અમદાવાદ જિલ્લાના માંડલમાં ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં મોતિયાની શસ્ત્રક્રિયા કરાવ્યા પછી ઓછામાં ઓછા 17 દર્દીઓએ આંશિક અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવવાની ફરિયાદ કરી હતી. સમાચારોના અહેવાલોની...
મધ્ય ગુજરાતમાં આવેલા ડાકોરના પ્રખ્યાત શ્રી રણછોડરાયજી મહારાજ મંદિરમાં વ્યક્તિ દીઠ ₹500ના ખર્ચે VIP દર્શનના મુદ્દે વિવાદ થયો હતો. ટેમ્પલ કમિટીએ જણાવ્યું હતું કે...
ભાદરવી પૂનમના મેળામાં પ્રતિવર્ષ સેકડો લોકો અંબાજીના દર્શન કરવા જતા હોય છે. આ વર્ષે પણ અનેક લોકો માતાજીના દર્શન કરવા ગયા છે ત્યારે અરવલ્લીના...
Family First-Address to Reconciliation” scheme
ગુજરાતમાં પારિવારીક સંબંધો સુદૃઢ બને અને કૌટુંબિક વિવાદો ટળે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ કર્યો છે. આ નવતર અભિગમ અંતર્ગત કૌટુંબિક વિવાદોના નિવારણ...
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઘટી રહ્યો છે. મંગળવારે રાજ્યમાં 3,255 કેસ નોંધાયા હતા અને 44 દર્દીઓનાં મોત થયા હતા. રાજ્યમાં કોરોના કેસોનો કુલ...
રેપના આરોપમાં અમદાવાદની પોલીસે બુધવારે કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ મોદીને ક્લીનચિટ આપી હતી. 2022માં તેમની કંપનીમાં ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે જોડાનાર એક...
યુએસ સરકારની મહત્ત્વની વેબસાઇટ્સને ગુજરાતી સહિતની ભાષામાં ટ્રાન્સલેટ કરવાની ભલામણ અમેરિકામાં પ્રેસિડન્શિયલ કમિશને વ્હાઇટ હાઉસ અને બીજી ફેડરલ એજન્સીઓ સહિતની સરકારની ચાવીરુપ વેબસાઇ્ટનું ગુજરાતી, હિન્દી,...
જૂનાગઢમાં ગિરનાર પર્વતની ગોદમાં મંગળવાર, પાંચ માર્ચ ચાર દિવસના મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો. ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમથી યોજાતા આ મેળામાં દેશ-વિદેશમાંથી...
ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનુ મુખ્યપ્રધાન બનવાનુ સ્વપ્ન ફરીએકવાર રોળાઈ ગયું હતું. નવા મુખ્યપ્રધાન તરીકેના દાવેદારોમાં જેમના...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે સુરત ઇકોનોમિક રિજન (SER) માટે માસ્ટર પ્લાન લોન્ચ કર્યો હતો અને કહ્યું કે તે 2047 સુધીમાં રાજ્યને 3.5 ટ્રિલિયન...