શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં ગોમતી કિનારે રૂ. ૭ કરોડના ખર્ચ તૈયાર થયેલ નવનિર્મિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત મહાવિદ્યાલયનું આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિને આચાર્ય...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 16 જુલાઈએ અમદાવાદ સાયન્સ સિટી ખાતે ત્રણ નવા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું.
ભારતનું સૌથી મોટું એક્વેરિયમ
રૂ.260 કરોડના ખર્ચ સાથે નિર્માણ કરવામાં...
ભારતના પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડની ટીમને પાંચ ટેસ્ટ મેચની સીરીઝની ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે રવિવારે (18 ફેબ્રુઆરી) ભારતે રેકોર્ડ 434 રનથી હરાવી સીરીઝમાં 2-1ની લીડ...
નવરાત્રિમાં ગરબા રસિકો માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ શનિવારે એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે,...
વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવા અને ડેરી ઉદ્યોગને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ૧લી જૂનને “વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે...
ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં મગળવાર, 8 એપ્રિલથી કોંગ્રેસના બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ દિવસે કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા CWCની...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરીના પ્રારંભિક ટ્રેન્ડમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભારતીય જનતા પાર્ટી રેકોર્ડતોડ વિજય તરફ આગળ વધી રહી છે. બીજી તરફ કોંગ્રેસનો સંપૂર્ણ...
ગુજરાતમાં યુવાનોમાં હાર્ટએટેકના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે રાજ્યના આરોગ્ય વિભાગે નવરાત્રીના ગરબા આયોજકો માટે ખાસ માર્ગદર્શિકા જારી કરી હતી. આ માર્ગદર્શિકા મુજબ ગરબા...
પાઈપ્ઠ નેચરલ ગેસ (PNG)ના ભાવમાં વધારો અને ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા તાજેતરમાં ફોર્સ મેજરનો ઉપયોગ કરી સપ્લાય જથ્થાને ઘટાડવામાં આવતાં મોરબીમાં ઘણા ટાઇલ્સ અને...
ગુજરાતમાં કોંગ્રેસના બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનમાં 8 એપ્રિલે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની વિસ્તૃત બેઠક પાર્ટીને ફરી બેઠી કરવા માટે સંગઠનમાં ધરખમ ફેરફાર કરવાની...

















