ભારતની બે દિવસની મુલાકાતે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક પછી સોમવારે જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન અને ભારત આ...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2022-23 બુધવાર, 2 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું.. શહેરને પોલ્યૂશન ફ્રી અને સ્વચ્છ બનાવવા પર ખાસ ફોકસ કરતાં આ બજેટનું...
ભાદરવી પૂનમના મેળામાં પ્રતિવર્ષ સેકડો લોકો અંબાજીના દર્શન કરવા જતા હોય છે. આ વર્ષે પણ અનેક લોકો માતાજીના દર્શન કરવા ગયા છે ત્યારે અરવલ્લીના...
બોટાદમાં આવેલા પ્રસિદ્ધ સાળંગપુર હનુમાન મંદિરમાં ભગવાન હનુમાનની વિશાળ પ્રતિમા નીચે બનાવાવામાં આવેલા ભીંતચિત્રોને મુદ્દે છેલ્લાં બે દિવસથી ગુજરાતમાં મોટો ધાર્મિક વિવાદ ઊભો થયો...
ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને રવિવાર, 14 ઓગસ્ટ સુધીમાં સીઝનનો ૮૪.૨૬ ટકા વરસાદ નોંધાયો છે, જે છેલ્લાં ૮ વર્ષમાં રાજ્યમાં...
યુનેસ્કોની વૈશ્વિક સાંસ્કૃતિક વારસાની યાદીમાં ગુજરાતના ગરબાનો સમાવેશ કરવા માટે ભારત સરકારે ભલામણ કરી છે. યુનેસ્કોના ઇન્ટેલિબલ હેરિટેજ સેક્શનના સેક્રેટરી ટીમ કુર્ટિસે સ્પષ્ટતા કરી...
જાણીતા સાહિત્યકાર ધીરુબેન પટેલનું શુક્રવારે અમદાવાદ ખાતે 97 વર્ષની વયે નિધન થયું છે. તેઓ વડોદરાનાં વતની હતા. ગુજરાતી સર્જક તરીકે તેમણે નવલિકા, નવલકથા, બાળસાહિત્ય...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમાં વૈશ્વિક આયુર્વેદિક દિન નિમિત્તે શુક્રવારે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટરનું ઇ-લોકાર્પણ કર્યું હતું તેમજ આયુર્વેદિક યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપવાની જાહેરાત...
કોરોનાના પ્રકોપમાં ફરી વધારાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 18 માર્ચ 2021થી શહેરના બાગ-બગીચા, પ્રાણી સંગ્રહાલય, કાંકરિયા તળાવ બંધ રાખવાનો બુધવારે નિર્ણય કર્યો હતો. તેનાથી...
ગુજરાતના અમરેલી શહેરની એક સેશન્સ કોર્ટે ગૌહત્યા કેસમાં ત્રણ વ્યક્તિઓને આજીવન કેદની સજા અને ૧૮ લાખ રૂપિયાનો મોટો દંડ પણ ફટકાર્યો હતો.
ખાસ સરકારી વકીલ...

















