Param Pujya Shantidada of Anupam Mission became a resident of Akshardham
અનુપમ મિશનનના અધિષ્ઠાતા સંતભગવંત સાહેબજીના પરમ સખા સદગુરુ પરમ પૂજ્ય શાંતિદાદા 27 જાન્યુઆરી 2023ના રોજ અક્ષરધામવાસી થયા હતા. તેમના અંત્યેષ્ઠિ સંસ્કાર રવિવાર 29 જાન્યુઆરીના...
રાજ્યમાં છેલ્લા 10 દિવસથી સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 156થી વધુ તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે. જેમાં ભૂજમાં સૌથી વધુ...
Rs. 38 lakhs were recovered from Yuvraj Singh's brother-in-law in the dummy scandal
સરકારી પરીક્ષાઓમાં ડમી ઉમેદવારો બેસાડવાના કૌભાંડમાં ગુજરાત પોલીસે તાજેતરમાં કથિત વ્હિસલબ્લોઅર અને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહ જાડેજાની રૂ.1 કરોડની રકમ સ્વીકારવા બદલ...
ગુજરાતના દરિયાકાંઠે 20,000 હેક્ટરમાં મેન્ગ્રોવના બાયો-શિલ્ડની સ્થાપના કરવાનો ઉદ્દેશ્ય ધરાવતા પ્રોજેક્ટ ધ ગ્રેટ ગ્રીન વોલ ઓફ ગુજરાત (GGWG)નો યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ...
ગુજરાતમાં કોરોનાના દર્દીનો આંક 500ને વટાવી ચૂક્યો છે.અત્યાર સુધીમાં કોરોનાએ રાજ્યના 20 જિલ્લાઓને ઝપટમાં લીધા છે. આજે ગુજરાતમાં નવા 22 પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાના...
સીમા પટેલની નારીત્વની રજુઆત તેની કલ્પનાના સ્વરૂપમાં ઘણું આગળ આવ્યું છે અને તેમના ચિત્રોનું પ્રદર્શન 23મી એપ્રિલે વિશ્વ સમક્ષ રજુ થશે. કોઈએ સાચું કહ્યું છે...
ગુજરાતમાં કોરોનાના શનિવારે 1094 કેસ-19 મૃત્યુ, રવિવારે 1120 કેસ-20 મૃત્યુ એમ છેલ્લા 48 કલાકમાં કુલ 2214 કેસ-39 મૃત્યુ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં...
ગાંધીનગરમાં 9 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત મહાત્મા મંદિર, સેકટર-17 એકઝીબીશન સેન્ટર તથા ગીફટ સીટી ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન...
અરબી સમુદ્ર પર સર્જાયેલા ડિપ્રેશનને પગલે મંગળવાર, 28 ઓક્ટોબર સુધીના છેલ્લાં ચાર દિવસમાં ગુજરાતના કુલ 251માંથી 219 તાલુકામાં 2થી 12 ઇંચ સુધીના ભારેથી અતિ...
સુરતના કેટલાક વિસ્તારમાં ભરાતા રવિવારી બજારોમાં મોટા પાયે ભીડ રહેતી હોવાથી પોલિસે આવા કેટલાંક બજારો રવિવારે બંધ કરાવી દીધા હતા. મ્યુનિ. કમિશ્નર શહેરના વિવિધ...