પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ તીર્થ ક્ષેત્રમાંથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની માનવ લીલાને વિરામ આપ્યો અને વૈકુંઠ ગયા તેવા પ્રભાસ તીર્થમાં આવનાર ભક્તો માટે શ્રી સોમનાથ...
અમદાવાદની ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કરાયેલી મફત સર્જરી અને સારવાર દરમિયાન ત્રણ વર્ષમાં 112 લોકોના મોત થયાં હતાં. હોસ્પિટલમાં PMJAY...
ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાતા ગુજરાતની માથે ગંભીર જળસંકટની ઊભું થવાના એંધાણ છે. રાજ્યમાં સામાન્ય રીતે સૌથી વધુ વરસાદ લાવતો ઓગસ્ટ મહિનો પણ...
ગુજરાતના પાટણ જિલ્લામાં બુધવારે એક જીપ રોડ પર ઉભેલી ટ્રક સાથે અથડાતાં ચાર મહિલાઓ સહિત છ લોકોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા...
ગુજરાત સહિતના 11 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ત્રીજા રાઉન્ડની ચૂંટણીમાં 93 લોકસભા બેઠકો માટે મંગળવાર 7 મેએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલુ થયું હતું. મતદાન પહેલા ભાજપ...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન ભારતની મુલાકાતના ભાગરૂપે ગુરુવારે, 21 એપ્રિલની સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત...
અમદાવાદમાં 12 જૂનના એર ઇન્ડિયા વિમાન ક્રેશના પ્રાથમિક તપાસ અહેવાલમાં બહાર આવ્યું હતું કે ફ્લાઇટ 171એ ઉડાન ભરી તેની એક સેકન્ડમાં બંને એન્જિનની ફ્યુઅલ...
ફિકકી ફ્લો અમદાવાદ દ્વારા ચેર પર્સન બબીતા જૈનની આગેવાની હેઠળ 21ની જાન્યુઆરીના રોજ 079 સ્ટોરીઝ ખાતે એક ટૉકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ...
કોરોના મહામારી અને બ્લેક ફંગસ બાદ રાજકોટમાં એસ્પરગિલોસિસ નામની ફંગસના કેસોમાં મોટો વધારો થયો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આ ફંગસના 100થી વધુ દર્દી સારવાર...
ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને શુક્રવારે મળેલી કોર કમિટીમાં રાજ્યમાં ઉચ્ચત્તર માધ્યમીક ધોરણ-૧રના વર્ગો, ઉચ્ચશિક્ષણ કોલેજ-સંસ્થાનો અને ટેકનીકલ સંસ્થાનો તા.૧પમી જુલાઇ-ર૦ર૧, ગુરૂવારથી...

















