મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કરેલા આ નિર્ણય અનુસાર ૯ મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઇઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર...
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શનિવારે ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય અને પુસ્તકાલયનું ખાતમુહુર્ત કર્યું હતું. રૂ. ૨૯.૫૧ કરોડનાં ખર્ચે રાષ્ટ્રીય...
જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ તાજેતરમાં બે દિવસીય ગુજરાત પ્રવાસમાં ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમણે નર્મદા જિલ્લાના વૈશ્વિક પર્યટન સ્થળ...
જૂનાગઢના ગિરનાર પર્વતની દર વર્ષે કારતક મહિનામાં પાંચ દિવસ સુધી યોજાતી લીલી પરિક્રમાની જેમ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર પર્વત ઉપર આવેલાં 51 શક્તિપીઠોની પરિક્રમા...
ભારતમાં ફસાયેલા બ્રિટનના 3 હજાર નાગરિકો માટે બ્રિટિશ સરકારે આગામી 13થી 20 એપ્રિલ દરમિયાન 12 જેટલી સ્પેશિયલ ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવાનો નિર્ણય લીધો છે. આ...
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં શુક્રવાર, 25 જુલાઇએ પુરપાર ઝડપથી જતા સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ (SUV)એ બે ટુ-વ્હીલર અને રાહદારીઓને ટક્કર મારતા બે લોકોના મોત થયાં હતા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ડિસેમ્બરે અમદાવાદમાં યોજાનાર BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના 'કાર્યકાર સુવર્ણ મહોત્સવ'માં આશરે એક લાખ સક્રિય કાર્યકરોને વર્ચ્યુઅલી સંબોધિત કરશે.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય...
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ICC ક્રિકેટ વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમેની અંગે વિરોધાભાષી રીપોર્ટ મળી રહ્યાં છે. લેટેસ્ટ રીપોર્ટ...
શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની હેઠળ અમદાવાદ સ્થિત પ્રખ્યાત SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગરમાં સંતો અને વિદ્યાર્થીઓએ ફૂડ પેકેટો જાતે...
સીએએ, એનઆરસી અને એનપીઆર દેશના સંવિધાન, લોકશાહી અને સર્વધર્મ સમભાવની વિરુદ્ધમાં હોઈ રાષ્ટ્રીય સંગઠનોએ 29 જાન્યુઆરી, બુધવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને...
















