અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે દેશની પ્રથમ સી પ્લેન સેવા શરું કરવામાં આવી હતી. હાલ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવેલી...
રાજસ્થાનના સીકરમાં બસ અને ટ્રક વચ્ચે મંગળવાર, 19 ડિસેમ્બરની રાત્રે થયેલા અકસ્માતમાં ગુજરાતના વલસાડ જિલ્લાના ચાર લોકોના મોત થયા હતાં અને 27 મુસાફરો ઘાયલ...
અમેરિકાના લેઉવા પાટીદાર સમાજ ફાઉન્ડેશન (LPS)એ જયદેવ એન્ડ પૂર્ણિમા ફાઉન્ડેશનના સહયોગમાં સંયુક્ત રીતે 2021-22ના શૈક્ષણિક વર્ષ માટે 100,000 ડોલરની સ્કોલરશિપ્સનું વિતરણ કર્યું છે. LPS...
ગુજરાત સરકારે ઇમર્જન્સી દર્દીઓને તાકીદે સારવાર પૂરી પાડવા માટે એર એમ્બ્યુલન્સ સર્વિસ ચાલુ કરવાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ સરકારના જૂના એરફ્રાક્ટનો ઉપયોગ...
મહાત્મા ગાંધીના ગુજરાતમાં સત્તાવાર રીતે દારુબંધી છે, પરંતુ રાજ્યના આશરે 19.53 લાખ લોકો નિયમિત ધોરણે શરાબ સેવન કરે છે, એવી ખુદ કેન્દ્ર સરકારે રાજ્ય...
+. શનિવાર, 30 ઓગસ્ટે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં 12 કલાકમાં 250 મીમી (9.84 ઇંચ) વરસાદ ખાબતા...
દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. આ વર્ષે ઉનાળા વેકેશનના સમયગાળા દરમિયાન, 1 એપ્રિલથી 10 જૂન 2024 સુધીમાં, રાજ્યના 12 પ્રવાસન...
ડાયસ્પોરા ગુજરાતી પત્રકારત્વના ભીષ્મપિતામહ અને બ્રિટિશ એશિયન મીડિયાન અગ્રણી પ્રણેતા રમણિકલાલ સોલંકીનું રવિવાર, 1 માર્ચે અમદાવાદ ખાતે ટુંકી માંદગી બાદ અવસાન થયું છે. તેઓ...
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ને વધુ એક ફટકો પડ્યો હતો. ગુરુવારે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી...
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ સોમવારે ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમરનને મળ્યાં હતાં. કેમરન ચેવેનિંગ-અદાણી AI શિષ્યવૃત્તિના વિજેતાઓને પણ મળ્યા હતાં. આ વિદ્યાર્થીઓ...

















