તાઈવાનની ફોક્સકોને અનિલ અગ્રવાલના વેદાંત ગ્રૂપ સાથેના $19.5 બિલિયનના સેમિકન્ડક્ટર સંયુક્ત સાહસમાંથી નીકળી જવાની સોમવાર, 10 જુલાઈએ જાહેરાત કરી હતી. કંપનીની આ જાહેરાતથી વડાપ્રધાન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની બુધવારે તબિયત લથડતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલના નિવેદનમાં જણાવ્યા મુજબ 100 વર્ષની ઉંમરના હીરાબાની...
હોમ ઑફિસમાં ઉચ્ચ સ્તરે ટકરાવ બાદ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે હોમ ઑફિસના સૌથી વરિષ્ઠ ધિકારી અને હોમ ઑફિસના વડા પદેથી સર ફિલિપ રત્નમને તેમના...
વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા વંદે ભારત મિશન યોજના બાદ ભારતીય નૌસેના દ્રારા શરૂ કારાયેલા ‘ઓપરેશન સમુદ્ર સેતુ’...
કોરોના વાઈરસે દુનિયાભરમાં કહેર મચાવ્યો છે. ભારતમાં પણ તેના કારણે લોકડાઉન જેવા કડક પગલાં લઈને તેને પ્રસરતો અટકાવવા પ્રયાસ થઈ રહ્યા છે. આમછતાં દિનપ્રતિદિન...
જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે બરફવર્ષાને પગલે ફુંકાઈ રહેલા બર્ફિલા પવનોથી ગુજરાત ઠંઠુગાર બન્યું હતું. રાજ્યમાં ગયા સપ્તાહે ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ...
મોરબી દુર્ઘટનામાં મોતનો સત્તાવાર આંકડો 135 એ પહોંચ્યો હતો. દુર્ઘટનાના 42 કલાક પછી પણ મંગળવારે રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર...
નવસારીમાં બપોરે એક વાગ્યા આસપાસ 1.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ નવસારીથી 24 કિમી દૂર હોવાનું નોંધાયું છે. ભૂંકપના કારણે લોકોમાં થોડો...
યુકે સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે, કોરોના વાઈરસના રોગચાળાના પગલે ભારતમાં પ્રવાસ નિયંત્રણો જાહેર કરાયા પછી ત્યાં ફસાઈ ગયેલા બ્રિટિશ નાગરિકોને વતન પાછા...
રશિયાના આક્રમણને પગલે યુક્રેનમાં ગુજરાતના આશરે 2,500 વિદ્યાર્થીઓ ફસાયા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ફસાયેલા વિદ્યાર્થીને સુરક્ષિત રીતે પરત લાવવા માટે કેન્દ્ર સરકારના સંપર્કમાં છે,...

















