જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના સમર્થન સાથેની અકાશા એર સાત ઓગસ્ટે તેની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ ચાલુ કરશે. મુંબઈ-અમદાવાદ રૂટ પરની આ પ્રથમ ફ્લાઇટ માટે કંપની...
ગુજરાતમાં શાસક ભાજપના પાંચ ધારાસભ્યોએ સરકારી અધિકારીઓ પર ચૂંટાયેલા પ્રતિનિધિઓના સૂચનોને અવગણીને પોતાની મરજી મુજબ કામ કરવાનો આક્ષેપ કર્યો હતો અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના...
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે સરકારની ફ્રી મેડિકલ સારવાર યોજના મા કાર્ડનો લાભ ખાટવા માટે 19 દર્દીઓને તેમની જાણ બહાર કથિત રીતે એન્જિયોગ્રાફી અને તે પછી...
ગુજરાતમાં કોરોનાની સ્થિતી હજુય ચિંતાજનક બની રહી છે.વધતાં કેસો અને ઉંચા મૃત્યુદરને કારણે રાજ્ય સરકારે ટોચના આઇએસ અધિકારીઓને મેદાને ઉતાર્યા છે.એટલું જ નહીં,અમદાવાદમાં કોરોનાને...
દેશભરમાં મંગળવાર, 24 ઓક્ટોબરે રાવણ દહન અને શસ્ત્ર પૂજન સાથે વિજ્યાદશમીના પર્વની ધામધૂમ અને પરંપરાગત રીતે ઉજવણી કરાઈ હતી. ઠેરઠેર રાવણદહન અને શસ્ત્રપૂજનના કાર્યક્રમ...
કચ્છના સીમાવર્તી વિસ્તારોમાં 3.3ની તીવ્રતાના ભુકંપના આંચકા આવ્યા હતા. રવિવારની વહેલી સવારે ૬.૦૬ વાગ્યે રિક્ટર સ્કેલ પર ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આંચકાનું...
ગાંધીનગર જિલ્લા પોલીસે 3થી 7 વર્ષની ઉંમરની ત્રણ બાળકીઓ પર કથિત બળાત્કારના આરોપમાં સોમવારે 26 વર્ષના વિજય ઠાકોર નામના એક નરાધમની ધરપકડ કરી હતી....
સરદાર પટેલની જન્મજયંતિએ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે...
શક્તિપીઠ અંબાણીમાં પ્રસાદીનો વિવાદ શમ્યો નથી ત્યારે પાવાગઢના સુપ્રસિદ્ધ કાલિકા મંદિરમાં છોલેલુ શ્રીફળ લઇ જવા પર તેમજ શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મુકવાથી વિવાદ ઊભો થયો...
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરી ચૂકેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે આખરે પક્ષમાંથી રાજીનામું આપી...

















