અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતના રાજકોટ શહેરમાં શનિવાર, 14 જૂને અડધો દિવસ બંધ પાળવામાં આવ્યો હતો.
રાજકોટ...
રાજકોટ શહેર અને જિલ્લામાં અનલોક-ટુમાં કોરોનાના કેસો વધતા જતા તેમજ ગઈકાલે એક જ દિવસમાં ધોરાજી સહિતના તમામ તાલુકાઓમાં કોરોના પોઝીટીવના કેસો અને સંક્રમણ વધતા...
ગુજરાતમાં 26માં નેશનલ ગેમ્સના ઉદ્ધઘાટન સમારંભ પહેલા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સાંજે 600 ડ્રોનનો ઉપયોગ કરીને ડ્રોન શો યોજાયો હતો. આકાશમાં ડ્રોન મારફતે સ્ટેચ્યુ...
ભારતમાં શિયાળાનું સત્તાવાર આગમન ન થયું હોવા છતાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે લા નીનાને કારણે...
ગુજરાતના ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન અમીને શનિવારે પોતાને કોરોના સંક્રમણ થયું...
સુખ અને સમૃદ્ધિના પ્રતિક સમાન ધનતેરસના તહેવાર શુક્રવાર, 10 નવેમ્બરે ઉમંગભેર ઊજવણી કરાઈ હતી. ધનતેરસ, સિદ્ધિ વિનાયક ગણેશજી, ધનની દેવી મહાલક્ષ્મીજી અને કુબેરજીની પૂજા...
ગુજરાતમાં લોકડાઉનના કા૨ણે આર્થિક પિ૨સ્થિતિની સમીક્ષા ક૨વા ૨ચવામાં આવેલી હસમુખ અઢીયા કમીટી દ્વારા સુપ્રત કરાયેલા રીપોર્ટમાં ગુજરાતની ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટ (જીડીપી)ને રૂા.૧.૬૩ લાખ કરોડનું...
ગુજરાતમાં પ્રવર્તમાન ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ ૫૫.૨૬ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ ૬૪ ટકા વરસાદ વરસ્યો છે. આ...
ભારત સરકારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા અને હાલમાં ગુજરાતના બે જિલ્લામાં રહેતા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા ધારા, 1955 હેઠળ...
મહેસાણાની કોર્ટે સાગરદાણ કૌભાંડમાં ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ગુરુવારે સાત વર્ષની જેલની સજા કરી હતી. યોગ્ય પ્રક્રિયાનું પાલન...

















