Five people died after being crushed under the tires of a bus in Kalol
ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર નજીક મંગળવારે વહેલી સવારે એક એમ્બ્યુલન્સમાં આગ ફાટી નીકળતા એક નવજાત બાળક, એક ડૉક્ટર અને બે અન્ય લોકો બળીને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીથી અમદાવાદ નજીક સરદારધામ ભવનનું ઇ-લોકાર્પણ કર્યું હતું. આ ભવનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને છાત્રાલયની સુવિધા...
ગુજરાતમાં સોમવારથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો તથા છેલ્લાં વર્ષના વિદ્યાર્થીઓ માટેની કોલેજોનો ફરી પ્રારંભ થયો હતો. કોરોના અંગેની સરકારની ગાઇડલાઇનનું પાલન...
રેપના આરોપમાં અમદાવાદની પોલીસે બુધવારે કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ મોદીને ક્લીનચિટ આપી હતી. 2022માં તેમની કંપનીમાં ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે જોડાનાર એક...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના પ્રત્યેક જિલ્લા મથકોએ મહેસૂલી સેવા સ્થળ પર પુરી પાડવા માટે મહેસૂલ મેળા યોજવાનો નિર્ણય...
ભારત અને વૈશ્વિક બજારોમાં વ્યાજદરમાં મોટા તફાવત તથા ડોલર સામે રૂપિયામાં સતત નરમાઈ વચ્ચે ઓક્ટોબર 2024માં ભારતીય બેન્કોમાં NRI ડિપોઝિટ્સ 10 વર્ષની ટોચે પહોંચી...
ગુજરાતમાં 18મેએ આવેલા શક્તિશાળી વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા 80 લોકોના મોત થયા હતા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. મકાન પડવાથી, ઝાડ પડવાથી...
જૂનાગઢ ખાતે ગિરનાર પર્વતના રોપ-વેની કામગીરી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. હાલ રોપ-વેની કામગીરીમાં કેબલ, સિગ્નલ વગેરે સામાન લઈ જવાની તેમ જ તેના ચેકિંગ...
રાજકોટમાં સોમવારે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપનો આંતરિક જુથવાદ સામે આવ્યો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ધારાસભ્ય ગોવિંદ પટેલ, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પાસે...
ગુજરાતમાં વરસાદના રેડ અને યલો એલર્ટ વચ્ચે દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં શનિવાર 24થી 26 ઓગસ્ટ સુધી બારેમેઘ ખાંગા તથા તારાજી સર્જાઈ...