કેનેડાના ટોરોન્ટોમાં ગુરુવાર, 24 ઓક્ટોબરે વહેલી સવારે ચેરી સ્ટ્રીટ પર લેક શોર બુલવર્ડ નજીક ટેસ્લા કાર પિલાર સાથે અથડાતા ચાર ગુજરાતીના મોત થયા હતાં...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિવાળીના દિવસે ગુજરાતના સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા અર્ચના કરી હતી અને 200...
આરાશુરી અંબાજી મંદિરમાં આગામી તા. 27 થી તા. 4-9ના સમયગાળા દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેળો આવે છે. જેમાં અંદાજે 25 લાખ ઉપરાંતના યાત્રાળુઓ ગુજરાત તથા...
જીવના જોખમે અને માતબર રૂપિયા ખર્ચીને પણ અમેરિકા જવા માગતા વ્યક્તિઓને વિઝાની લાલચ આપી તેના પરિવાર પાસેથી પૈસા પડાવતી ટોળકીના અમદાવાદના વધુ એક એજન્ટ...
અમેરિકા સ્થિત માઈક્રોન ટેક્નોલોજીએ બુધવાર, 28 જૂને અમદાવાદ નજીક સાણંદ ખાતે રૂ. 22,500 કરોડનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ)...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી- રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વડાપ્રધાને જણાવ્યું...
ગુજરાતમાં કોરોનાને કારણે અભૂતપૂર્વ કટોકટી ઊભી થઈ છે ત્યારે રાજ્ય સરકારે મંગળવારે વધુ સાત શહેરોમાં નાઇટ કરફ્યૂ સહિતના નવા આકરા નિયંત્રણો લાદ્યા હતા. કોરોનાની...
અમદાવાદમાં નવરંગપુરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ રોડ પર આવેલા એક કોમ્પલેક્સમાં બુધવારની વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાની થઈ...
ગુજરાતમાં ગુરુવાર, 18 નવેમ્બરે કોરોના નવા 42 પોઝિટિવ કેસ સાથે એક્ટિવ કેસનો આંકડો 300ને પાર થયો હતો. દૈનિક કેસોમાં 19%નો ઘટાડો થયો હતો. જો...
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. પ્રથમ 8 દિવસમાં 44 કેસ તો બીજા 8 દિવસમાં 48 પોઝિટિવ કેસ થયાં છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય...

















