જુનાગઢમાં નવીનીકરણ પામેલા ઉપરકોટના કિલ્લા સહિત કુલ રૂ. ૪૩૮ કરોડથી વધુ રકમના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં...
કેન્દ્ર સરકારે ઓબીસીમાં કઈ જ્ઞાતિને સમાવવી અને કોને બાકાત કરવી તેની સત્તા હવે રાજ્ય સરકારોને સોંપી દીધી છે. જોકે, ચૂંટણીને હવે વધુ સમય નથી...
વિદેશ પ્રધાન સુબ્રમણ્યમ જયશંકર સહિત ભારતીય જનતા પાર્ટી (BJP)ના ત્રણ ઉમેદવારોને સોમવારે ગુજરાતમાંથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. એસ જયશંકર ઉપરાંત 6...
ગુજરાત રાજ્યના હવામાન વિભાગે 30 નવેમ્બર અને પહેલી ડિસેમ્બરના રોજ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ માવઠું થવાની આગાહી કરી છે. આ...
રાજસ્થાનના સીકરમાં બસ અને ટ્રક વચ્ચે મંગળવાર, 19 ડિસેમ્બરની રાત્રે થયેલા અકસ્માતમાં ગુજરાતના વલસાડ જિલ્લાના ચાર લોકોના મોત થયા હતાં અને 27 મુસાફરો ઘાયલ...
દક્ષિણ ગુજરાતના ચાર અને સૌરાષ્ટ્રમાં એક ગામ હવે દારૂબંધી મુક્ત થવાની સંભાવના છે. પ્રવાસન સ્થળ તરીકે ઉપયોગમાં લેવાનારા ચાર ગામમાં દારૂબંધી લાગુ નહીં પડે,...
ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગામમાં ગુરુવારે એક યુવકે જાહેરમાં 16 વર્ષની કિશોરીનું ગળુ કાપીને ઘાતકી હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. યુવતી બસ...
મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ગુજરાતમાં સરદાર સરોવર ડેમ રવિવારે સવારે આ ચોમાસામાં પ્રથમ વખત સંપર્ણ ભરાયો હતો. ડેમમાં જળસ્તર 138.68 મીટર્સે પહોંચ્યું હતું, તેથી ...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને ગુજરાતના પ્રવાસ દરમિયાન ગાંધીનગર ખાતેના પ્રખ્યાત બીએપીએસના અક્ષરધામ મંદિરની મુલાકાલ લીધી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ યુકેના વડાપ્રધાનની સાથે...
મહેસાણા દૂધ સાગર ડેરીની ચુંટણી પ્રક્રીયાનો ધમધમાટ શરૂ થયો છે. 15 બેઠકો માટે 178 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ 21 ડિસેમ્બરે...

















