ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ સહિત ગુજરાતના 12 મહાનુભાવોને સોમવારે પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેશુભાઈ પટેલને જાહેર જીવન ક્ષેત્ર માટે મરણોપરાંત અને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દરિયામાં ડુબી ગયેલા ભગવાન કૃષ્ણના પ્રાચીન શહેર દ્વારકાના સ્થળે અરબી સમુદ્રમાં ડુબકી મારીને પાણીની અંદર પૂજા કરી હતી. ભગવાન કૃષ્ણ...
ગુજરાત સ્થિત જાણીતી ડેરી બ્રાન્ડ અમૂલે આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશન (AFA)ની સત્તાવાર પ્રાદેશિક સ્પોન્સર તરીકેની ભાગીદારીને સતત ચોથા વર્ષે રિન્યૂ કરી છે. આ ભાગીદારી ફીફા...
કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે માસ્ક વગર ફરતા અને કોવિડ પ્રોટોકોલનો ભંગ કરતા લોકો સામે આકરુ વલણ અપનાવ્યું છે. હાઇ...
સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જુનાગઢ સહિતના વિસ્તારોમાં રવિવાર, 12 સપ્ટેમ્બરની રાત્રેથી ચાલુ થયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી. સાંબેલાધાર વરસાદને કારણે...
રાજકોટના વિવિધ મંદિરોમાં મિનિ સ્કર્ટ, સ્લીવલેસ તથા ફાટેલા જીન્સ જેવા અશોભનીય ફેશનેબલ વસ્ત્રો પહેર્યા હશે તો મંદિરમાં એન્ટ્રી નહીં મળે. હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ રાજકોટના...
ગુજરાતમાં સાત મેએ લોકસભાની 26 બેઠક પર અને વિધાનસભાની 5 બેઠક પર પેટાચૂંટણીના દિવસે ગુજરાત સરકારે જાહેર રજાની જાહેરાત કરી હતી. આમ મતદાનના દિવસે...
ગુજરાતમાં કોરોનાની સતત વણસતી જતી સ્થિતિ વચ્ચે રાજય સરકાર દ્વારા હવે જનજીવન તથા વહીવટીતંત્રને પણ સામાન્ય બનાવવા તૈયારી કરી છે અને આ મુદે આજે...
મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ઝૂંપડપટ્ટી વિસ્તારોને પણ નલ સે જલ યોજના અન્વયે આવરી લેવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી છે
મુખ્યપ્રધાને વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીમાં આદિવાસી...
ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિતના ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)માં મતદાર યાદીના ખાસ સઘન સુધારના (SIR)ના બીજા તબક્કાની સોમવાર, 27 ઓક્ટોબરે જાહેરાત કરી...

















