રામનવમીની શોભાયાત્રા દરમિયાન રવિવાર (10 એપ્રિલે)એ હિંમતનગર અને આણંદ જિલ્લાના ખંભાતમાં કેટલાંક અસામાજીક તત્વોએ રથયાત્રા પર પથ્થરમારો કરતો એક વ્યક્તિનું મોત થયું હતું અને...
ગુજરાતમાં કોરોનાની પકકડ દિનપ્રતિદીન મજબૂત થતી જાય છે.કેસો અને મૃત્યુદરમાં ઝાઝો ફરક પડયો નથી જેના કારણે લોકોની ય ચિંતા વધી છે.હજુય અમદાવાદ શહેરમાં રોજ...
ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં લોકડાઉન-૩નો કેટલીક છુટછાટો વચ્ચે શરૂ થયો છે ત્યારે હવે સુરતમાં વસતા અને હીરાના કારખાનામાં કામ કરતાં હજારો સૌરાષ્ટ્રવાસીઓને એમના વતન...
અદાણી એરપોર્ટ દ્વારા સંચાલન કરવામાં આવતા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટે ડોમેસ્ટિક ડિપાર્ચર માટે યુઝર ડેવલપમેન્ટ ફી (UDF) હાલના રૂ. 100થી વધારીને રૂ.703 કરવાની દરખાસ્ત કરી...
અમદાવાદમાં રવિવાર (10 જુલાઈ)ની સાંજે અને રાત્રે ધમાકેદાર આશરે 14 ઈંચથી વધુ વરસાદથી ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ભારે સોમવારે શહેરની શાળા-કોલેજો બંધ...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વાવાઝોડાની સ્થિતિ અંગે ગાંધીનગરમાં મંગળવારે સમીક્ષા બેઠક કર્યા બાદ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ કેટલાય વિસ્તારોમાં 150 કિમીની પ્રતિ કલાકે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દરિયામાં ડુબી ગયેલા ભગવાન કૃષ્ણના પ્રાચીન શહેર દ્વારકાના સ્થળે અરબી સમુદ્રમાં ડુબકી મારીને પાણીની અંદર પૂજા કરી હતી. ભગવાન કૃષ્ણ...
ગુજરાતમાં IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન)ના ક્લિનિકોને કારણે પુત્રની સરખામણીએ પુત્રીઓની સંખ્યા ઝડપથી ઓછી થઇ રહી હોવાના દાવા સાથે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે....
ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર 27 ઓગસ્ટે અમદાવાદમાં સાબરમતી નદી રિવરફ્રન્ટ ખાતે રૂ.74 કરોડના ખર્ચે બનાવાયેલા આઇકોનિક અટલ બ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું હતું....
ગુજરાતમાં સોમવારથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો તથા છેલ્લાં વર્ષના વિદ્યાર્થીઓ માટેની કોલેજોનો ફરી પ્રારંભ થયો હતો. કોરોના અંગેની સરકારની ગાઇડલાઇનનું પાલન...

















