અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં એજન્ટો કબૂતરબાજી કરીને લોકોને અમેરિકા કે અન્ય દેશોમાં ગેરકાયદે ઘૂસાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી...
ગુજરાતમાં કોરોના કહેરથી હોસ્પિટલો ભરાઈ ગઈ છે તથા મેડિકલ ઓક્સિજન અને દવાઓની તીવ્ર અછત ઊભી થઈ છે ત્યારે છેલ્લાં બે દિવસથી રાજ્યોમાં કોરોના નવા...
અમદાવાદમાં બુધવારે નિર્માણાધિન બિલ્ડિંગમાં 13માં માળેથી નીચે પટકાતા ઓછામાં ઓછા સાત મજૂરોના મોત થયા હતા અને એકને ઇજા થઈ હતી. આ બિલ્ડિંગનું નામ એસ્પાયર-2...
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે સરકારની ફ્રી મેડિકલ સારવાર યોજના મા કાર્ડનો લાભ ખાટવા માટે 19 દર્દીઓને તેમની જાણ બહાર કથિત રીતે એન્જિયોગ્રાફી અને તે પછી...
દેશ અને રાજ્યમાં કોરોના વાઇરસના વિક્રમજનક નવા કેસને કારણે ગુજરાત સરકારે બીજા રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરો માટે પહેલી એપ્રિલ 2021થી કોરોનાનો RT-PCR નેગેટિવ રિપોર્ટ...
જામનગર જિલ્લામાં કોરોના સંક્ટની સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના કેબિનેટ પ્રધાનો, મુખ્ય સચિવ અનિલ મુકિમ...
અવકાશમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં આશરે નવ મહિના સુધી ફસાયેલા રહ્યાં પછી નાસાના ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને સહ-અવકાશયાત્રી બૂચ વિલ્મોર 19 માર્ચે...
વડોદરા નેશનલ હાઈવે પર મંગળવાર (18 ઓક્ટોબર)ની સવારે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને 15...
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવાની સુપ્રીમ કોર્ટ કોલેજીયમની ભલામણને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂુરી આપી છે...
ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત છે. કોરોનાની સ્થિતિ મુદ્દે આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવીએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 38 કોરોના પોઝિટિવના કેસ...

















