ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં ધરખમ ઘટાડો થયો હતો અને ગુરુવારે રાજ્યમાં કોરોનાનાં નવા 4773 કેસો નોંધાયા હતા. દૈનિક મોતની સંખ્યા પણ ઘટીને 64 થઈ...
ગુજરાતમાં પારિવારીક સંબંધો સુદૃઢ બને અને કૌટુંબિક વિવાદો ટળે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ કર્યો છે. આ નવતર અભિગમ અંતર્ગત કૌટુંબિક વિવાદોના નિવારણ...
આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP)ના વ્યાપમાં વધારો કરવા સોમવારે અમદાવાદની મુલાકાતે આવેલા પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી...
ગુજરાત ભાજપે વિધાનસભાની ચૂંટણી પહેલા તેની કોર કમિટીમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભૂતપૂર્વ ડેપ્યુટી મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના વરિષ્ઠ નેતાઓનો રવિવારે સમાવેશ કરવાની જાહેરાત...
નીતિ આયોગે બહાર પાડેલા એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ-ર૦ર૧માં દેશના બધા ર૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૭૮.૮૬ નો સૌથી વધુ માનાંક ગુજરાતે પ્રાપ્ત કર્યો છે.
પ્રધાનમંત્રી...
અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મર, રશિયાના પ્રેસિડન્ટ પુતિન, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, માલદીવના પ્રેસિડન્ટ...
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે ૧૨થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નું ભવ્ય આયોજન કરાયું હતું.
આ અવસરે મુખ્ય પ્રધાન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે સંસદમાં પાકિસ્તાનના પ્રધાનની કબુલાત બાદ ગયા વર્ષના પુલવામા ત્રાસવાદી હુમલા પાછળનું સત્ય બહાર આવ્યું છે. મોદીએ આ...
ગુજરાતમાં સંખ્યાબંધ શહેરો અને ગામડામાં લોકો સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યાં હોવા છતાં કોરોનાના દૈનિક કેસનો આંકડો 12,000ને પાર કરી ગયો હતો. રાજ્યમાં મંગળવારે...
ગુજરાતમાં ચોમાસાની આ સિઝનમાં 22 ઓગસ્ટ સુધીમાં વરસાદની 59 ટકા ખાધ રહી છે. રાજ્યમાં વાર્ષિક 840મીમીની સરખામણીમાં અત્યાર સુધી 348મીમી જ વરસાદ વરસ્યો છે....

















