ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદે–બનાવટી દવાના...
ગુજરાતની વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળ્યા હોવાનું માનવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાંચ રાજ્યોની...
ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરને આશરે 7 મહિનાના સમયગાળા બાદ 25મી ઓક્ટોબરથી ખુલ્લુ મુકાશે. કોરોના મહામારીને પગલે 19 માર્ચથી જ દર્શન, સત્સંગ વગેરે માટે...
રાજકોટ જીલ્લામાં પ્રકૃતિ સંરક્ષણ, પ્રયાવરણ જાળવણી, વન્ય જીવન બચાવ જાગૃતિ, પ્રદુષણ નિવારણ, સર્પ સંરક્ષણ, રક્તદજાન-ચક્ષુગદાન અને દેહદાનની સેવા સાથે સંકળાયેલા ગોંડલના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની સરહદ પર આવેલા ધરોઈ ડેમ ખાતે 45 દિવસના એડવેન્ચર ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મહોત્સવમાં...
ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા તેમજ ભાવનગર જેવા શહેરોમાં જાહેર રસ્તા પરથી ઈંડા અને નોન-વેજની લારીઓ હટાવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વિવાદાસ્પદ આદેશ આપવામાં આવ્યો...
ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની કેબિનેટે બુધવાર, 24 સપ્ટેમ્બરે રાજ્યના હાલના 21 તાલુકાઓમાંથી 17 નવા તાલુકાઓ બનાવવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી હતી. કેબિનેટે  નવા વાવ-થરાદ...
ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સોમવારે છ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. બીજી તરફ હવામાન વિભાગે 5 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ...
વિજયાદશમીની
ગુજરાત સહિત દેશભરમાં ગુરુવાર, 2 ઓક્ટોબરે રાવણ દહન અને શસ્ત્ર પૂજન સાથે વિજ્યાદશમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. અસત્ય પર સત્યના વિજયની પર્વની ઉજવણી...
જ્યારે ખેડામાં 88.19 ટકા વરસાદ નોંધાયો છે. આ સિવાય પંચમહાલ, છોટાઉદેપુર, અમદાવાદ, વડોદરામાં સિઝનનો 70થી 80 ટકા સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે. મહિસાગર અને...