વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના 21 સહિત સમગ્ર દેશમાં 508 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ 508 સ્ટેશન 27 રાજ્યો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પરિવારના સભ્યોને મળ્યા હતા અને તેમના સાંત્વના આપી હતી....
જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ અનિરુદ્ધ કેજરીવાલે ગાંધીનગર ખાતેની એક સોસાયટીમાં ફ્લેટ ખરીદવામાં તેમની સાથે જ્ઞાતિ આધારિત ભેદભાવ થયો હોવાનો દાવો કર્યો...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને તકલીફ ન પડે તેના માટે મંગળવારે, 6 ઓક્ટોબરે ડિજિટલ સેવા સેતુની જાહેરાત કરી હતી. આનો મુખ્ય હેતુ ગ્રામ્ય...
અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના મેયરની વરણી થયા પછી મંગળવારે, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરના નવા મેયરની જાહેરાત કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે...
કોરોનાના કેસોમાં ઉછાળા અને કોલ્ડવેવની વચ્ચે ગુજરાતમાં શુક્રવાર, 14 જાન્યુઆરીથી મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરી કરી હતી. વહેલી સવારથી તમામ ઉંમરનાં લોકો...
ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પદેથી જેઠાભાઈ ભરવાડે ગુરુવારે સ્પીકર શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. સ્પીકરે તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું. તેમના રાજીનામા...
ઓડિશાના ભુવનેશ્વરમાં બુધવાર, 8 જાન્યુઆરીએ 18મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનો પ્રારંભ થયો હતો. ત્રણ દિવસના સંમેલનમાં ભારત અને વિદેશના 5,000થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપે...
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની તીવ્રતા ઘટી છે, પરંતુ સોમવારે કોરોનાથી છ લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 10,000ને પાર કરી ગયો હતો. રાજ્યમાં 406 નવા...
પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)ના વરિષ્ઠ અધિકારીના સ્વાંગમાં વીવીઆઇપી સુવિધા અને ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે ફરતા અમદાવાદના કિરણ પટેલ નામના એક મહાઠગની જમ્મુ અને કાશ્મીર પોલિસે...
















