વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનો પ્રારંભ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે રાત્રે કરાવ્યો હતો. તેમણે
સૌ કલા સાધકો, કલા રસિકો અને વડનગરવાસીઓને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન...
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના મંગળવારે થયેલી મતગણતરીના પ્રારંભિક સંકેત મુજબ મહાનગરમં ભાજપનો ભગવો લહેરાઈ જશે શકે છે. રાજ્યના પાટનગરનાી 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપ...
ગુજરાતમાં પહેલી વા૨ બ્રહ્મસમાજ માટે બ્રહ્મ હેલ્થ કાર્ડ લોન્ચ ક૨વામાં આવશે જેના દ્વારા માંદગીના સમયમાં બ્રહ્મસમાજના નાગિ૨કોને હોસ્પિટલ, મેડિસિન સહિત જુદી-જુદી આ૨ોગ્ય સેવાઓમાં રાહત...
અમદાવાદ ખાતેના સાયન્સ સિટીમાં નવીનીકરણ પામેલા આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે લોકાર્પણ કર્યું હતું.
૨૦૦૫માં સાયન્સ સિટી ખાતે ૧૦,૦૦૦ ચોરસ...
ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ખાતે લાભ પાંચમના દિવસે ગણપતિદાદાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ફટાકડાની જ્વાળાથી ગેસના ફુગ્ગા ફુટતા ઓછામાં 30 વ્યક્તિ દાઝી ગયા હતા. એક સાથે...
રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ ત્રણ કેસ સામે આવતા રાજ્યમાં કોરોનાના કુલ 58 દર્દીઓ થયા છે. જેમાંથી પાંચના...
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેર મચાવી રહ્યો છે. રાજ્યમાં આ ખતરનાક વાયરસથી 21 બાળકોના મોત થયા હોવાની આશંકા છે. વાયરસના કુલ 35 શંકાસ્પદ કેસ નોંધાયા...
ગુજરાતના નાણાપ્રધાન નીતિન પટેલે બુધવાર, 3 માર્ચે રાજ્યનું 2021-22ના વર્ષનું રૂ.2.27 લાખ કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું. બજેટમાં કોરોના...
મોરબી હોનારત અંગે ભારતના પ્રેસિડન્ટ દ્વૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓએ દુઃખ કર્યું હતું. પ્રેસિડન્ટ મુર્મુએ ટ્વિટમાં લખ્યું...
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટેનું મતદાન 7મી મેના રોજ મતદાન પૂર્ણ થતાં રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ફરીથી ચર્ચામાં આવ્યા હતા. ગુજરાતમાં ચૂંટણી દરમિયાન...

















