કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના કારોબારી સભ્યોની સભા રવિવારે ઊંઝાના ઉમેશ્વર હોલ ખાતે યોજાઈ હતી. આ સભામાં અમદાવાદ જિલ્લાના દસક્રોઈના ભાજપના...
ટ્રમ્પ
વર્ષ 2004ના વિવાદાસ્પદ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં અમદાવાદ ખાતેની CBIની વિશેષ કોર્ટે બુધવારે મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે આ કેસમાં ત્રણ પોલીસ અધિકારીઓને ડિસ્ચાર્જ...
કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાને લીધે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે હવે એર ટ્રાફિક રાબેતા મુજબ થઇ રહ્યો છે. અમદાવાદ ખાતેથી વધુ પાંચ...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ/એપ્રિલ-2022માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ સોમવાર (6 જૂન)એ જાહેર થયું હતું. ધોરણ 10ની પરીક્ષાનું 65.18%...
સમયના ગર્ભમાં શું છુપાયેલું હોય છે તે આજ સુધી કોઇ પણ પારખી શક્યું નથી. કોઇ પણ વ્યક્તિ માત્ર સમયની કઠપૂતળી જ છે. સમય દ્વારા...
PM Narendra Modi in Surat
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવ નિર્માણ ભાવનગર બસ સ્ટેશન સહિત રૂ.817 કરોડથી વધારે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ રૂ.6,626 કરોડનાં પ્રોજેક્ટ્સનું...
Organized open day of Bharatiya Vidya Bhavan
ગુજરાતમાં નવરાત્રી દરમિયાન 200 લોકોની મર્યાદા સાથે શેરી ગરબાને મંજૂરી આપે તેવી શક્યતા છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નવરાત્રિ અંગે રવિવારે જણાવ્યું હતું...
ગુજરાતમાં થોડા સમયમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબર સુધી ગુજરાતમાં રૂબરુમાં અને વર્ચ્યુઅલ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે....
ગુજરાતમાં કેવડીયા નર્મદા ખાતે 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થશે. વડાપ્રધાન...
ગુજરાતના સુરત શહેરમાં છ માળની ઈમારત ધરાશાયી થવાથી રવિવારે મૃત્યુઆંક વધીને સાત થયો હતો. કાટમાળમાંથી વધુ છ મૃતદેહો રાત્રે મળી આવ્યાં હતા. આ બિલ્ડિંગના...