ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષ બાદ નાગરિક ઉડાન સંચાલન માટે બંધ કરાયેલા ગુજરાતના સાત સહિત ભારતના કુલ 32 એરપોર્ટને નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓએ...
ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧૦ મેના રોજ ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ આ વર્ષે ‘પક્ષી-મૈત્રીપૂર્ણ શહેરો અને...
ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો ૧૬મો વસ્તી અંદાજ-૨૦૨૫ આજ તા.૧૦ થી...
ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી....
પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી સ્થિતિેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે શુક્રવાર, 9મેએ તમામ કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરી હતી. સાવચેતીના પગલાં તરીકે સરકારે 15મે...
પાકિસ્તાનના સશસ્ત્ર દળોએ ગુરુવારે રાત્રે અને શુક્રવારની વહેલી સવારે પશ્ચિમ ભારતના સરહદી વિસ્તારો પર ડ્રોન અને અન્ય દારૂગોળોનો ઉપયોગ કરીને હુમલા કર્યા હતા. જોકે...
ભારતના વિવિધ શહેરો પર પાકિસ્તાનના નિષ્ફળ હુમલા વચ્ચે ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષામાં વધારો કરાયો હતો અને સરકારે પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરી હતી. રજા...
અમેરિકામાં કથિત રીતે ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસમાં મહેસાણાનો એક પરિવાર સાન ડિએગોના દરિયાકાંઠે હોડી પલટી ખાઈ જતાં ડુબ્યો હતો. આ દુર્ઘટનામાં પરિવારના એક બાળકનું...
પાકિસ્તાનને ગુજરાતના કચ્છમાં લશ્કરી થાણા પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યો હતો. કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદની...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ ગુરુવાર, 8 મેએ 2025 માટે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું હતું. ધોરણ 12ની જેમ ધો.10માં 83.08...