મહાશિવરાત્રીના પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા. તેમણે પોતાના પુત્ર આકાશ સાથે શિવજીની પૂજા અને અર્ચના...
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી ગુજરાતમાં તાઉ’ તે વાવાઝોડાને પરિણામે ઉભી થયેલી પરિસ્થિતિ અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાના ગામો-વિસ્તારોમાં થયેલ નુકશાન, તારાજીની જાત માહિતી...
અમદાવાદથી મુંબઈ સુધીની બુલેટ ટ્રેન સેવાલ 2026થી શરૂ થવાની છે. ત્યારે હવે અમદાવાદથી દિલ્હીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામગીરી ચાલુ કરવામાં આવી છે. આનાથી અમદાવાદથી દિલ્હી...
ગુજરાતમાં 10 જુલાઈથી 15 જુલાઇ વચ્ચે  શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે છ બાળકોના મોત થયા હતા અને વાવયરસના કેસની સંખ્યા વધી 12 થઈ હતી. સાબરકાંઠા...
એફબીઆઇના ડાયરેક્ટર તરીકે અમેરિકાની સેનેટે કાશ પટેલની નિયુક્તિને ગુરુવારે બહાલી આપી હતી. આની સાથે કાશ પટેલ અમેરિકાની આ અગ્રણી તપાસ એજન્સીના પ્રથમ ભારતીય મૂળના...
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ ક્વોડ (એટીએસ) અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે રવિવાર (25 એપ્રિલ)એ કચ્છ જિલ્લાના જખૌ દરિયાકાંઠે નવ પાકિસ્તાનની નાગરિકોની ધરપકડ કરી હતી અને તેમની...
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાત રાજ્યના પ્રધાનમંડળના સભ્યો અને વિધાનસભા અધ્યક્ષ, મુખ્ય દંડક સહિત સૌએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં શનિવારે સવારે રામલલ્લાનાં દર્શન...
સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગરમાં “સ્ટેટ ઓફ ધી આર્ટ” સરદાર પટેલ ઝુલોજિકલ પાર્ક (જંગલ સફારી)નું નિર્માણ કરવામાં આવ્યુ છે. જંગલ સફારી એ માત્ર પ્રાણી-સંગ્રહાલય નથી...
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના પ્રવાસે આવવાના સંકેત વચ્ચે સરકારે રાજયમાં અમેરિકી કોન્સ્યુલેટ સ્થાપવા માટે પણ દરખાસ્ત મુકી છે. આ માટે અમેરિકા સમક્ષ માંગ...
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સંબોધન કરતા...