ભરૂચની જાણીતી પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શુક્રવાર મોડી રાત્રે આગ લાગતા કુલ 18 લોકોના મોત થયા છે, જેમાં 16 દર્દી અને 2 કર્મચારીઓનો...
કેનેડા-યુએસ સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી ડીંગુચા પરિવારના ઠંડીમાં થીજી જવાથી મોતના કેસમાં મિનેસોટા જ્યુરીના માનવ તસ્કરી સંબંધિત આરોપોમાં એક ભારતીય નાગરિક સહિત બેને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 21 જાન્યુઆરીએ ભારતવર્ષના આસ્થા કેન્દ્ર ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને અરબી સમુદ્રના કિનારે રૂ. 30.55 કરોડના ખર્ચે નવનિર્મિત આલિશાન અતિથિગૃહનો...
ખેતી બેન્કની શનિવારે થયેલી ચૂંટણીમાં ગત મુદતના ચેરમેન રેન ચૌધરીને 3 મતથી કારમો પરાજય થયો હતો. આ સાથે જ 21 બેઠક માટે યોજવામાં આવેલી...
ગયા જાન્યુઆરી મહિનામાં માંડલની હોસ્પિટલમાં 17 દર્દીઓને આંખના મોતિયાંનાં ઓપરેશન બાદ ઇન્ફેક્શન થયું હતું ત્યારે હવે તેના થોડા દિવસોમાં જ ગુજરાતમાં ફરી એક આવી...
ગુજરાતની સ્કૂલોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાના સરકારના નિર્ણયને જમિયત ઉલેમા-એ-હિંદ, ગુજરાત નામની સંસ્થાએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાનો સરકારી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતની મુલાકાત દરમિયાન કુલ રૂ.4,400 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સના રૂ.૪૧૦૫ કરોડના વિવિધ વિસ્તરણ પ્લાન્ટનું તા.૧૦ ઓક્ટોમ્બરના રોજ રાષ્ટ્રને...
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં જણાવ્યું હતું કે જો પાર્ટી ટિકિટ આપશે તો ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પોતે લડશે અને નહીં આપે તો...
ભારતીય સુરક્ષા દળોની જાસૂસી માટે પાકિસ્તાનમાંથી નાણા મેળવવાના કેસમાં ત્રાસવાદ વિરોધી કેન્દ્રીય એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ શુક્રવારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ કેસના શકમંદોના...

















