પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલા ગુજરાતી માછીમારો વાઘા બોર્ડરથી સોમવારે વહેલી સવારે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. વડોદરા ખાતે માછીમારોનું પ્રધાન રાઘવજીભાઇ પટેલ સહિતના આગેવાનોએ...
ગુજરાત સરકારની ત્રણ દિવસની 'ચિંતન શિબિર'નો ગુરુવાર, 21 નવેમ્બરે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ શહેરમાં પ્રારંભ થયો હતો. સરકારની 11મી ચિંતન શિબિરનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર...
વિપક્ષ કોંગ્રેસે ગુરુવારે ગુજરાતમાં આંકડા સંગ્રહ ધારા 2008 હેઠળ "જાતિ આધારિત વસ્તી ગણતરી" કરવાની માંગ કરી હતી, જોકે રાજ્યની ભાજપ સરકારે આ માંગને નકારી...
આણંદમાં એક પરિણિત મહિલા પર કથિત રેપ કરવાના આરોપમાં ભાગતા ફરતા ભાજપના કાઉન્સિલર દિલીપ ઉર્ફે દિપુ પ્રજાપતિની પોલીસે આખરે ધરપકડ કરી હતી. રેપના કેસ...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 580 કેસ સાથે 'કોરોના વિસ્ફોટ' થયો છે. એક દિવસના ગાળામાં ગુજરાતમાં કોરોનાના નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે. આ સાથે...
ગુજરાતમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1,495 નવા કેસ નોંધાયા હતા અને 13 વ્યક્તિના મોત થયા હતા. રાજ્યમાં કુલ 1167 દર્દીઓ સાજા થયા હતા,...
રાજકોટમાં ધોરણ 8 માં અભ્યાસ કરતી 14 વર્ષની છોકરીનું તેની શાળામાં અચાનક પડી જવાથી મૃત્યુ થયું હતું, તેના પરિવારજનોએ દાવો કર્યો હતો કે બાળકીનું...
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના રહેવાસી યુવક સાથે અમેરિકાની યુવતીએે હિંદુ વિધિથી લગ્ન કર્યાં છે. તાલાલાના બલદેવ આહીર અને અમેરિકાની એલિઝાબેથ ફેસબુક મારફતે એકબીજાના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 30 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતીના દિવસે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ભૂલભુલૈયા ગાર્ડન અઅને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ...
ગુજરાતમાં મંગળવાર દિવસભર અને રાત્રે માવઠાથી જનજીવન ખોરવાયું હતું તેમજ જુદા જુદા જિલ્લામાં 19 લોકોના મોત થયા હતા. રાજ્યના 103 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં...
















