ગુજરાતમાં વરસાદના રેડ અને યલો એલર્ટ વચ્ચે દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં શનિવાર 24થી 26 ઓગસ્ટ સુધી બારેમેઘ ખાંગા તથા તારાજી સર્જાઈ...
કોંગ્રેસના ધારાસભ્ય અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન ડૉ. અનિલ જોશીયારાનું કોરોનાના કોમ્પ્લિકેશનને પગલે ચેન્નાઇની ખાનગી હોસ્પિટલમાં સોમવાર, 14 માર્ચે અવસાન થયું હતું. તેમની ઉંમર 69...
કોંગ્રેસે મંગળવાર, 12 માર્ચે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના સાત સહિત ચાર રાજ્યો માટે 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. કોંગ્રેસે પ્રથમ યાદીમાં ગુજરાતની...
વાદળછાયા વાતાવરણની વચ્ચે અમદાવાદમાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ, કોલેરા જેવી પાણીજન્ય અને મચ્છરજન્ય બિમારીના કેસોમાં આકસ્મિક ઉછાળો આવ્યો છે. છેલ્લાં પાંચ વર્ષથી ગાયબ થયેલા ચિકનગુનિયાએ ફરી...
કોરોના વાઈરસના ચેપની ઝપેટમાં આવેલા ગુજરાતના અર્થતંત્રને વેગ આપવા અને વેપાર-ધંધા અને ઉદ્યોગોને આત્મનિર્બર બનાવવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રૂા. ૧૪૦૦૦ કરોડના પૅકેજની આજે...
ગુજરાત હાઇકોર્ટે બુધવારે મોરબી પુલ દુર્ઘટનાના દરેક મૃતકના પરિવારને રૂ.10 લાખ અને ઘાયલ થયેલા લોકોને રૂ.2 લાખનું વચગાળાનું વળતર આપવા ઓરેવા ગ્રૂપને આદેશ આપ્યો...
બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી ટ્વીટના કેસમાં આસામ પોલીસે ધરપકડ કરી હતી. સ્થાનિક કોર્ટમાંથી તેમને જામીન મળ્યા હતા અને જોકે...
ગુજરાતમાં 11 જૂને ચોમાસાનો વહેલો થયો હતો, પરંતુ ચાર દિવસ માટે નિષ્ક્રીય બન્યું હતું અને રાજ્યના અન્ય વિસ્તારમાં આગળ વધ્યું ન હતું. જોકે રવિવાર,16...
દેશના પાંચ રાજ્યમાંથી ચાર રાજ્યોમાં 10 માર્ચે ભવ્ય વિજયના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસનો ભવ્ય રોડ શો સાથે પ્રારંભ થયો...
નર્મદા જિલ્લાના એકતાનગરમાં ૧૧ જાન્યુઆરી, રવિવારના રોજ “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬” સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-૧ ખાતે યોજાનાર છે. જેના આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા...

















