ગુજરાતમાં કોરોના વાઇરસના દૈનિક કેસોમાં દરરોજ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં શુક્રવારે 2,190 નવા કેસ સાથે સૌથી વધુ દૈનિક કેસનો નવો રેકોર્ડ બન્યો હતો....
સુરતના અબ્રામા ખાતે નિર્માણ પામનાર પૂજ્ય દાદાભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરનો શિલાન્યાસ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુક્રવારે કરવામાં આવ્યો હતો. દાદાભગવાન ફાઉન્ડેશન દ્વારા સાત...
20 વર્ષ અગાઉના ગુજરાતના કોમી રમખાણોની એનિવર્સરી નિમિત્તે યુકેની પાર્લામેન્ટમાં ચર્ચા દરમિયાન, લેબર પાર્ટીના એમપીએ તે વખતે રમખાણોનો ભોગ બનેલા ત્રણ બ્રિટિશ નાગરિકોના મૃતદેહો...
તાજેતરમાં જ બિહારની સરકારે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કર્યા હતાં. હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જ્ઞાતિ આધારિત વસતિ ગણતરી કરવાની માંગ કરવામાં...
બિલ્કીસ બાનોએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને 2002ના બળાત્કાર અને હત્યા કેસમાં દોષિતોની સજામાફી અને મુક્તિને પડકારી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું...
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાના નવા કેસ અને મોતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સરકારે બુધવારે સાંજે જારી કરેલા ડેટા અનુસાર રાજ્યમાં કોરોના વાયરસના...
દિવાળી તહેવારોમાં સૌરાષ્ટ્ર ફરવા માટે ગયેલા અમદાવાદના પ્રજાપતિ પરિવારની કારને મોરબી નજીક અકસ્માત થતાં ચાર લોકોના મોત થયા હતા. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કણકોટ...
ભૂજથી મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ફરી ચાલુ કરવામાં આવશે. રેલવે વિભાગના ખાસ આદેશથી ૨૨મી સપ્ટેમ્બરથી કચ્છ અને મુંબઇ વચ્ચે દરરોજ ટ્રેન દોડાવશે. ભુજથી...
ભારતના અને ગુજરાતના ટોચના ઉદ્યોગપતિ તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ પ્રીતિપાત્ર ગણાતા ગૌતમ અદાણી અને અદાણી એન્ટરપ્રાઈઝીસ અનેક વિવાદોમાં અવારનવાર ચમકતા રહે છે....
ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં ઉપલબ્ધ પીવાના પાણી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ અંગે પ્રવક્તા પ્રધાન ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ઉનાળાની...

















