ક્રેશ
અમદાવાદમાં ગત વર્ષે 12 જુનના રોજ એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા. આ ઘટના માટે પાયલટની ઇરાદાપૂર્વકની કામગીરી જવાબદાર માનવામાં આવી...
મહંત સ્વામી
વડોદરાના અટલાદરામાં સોમવાર, 2 ફેબ્રુઆરી 2026ના રોજ BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92માં જન્મ જયંતિ મહોત્સવની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી....
પ્રોપર્ટી
કેન્દ્રીય બજેટ 2026માં બિન-નિવાસી ભારતીયો માટે ભારતમાં પ્રોપર્ટી વેચાણના સોદાના ટેક્સ પાલનના નિયમ સરળ બનાવવાની દરખાસ્ત કરાઈ છે. હવેથી એનઆરઆઇની પ્રોપર્ટી ખરીદવા માટે નિવાસી...
કેન્દ્રીય નાણાપ્રધાન રજૂ કરેલા કેન્દ્રીય બજેટને આવકારતા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રવિવારે જણાવ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે જાહેર કરાયેલા પ્રોત્સાહથી રાજ્યના ઉત્પાદન ક્ષેત્રને...
અમદાવાદ જિલ્લામાં મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન નીચેની મેટ્રો ટનલ પર 100 મીટર લાંબા સ્ટીલનું પુલ નિર્માણ પૂરું થયું છે. રાજ્યમાં આયોજિત કુલ...
કચ્છ જિલ્લામાં આવેલ 'છારી ઢંઢ પક્ષી અભયારણ્ય'ને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે...
રેલ
ભારતની લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) અને ડીઝલથી સંચાલિત ડ્યુઅલ ફ્યુઅલની સુવિધા ધરાવતી પ્રથમ રેલવેનું તાજેતરમાં અમદાવાદ ખાતે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મંડળના...
જૂનાગઢ
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ શુક્રવારે જણાવ્યું હતું કે જૂનાગઢનો 'મીની કુંભ' તરીકે ઓળખાતો આ વર્ષેનો મહાશિવરાત્રી મેળો સૌથી મોટો અને સૌથી યાદગાર બની...
શક્તિપીઠ
બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શુક્રવાર, 30 જાન્યુઆરી 2026થી ત્રણ દિવસની 51 શક્તિપીઠ પરિક્રમાનો ભવ્ય પ્રારંભ થયો હતો. સવારે 9:30 કલાકે ભવ્ય પાલખી યાત્રા...
પ્રજાસત્તાક
ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખી (ટેબ્લો)એ સતત ચોથી વખત પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.આ ઝાંખીની થીમ 'સ્વદેશી-આત્મનિર્ભરતા-સ્વતંત્રતાનો મંત્ર: વંદે માતરમ'...