ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં 17 જુલાઈ સુધીમાં 19 ઇંચ સાથે સરેરાશ 56.13 ટકા વરસાદ નોંધાયો હતો. રાજયમાં અત્યાર સુધી સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ થયો...
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે કોરોના વાયરસને કારણે મૃત્યુ પામેલા મૃતકોની ઓટોપ્સી કરવાના અત્યંત વિચિત્ર નિર્ણયનો અમલ પણ શરૃ કરાવી દીધો છે. કોરોનાથી મૃત્યુ પામેલા...
મધ્યપ્રદેશની ઇન્દોર લોકસભા બેઠક પર કોંગ્રેસને બીજો ફટકો પડ્યો હતો. સુરત ઘટનાની જેમ અહીં પણ તેના ઉમેદવાર અક્ષય બામ ચૂંટણીની રેસમાંથી બહાર થઈ ગયા...
ગુજરાતમાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું હતું કે...
ગુજરાતમાં બુધવારે કોરોનાના નવા 12,553 કેસો નોંધાયા હતા અને 125 દર્દીનાં મોત નિપજ્યા હતા. નવા કેસો સામે 4,802 દર્દીઓ સાજા થયા હતા. મંગળવારે રાજ્યમાં...
ગુજરાતમાં ૨૦૦૨થી ૨૦૨૩ સુધીમાં વીજળી માગમાં ત્રણ ગણો વધારો નોંધાયો હતો. ૨૦૦૨માં રાજ્યની મહત્તમ વીજ માંગ ૭૭૪૩ મેગાવોટ હતી, જે વર્ષ ૨૦૨૩માં સુધીમાં વધીને...
મોરબી દુર્ઘટનાના ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 1 નવેમ્બરે મોરબીમાં દુર્ઘટનાના સ્થળની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. રવિવાર 30 ઓક્ટોબરે...
સુરતમાં કથિત આર્થિક સંકટથી કંટાળીને હીરાના કારીગરના પરિવારના ચાર સભ્યોએ ઝેર પીને આત્મહત્યા કરી હતી. પરિવારના બે બાળકો આ ઘટના સમયે ઘેર ન હોવાથી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બે દિવસના પ્રવાસના બીજા દિવસે રવિવારે કચ્છમાં ભુજિયા ડુંગરના કિલ્લાના સાંનિધ્યમાં સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ કર્યું હતું. ભૂજમાં પરંપરાગત નૃત્યથી મોદીનું...
ગુજરાતમાં ૨૦૦૨ના ગોધરાકાંડ પછીના રમખાણોના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે ત્રણ લોકોને દોષિત ઠેરવીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકાર્યાના ઓગણીસ વર્ષ પછી ગુજરાત હાઈકોર્ટે...

















