અમદાવાદથી ગાંધીનગર આવતા મુલાકાતીઓ ટૂંકસમયમાં નર્મદા કેનાલની બંને બાજુ પાણી પર તરતી સોલાર પેનલ જોઈ શકશે. આ 15 સોલાર પેનલથી આશરે  3 મેગાવોટ વીજળી...
Modi will launch the second and third phase of Sauni Yojana
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબરે જામનગર ખાતે સૌની યોજના લિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સથી રાજ્યના જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને...
કમોસમી
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા સર્વેક્ષણ કરવાનો બુધવારે આદેશ આપ્યો હતો. બીજી તરફ 30 ઓક્ટોબરે પણ મોટાભાગના...
Complaint against Bihar Deputy Chief Minister Tejashwi Yadav for calling Gujaratis thugs
ઈન્ટરપોલે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી સામે રેડ કોર્નર નોટિસ હટાવ્યા પછી તેજસ્વી પ્રસાદ યાદવે વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે દેશમાં હાલના સંજોગોમાં...
સુરતમાં શનિવારે એક જ પરિવારના સાત સભ્યો સામૂહિક આત્મહત્યા કરી લેતા શહેરમાં ચકચાર મચી ગઇ હતી. શહેરના પાલનપુર પાટિયા વિસ્તારની આ ઘટનામાં તમામ સાત...
Adani group acquired two toll roads in Gujarat
ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણીએ ઓસ્ટ્રેલિયામાં કોલસાની ખાણો સાથે સંકળાયેલી ગ્રૂપની ત્રણ કંપનીઓમા ડાયરેક્ટરના હોદ્દા ફેબ્રુઆરીમાં રાજીનામું આપ્યું હોવાના મીડિયામાં અહેવાલ આવ્યા હતા....
લોકોના સ્વૈચ્છિક લોકડાઉન અને સરકારના પગલાંને કારણે ગુજરાતમાં કોરોનાની સ્થિતિમાં સુધારો થયો હોય તેવું સત્તાવાર આંકડામાં દેખાય છે, જોકે ગ્રામીણ વિસ્તારમાં સ્થિતિ હજુ ખરાબ...
પીઢ ફોટોજર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું સોમવારે નિધન થયું હતું. તેઓ 96 વર્ષના હતાં. તેમનું તેમની પુત્રી કાનન જોશીના ઘરે વય-સંબંધિત બીમારીને કારણે નિધન થયું...
સટ્ટાકાંડ
આણંદમાં એક પરિણિત મહિલા પર કથિત રેપ કરવાના આરોપમાં ભાગતા ફરતા ભાજપના કાઉન્સિલર દિલીપ ઉર્ફે દિપુ પ્રજાપતિની પોલીસે આખરે ધરપકડ કરી હતી. રેપના કેસ...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રવિવારે સાંજે સોશિયલ મીડિયાના માધ્યમથી સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યના ચાર મહાનગરોમાં માત્ર રાત્રિ કરફ્યૂ રહેશે. તહેવારો બાદ સંક્રમણ...