ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયત પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ 29 એપ્રિલના રોજ ચંડોળા તળાવ વિસ્તાર નજીક આશરે 2,000 ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે મેગા ડિમોલિશન...
ગુજરાતમાં બાંગ્લાદેશ ઘૂસણખોરીને શોધી કાઢવા માટેનું મેગા ઓપરેશન ચાલુ કર્યા પછી પોલીસે સોમવાર સુધીમાં આશરે 6,500 શંકાસ્પદોને અટકાયતામાં લીધા હતાં. આમાંથી 450 લોકો બાંગ્લાદેશના...
ગુજરાતમાં 27 એપ્રિલથી કાળઝાળ ગરમીનો દોર ફરી ચાલુ થયો હતો. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં ગરમીનો યલો અને ઓરેન્જ એલર્ટ જારી...
ગુજરાતમાં પોલીસે ગેરકાયદે રીતે વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન અંતર્ગત શુક્રવારે એક જ રાત્રિમાં અમદાવાદમાંથી...
ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ શુક્રવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને રાજ્યના દરેક જિલ્લાની પોલીસે 27 એપ્રિલની સમયમર્યાદા પહેલાં ભારત છોડવાનો આદેશ...
કાશ્મીરના પહેલગામમાં મંગળવાર, 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાં ગુજરાતના પણ ત્રણ પ્રવાસીઓ હતાં. તેમના મૃતદેહોને બુધવારની રાત્રે ગુજરાતમાં ગુજરાતમાં લાવવામાં...
કાશ્મીરના પહેલગામમાં મંગળવાર, 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાં ગુજરાતના પણ ત્રણ પ્રવાસીઓ હતાં. તેમના મૃતદેહોને બુધવારની રાત્રે ગુજરાતમાં લાવવામાં આવશે.
પત્રકારો...
કાશ્મીરના પહેલગામ શહેર નજીક એક લોકપ્રિય પર્યટન સ્થળ પર મંગળવારે બપોરે ત્રાસવાદીઓ કરેલા ઘાતક હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા હતાં. મૃતકોમાંથી 3...
સુરત શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં આપઘાતના ૧,૮૬૬ કેસ નોંધાયા છે. ઘરેલું ઝઘડાઓ લોકોના આત્યંતિક પગલું ભરવાનું સૌથી મોટું કારણ રહ્યું હતું. લાંબી બીમારી અને...
વિશ્વની બે આર્થિક મહાસત્તા અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને કારણે મંદીનું જોખમ ઊભું થયું છે ત્યારે સેફ હેવન તરીકે સોનાની ખરીદીમાં જોરદાર વધારો થયો...