અદાણી એરપોર્ટ દ્વારા સંચાલન કરવામાં આવતા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટે ડોમેસ્ટિક ડિપાર્ચર માટે યુઝર ડેવલપમેન્ટ ફી (UDF) હાલના રૂ. 100થી વધારીને રૂ.703 કરવાની દરખાસ્ત કરી...
ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં છેલ્લા ત્રણેક દસકાથી કેળાની મોટાપાયે ઉત્પાદન થાય છે. આ પંથકમાં નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામો સહિત અન્ય ગામોમાં પણ કેળાનું...
હવામાન વિભાગે મંગળવારે અમદાવાદમાં ગરમીનો રેડ એલર્ટ જારી કર્યો હતો અને ગરમીનો પારો 45 ડિગ્રીની નજીક પહોંચવાની શક્યતા વ્યક્ત કરી હતી. સવારથી જ અમદાવાદ,...
અમુલના ભૂતપૂર્વ ચેરમેન અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીની રૂ.14.80 કરોડના કથિત બોનસ કૌભાંડમાં ગુજરાત પોલિસના ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી)એ રવિવારે ધરપકડ કરી હતી....
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર (12 એપ્રિલ)એ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના અડાલજમાં શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે...
ગુજરાતની પ્રાચીન અને ઐતિહાસિક નગરી વડનગરને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન અને આધ્યાત્મિક હેતુથી વિકસાવાઈ રહી છે. વડનગરમાં સપ્ત ઋષિનો આરો તથા દાઈલેકને રૂ.૧,૨૬૪ લાખના...
ગુજરાતમાં સરકાર દ્વારા હવે કોરાના કરતા કામકાજ પર લોકોને લઈ જવા કરેલી તૈયારી અને લોકડાઉન-3ના ગણાતા અંતિમ કલાકો વચ્ચે છેલ્લા 24 કલાકમાં સતત નવમા...
અમદાવાદ ખાતેના સાયન્સ સિટીમાં નવીનીકરણ પામેલા આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે લોકાર્પણ કર્યું હતું.
૨૦૦૫માં સાયન્સ સિટી ખાતે ૧૦,૦૦૦ ચોરસ...
સુરતના મહુવામાં મંગળવારે અંબિકા નદીમાં ડૂબી જવાથી એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થઈ ગયા હતા. જોરાવરપીરની દરગાહ માથું ટેકવવા માટે ગયેલા પરિવારની સાથે...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં બે દિવસથી ચૂંટણીસભા યોજીને ભાજપ માટે ધુઆંધાર પ્રચાર કરી રહ્યાં છે. ગુરુવારે મોદીએ પાલનપુર, મોડાસા, દહેગામ...

















