મંજુરી માટે રાત્રે બે વાગ્યા સુધી ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી
અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા આ વર્ષે કોરોનાકાળામાં નગરચર્યાએ નહીં નિકળી શકે અને સરકાર...
અમેરિકન મલ્ટીનેશનલ બેવરેજ કંપની કોકા કોલા કંપની (TCCC) અમદાવાદથી 22 કિમી દૂર આવેલા સાણંદમાં બેવરેજ બેઝ એન્ડ કોન્સેન્ટ્રેટ્સ પ્લાન્ટ સ્થાપવા રૂ.3,000 કરોડનું રોકાણ કરશે....
ગુજરાતમાં લગ્નની સિઝનને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે ગુજરાત સરકારે સોમવારે મહત્વનો નિર્ણય લઈને લગ્ન સમારંભમાં 200 વ્યક્તિને છૂટ આપી છે. કેન્દ્ર સરકારની...
ગાંધીનગર સ્થિત પ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામના તમામ વિભાગો ૬ ફેબ્રુઆરીથી દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાશે. અક્ષરધામ મંદિરના આયોજકોએ લીધેલા નિર્ણય અનુસાર શનિવાર, ૬ ફેબ્રુઆરીથી સ્વામિનારાયણ અક્ષરધામના...
કોરોના વાઇરસના સંક્રમણ બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનું રવિવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 46 વર્ષ હતી. ગયા મહિને...
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્કવોડે સોમવારે નિવૃત આઇપીએસ અધિકારીને બ્લેકમેઇલ કરવાના અને રૂ.8 કરોડની ખંડણી માગવાના આરોપ હેઠળ ભાજપના એક નેતા સહિત પાંચ લોકોની ધરપકડ કરી...
ગુજરાત સરકારે બુધવાર, 18 માર્ચે રાજ્ય વિધાનસભામાં 'ગુજરાત સમાન નાગરિક સંહિતા, 2026' બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં ધર્મને ધ્યાનમાં રાખ્યા વગર લગ્ન, છૂટાછેડા,...
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરી ચૂકેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે આખરે પક્ષમાંથી રાજીનામું આપી...
ગુજરાતના જાણીતા કથાકાર મોરારીબાપુનાં ધર્મપત્ની નર્મદાબેનનું બુધવાર વહેલી સવારે નિધન થયું હતું. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા...
ગુજરાતમાં શનિવારે કોરોના વાયરસના નવા 1069 કેસો નોંધાયા હતા, બીજી બાજુ 103 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં ઓમિક્રોનના નવા 23 કેસો નોંધાયા હતા અને...

















