ગુજરાતમાં સોમવારે કોરોનાના દૈનિક ઘટીને 117 નોંધાયા બાદ માસ્ક સિવાયના તમામ કોરોના નિયંત્રણો ઉઠાવી લેવામાં આવ્યા છે. હવે લગ્ન પ્રસંગો અને સામાજિક પ્રસંગોમાં લોકોની...
સુપ્રીમ કોર્ટે ઓરિસ્સાના પુરીમાં 23 જૂનના રોજ શરૂ થનાર ભગવાન જગન્નાથની રથયાત્રા ઉપર ગુરુવારે પ્રતિબંધ મૂકી દીધો છે. જેને પગલે અમદાવાદમાં નીકળનારી જગન્નાથ રથયાત્રા...
ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજી પટેલને શનિવારે રાત્રે બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને જામનગરથી રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમની તબિયત સ્થિર હોવાનું માનવામાં...
ગુજરાત એક દિવસના પ્રવાસે આવેલા ઑલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે જાહેરાત કરી હતી કે 2022માં અમારી પાર્ટી ગુજરાત...
વડોદરા શહેરની હદમાં નિર્જન વિસ્તારમાં એક કિશોરી પર બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના સમયે કિશોરીનો મિત્ર હાજર...
ગુજરાતમાં સોમવારે કોરોના વાઇરસના દૈનિક કેસની સંખ્યા છેલ્લાં 50 દિવસમાં સૌથી ઓછી રહી હતી અને રિકવરી રેટ વધીને 90 ટકા થયો હતો. સોમવારે કોરોનાના...
રૂ.71 કરોડના મનરેગા કૌભાંડમાં સોમવારે ગુજરાતના પ્રધાન બચુભાઈ ખાબડના નાના પુત્ર કિરણ ખાબડની પણ પોલીસે ધરપકડ કરી હતી. આની સાથે આ કૌભાંડમાં અત્યાર સુધી...
અમદાવાદની એક રૂરલ કોર્ટે 2018ના પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા તોફાનોના એક કેસમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને બીજા બે વ્યક્તિ સામે ધરપકડ વોરંટ...
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્થાનિક સ્તરે ‘વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ’ ગઢપુર (ગઢડા)ના આંગણે ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત રવિવારે, 8 માર્ચે ગઢડાની પવિત્ર ઘેલા નદીમાં...
એક સમયે પક્ષીઓ અને ચરતી ભેંસોનું પ્રભુત્વ હતું તેવા સાબરમતી નદીના કિનારે ભારતનું નવું ફાઇનાન્શિયલ હબ ઊભરી રહ્યું છે. કેટલાંક ટાવર્સ જેપી મોર્ગન ચેઝ...

















