ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)ની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો ગુરુવાર,, 26 ફેબ્રુઆરીએ પ્રારંભ થયો હતો. આ બોર્ડ પરીક્ષામાં લગભગ 15.28...
રાજ્યમાં છેલ્લા 10 દિવસથી સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 156થી વધુ તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે. જેમાં ભૂજમાં સૌથી વધુ...
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે દેશની પ્રથમ સી પ્લેન સેવા શરું કરવામાં આવી હતી. હાલ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવેલી...
બોમ્બની ધમકી બાદ ગુજરાતના જામનગર તરફ ડાયવર્ટ કરાયેલી મોસ્કો-ગોવા ફ્લાઈટમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી, એમ મંગળવારે સૂત્રોએ જણાવ્યું હતું. નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) એ...
ગાંધીનગરમાં 10 જાન્યુઆરીથી ચાલુ થઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 100 દેશો ભાગ લેવી ધારણા છે. 9 જાન્યુઆરીએ ગ્લોબલ ટ્રપેડ શો સાથે ત્રણ દિવસની...
જૂનાગઢ શહેરમાં 24 જુલાઈએ બે માળની ઈમારત ધરાશાયી થતાં બે બાળકો સહિત કુલ 4 લોકોના મોત થયા અને બીજા છ લોકો દટાયા હોવાની આશંકા...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 376 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 29 દર્દીના મોત થયા છે જ્યારે 153 દર્દી સાજા થયા છે. આમ અત્યાર...
દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ ગુરુવારે સાત લક્ઝરી ઘડિયાળની કથિત દાણચોરી બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આમાંથી એક ઘડિયાળની કિંમત રૂ.27.09 કરોડની છે....
કોંગ્રેસે બુધવારથી આઝાદી ગૌરવ યાત્રાનો અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતેથી પ્રારંભ કર્યો છે. આ યાત્રાનો હેતુ દેશની આઝાદીમાં કોંગ્રેસે આપેલા યોગદાન અને 1947 પછી દેશના...
કોરોના વાઇરસના સંક્રમણની વૈશ્વિક સ્થિતિમાં વિશ્વના વિવિધ દેશોમાં ફસાયેલા 1958 જેટલા ગુજરાતીઓને ‘વંદે ભારત’ મિશન હેઠળ ગુજરાતમાં પરત લાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે...

















