ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે સોમવાર, 3 માર્ચની સવારે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ગીર વન્યજીવ અભયારણ્ય ખાતે લાયન...
જાણીતા કથાકાર મોરારીબાપૂ સામે ભગવાન કૃષ્ણ અને તેમના ભાઈ બલરામ અને પરિવારજનો અંગે ટિપ્પણી કરવાનો વીડિયો વાયરલ થયા બાદ ચોમેરથી વિરોધ ઉઠયો છે અને...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીને સોમવારે ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં 85 કિલોગ્રામ ચાંદીથી તોલવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાને આ ચાંદી ગૌશાળાઓના કલ્યાણ માટે દાનમાં આપી હતી....
કોરોનાના પ્રકોપમાં ફરી વધારાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 18 માર્ચ 2021થી શહેરના બાગ-બગીચા, પ્રાણી સંગ્રહાલય, કાંકરિયા તળાવ બંધ રાખવાનો બુધવારે નિર્ણય કર્યો હતો. તેનાથી...
હવામાનની આગાહી કરતી અગ્રણી ભારતીય કંપની સ્કાઈમેટના જણાવ્યા અનુસાર આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની ધારણા છે. આગામી જૂન-જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર એ ચાર મહિના દરમિયાન સરેરાશ...
ગુજરાતમાં શનિવારે કોરોના વાઇરસના નવા કેસો ચાલુ વર્ષના સૌથી વધુ નોંધાયા બાદ સરકારે હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી માટે રવિવારે આકરા નિયંત્રણો લાદ્યા હતા. લોકોની મર્યાદિત...
An award ceremony and music festival will be held in Talgajarda on the occasion of Hanuman Jayanti.
ભાવનગર જિલ્લાના તલગાજરડામાં શ્રી ચિત્રકૂટધામ ખાતે પૂજ્ય મોરારિબાપુની સંનિધિમાં ૪થી ૬ એપ્રિલ દરમ્યાન શ્રી હનુમાન જન્મોત્સવ ઉજવાશે. પ્રતિવર્ષ યોજાતા આ કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે...
ગુજરાતમાં ફટાકડા ફોડવાને બાબતે રાજ્ય સરકાર દ્વારા રવિવારે જાહેરનામું બહાર પાડી સુપ્રીમ કોર્ટના જાહેરનામાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જાહેરનામાનો અમલ 9 નવેમ્બરથી...
ગુજરાતના શિક્ષણ પ્રધાન પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોના રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યો હતા. આજે વડોદરાના મહિલા ધારાસભ્ય મનિષા વકીલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી...
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડૉ. હિતેન્દ્ર પટેલના નામની બુધવારે જાહેરાત...