ગુજરાના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જામનગરની જી. જી. હોસ્પિટલના વિસ્તરણ સંદર્ભ જણાવ્યું છે કે, જી. જી. હોસ્પિટલ પરિસરમાં રૂ. ૫૭૫ કરોડના ખર્ચે નવી સુપર...
બોટાદ ખાતે 26 જાન્યુઆરીએ ૭૪મા પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી નિમિત્તે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. વાયુદળના હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાત સહિતના 11 રાજ્યોમાં ધાર્મિક અને પર્યટન સ્થળોને જોડતી નવ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દર્શાવી હતી. ગુજરાતમાં જામનગરથી અમદાવાદ...
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટેનું મતદાન 7મી મેના રોજ મતદાન પૂર્ણ થતાં રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ફરીથી ચર્ચામાં આવ્યા હતા. ગુજરાતમાં ચૂંટણી દરમિયાન...
ગુજરાતના પ્રવાસન પ્રધાન મુળુભાઇ બેરાએ તાજેતરમાં વિધાનસભામાં જણાવ્યું હતું કે, સોમનાથથી દ્વારકા વચ્ચે પોરબંદર અને જામનગર જિલ્લાના વિવિધ સ્થળોને પ્રવાસન અને યાત્રાધામ સ્થળ તરીકે...
ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં શનિવારે ભારે વરસાદ પડ્યો હતો. સવારે 6 વાગ્યાથી રાજ્યના 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં નવસારી જિલ્લામાં...
અમદાવાદમાં કોરોનાના 125થી પણ વધુ દર્દીઓમાં કોરોના પોઝિટીવ હોવાનું કોઈ જ શારીરિક લક્ષણ દેખાતું નથી. કોઈને ય તાવ, શરદી- ખાંસી, ગળાનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો,...
સૌરાષ્ટ્ર કચ્છના ગામડામાં કેટલાંક આશ્ચર્યનજક પરિણામ આવ્યાં હતાં. કચ્છમાં ભૂતપૂર્વ વાસણ આહિરના પ્રધાનના પુત્ર પંચાયતની ચૂંટણીમાં હારી ગયાં હતાં તો અમરેલી જિલ્લામાં એક વૃદ્ધા...
ગણતંત્ર દિવસે ''કર્તવ્ય પથ'', નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં તમામ રાજ્યો અને વિવિધ સરકારી વિભાગના ટેબ્લો રજૂ થયા હતા. જેમાં ગુજરાતના ટેબ્લોમાં કચ્છમાં આકાર...
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં બુધવારે રાત્રે એક જ સમુદાયના બે જૂથો વચ્ચે હિંસક અથડામણમાં લીરાબેન ભરવાડ નામની 80 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને બીજા...

















