ચીનમાં હાહાકાર મચાવનારા ઓમિક્રોન સબવેરિયન્ટ BF.7ના ભારતમાં 22 ડિસેમ્બર સુધી કુલ ચાર કેસ નોંધાયા હતા આમાંથી એક પણ કેસ હાલમાં એક્ટિવ નથી. જુલાઈ, નવેમ્બરમાં...
Devotees throng the temples on Chaitri Navratri
આરાશુરી અંબાજી મંદિરમાં આગામી તા. 27 થી તા. 4-9ના સમયગાળા દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેળો આવે છે. જેમાં અંદાજે 25 લાખ ઉપરાંતના યાત્રાળુઓ ગુજરાત તથા...
અમેરિકા-મેક્સિકો વચ્ચેની દિવાલ કુદવાના પ્રયાસમાં ગાંધીનગર જિલ્લાના એક વ્યક્તિના કથિત મોતની ગુજરાત પોલીસે તપાસ કરી છે. આ વ્યક્તિએ ટ્રમ્પ વોલ તરીકે ઓળખાતી દિવાલ કુદીને...
Kejriwal promised a corruption-free government in Gujarat
ગુજરાતના વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે વચન આપ્યું હતું કે જો તેમનો પક્ષ...
મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે અમદાવાદ એરપોર્ટ પર નવા 22 ચેક-ઈન કાઉન્ટર અને ચાર એરોબ્રિજ બનાવવાની યોજના ઘડવામાં આવી છે. આ યોજના મુજબ એરપોર્ટ...
ગુજરાતના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં શનિવારે 8 થી 14 વર્ષની વયના ચાર બાળકોનું ગામના તળાવમાં ડૂબી જવાથી મોત થયું હતું અને એક બાળક લાપતા...
ગુજરાતમાં કોરોનાની રફ્તાર દિવસેને દિવસે વધી રહી છે. સંક્રમણનો આંકડો દરરોજ ચોંકાવનારો આવે છે. મહાનગરોની સાથે સાથે નાના શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ...
Court summons Kejriwal to appear in Gujarat University Badnakshi case
ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા બદનક્ષીના કેસમાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે શનિવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને 23મેએ કોર્ટમાં...
64-year-old priest of Pennsylvania gurdwara arrested on charges of child abuse
ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ ક્વોડ (એટીએસ)એ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ જાહેર થયેલા ચાર ત્રાસવાદીઓની ધરપકડ કરી છે, એમ એટીએસએ મંગળવારે જણાવ્યું હતું. અબુ...
શ્રી સોમનાથ ટ્રસ્‍ટની ટ્રસ્‍ટી મંડળની ૧૨૧મી બેઠકᅠવડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના અધ્‍યક્ષ પદે શુક્રવારે ગાંધીનગરમાં યોજાઈ હતી. શ્રી સોમનાથ ટ્રસ્‍ટના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી ભવિષ્‍યએ...