અવકાશમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં આશરે નવ મહિના સુધી ફસાયેલા રહ્યાં પછી નાસાના ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને સહ-અવકાશયાત્રી બૂચ વિલ્મોર 19 માર્ચે...
કોરોના મહામારી વચ્ચે ચાલુ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીના સાત મહિનામાં સાબરમતી નદીમાં અલગ-અલગ કારણોસર આત્મહત્યા કરવાના ઈરાદાથી કુલ ૧૧૨ લોકોએ ઝંપલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ...
શારદીય નવરાત્રિનો બુધવાર, ત્રીજી ઓક્ટોબરથી શુભારંભ થયો હતો. નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લીન થશે અને ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. શક્તિના વિવિધ સ્વરૂપ પ્રત્યે કૃતજ્ઞતા-ભક્તિભાવ...
વનતારા
સુપ્રીમ કોર્ટે સોમવારે નોંધ્યું હતું કે જામનગર ખાતેના ગ્રીન ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર વનતારાને એક વિશેષ તપાસ ટીમ (SIT)એ ક્લીનચીટ આપી છે. ન્યાયાધીશ...
Railway stations of Ahmedabad Mumbai Delhi will be reconstructed
કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ, નવી દિલ્હી અને મુંબFના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશન (CSMT) સહિતના ત્રણ મુખ્ય રેલવે સ્ટેશનના પુનઃવિકાસની ઇન્ડિયન રેલવેની દરખાસ્તને મંજૂરી...
સુરત શહેરના રઘુવીર સિલિયમ માર્કેટમાં પરોઢિયે ત્રણ વાગ્યાની આસપાસ ચોથા માળ પર શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગ જોત જોતામાં ચોથા માળ પર...
Devotees throng the temples on Chaitri Navratri
જૂનાગઢના ગિરનાર પર્વતની દર વર્ષે કારતક મહિનામાં પાંચ દિવસ સુધી યોજાતી લીલી પરિક્રમાની જેમ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર પર્વત ઉપર આવેલાં 51 શક્તિપીઠોની પરિક્રમા...
ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે રાજકોટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIIMS)નું 60 ટકા જેટલું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે....
ગુજરાતમાં હવે લોકડાઉનના નિયંત્રણોને હળવા કરવાની દિશામાં સરકાર આગળ વધવા ઇચ્છી રહી હોય તેમ ધીમે ધીમે કોરોના સંક્રમણની વિગતોને અમલી જામા પહેરાવી સ્થિતિ સંપૂર્ણ...
સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની શુક્રવારે વરણી કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે પરેશ પટેલ, શાસક...