધવાર, 25 માર્ચે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં સંકટ હોવા છતાં રાજ્યમાં ઇંધણની કોઈ અછત નથી. સરકારે સંગ્રહખોરી અને કૃત્રિમ અછત ઊભી...
મહારાષ્ટ્રના વનપ્રધાન ગણેશ નાઈકે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે રિલાયન્સ ફાઉન્ડેશનને ગુજરાતના જામનગરમાં આવેલા તેમના વનતારા કેન્દ્રમાં દીપડાઓને સમાવવા માટે અનુરોધ કર્યો હતો અને...
ગુજરાત વિધાનસભાએ મંગળવાર, 24 માર્ચે સાત કલાકની લાંબી ચર્ચા પછી ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા, 2026’ બિલને મંજૂરી આપી હતી. આ બિલમાં તમામ ધર્મના લોકો...
મધ્ય એશિયામાં સંઘર્ષને કારણે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાના ભયને કારણે ગુજરાતના અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં સોમવારે પેટ્રો પંપો પર લાંબી લાંબી કતારો લાગી...













