ગુજરાતમાં અવિરત ભારે વરસાદને પગલે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવાર, 7 જુલાઈએ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી તથા રસ્તાઓ, હાઇવે અને પુલોની સ્થિતિની સમીક્ષા...
ગુજરાતમાં ચાંદીપુરા નામના ખતરનાક વાયરસનો ચિંતાજનક હદે ફેલાવો થઈ રહ્યો છે. રાજ્યમાં 10 જુલાઇથી 17 જુલાઇ દરમિયાન આ વાયરસથી ઓછામાં ઓછા 15 બાળકોના મોત...
દેશભરમાં મંગળવાર, 24 ઓક્ટોબરે રાવણ દહન અને શસ્ત્ર પૂજન સાથે વિજ્યાદશમીના પર્વની ધામધૂમ અને પરંપરાગત રીતે ઉજવણી કરાઈ હતી. ઠેરઠેર રાવણદહન અને શસ્ત્રપૂજનના કાર્યક્રમ...
ગુજરાતમાં સોમવારે કોરોના વાયરસના નવા 1,259 કેસો નોંધાયા હતા અને ત્રણ વ્યક્તિના મોત થયા હતા. રાજ્યમાં 151 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસો...
મુંબઇમાં બાકી નીકળતા લેણા વસૂલવા માટે મુલુંડના મસાલાના કચ્છી વેપારીનું ગયા સપ્તાહે કથિત અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના બની હતી. પોલીસે ૨૪ કલાકમાં જ...
આગામી સમયમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ તથા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા ગાંધીનગર અને રાજકોટ ખાતે મદદનીશ ચૂંટણી...
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં જાહેર શાંતિ-સલામતિ અને અવિરત વિકાસમાં રૂકાવટ ઊભી કરનારા ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં આવા તત્વોએ ગુંડા...
જો તમે અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ ઉપર ઉતરશો તો લગેજ માટે એક કલાક જેટલો સમય રાહ જોવી પડશે, કારણ કે આગામી બે મહિના સુધી...
ગુજરાતમાં દિવાળી પછી કોલેજ અને યુનિવર્સિટીમાં કેમ્પસ એજ્યુકેશન ચાલુ કરવાની સરકાર વિચારણા કરી રહી છે. રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સરકાર...
રાજ્ય સરકારના ડેટા મુજબ 8 સપ્ટેમ્બરની સ્થિતિએ રાજ્યના કુલ 206 ડેમમાંથી, 123 'હાઈ એલર્ટ' પર, 20 'એલર્ટ' પર અને 14 ડેમ 'વોર્નિંગ' મોડ પર...

















