ગુજરાતમાં 11 જૂને ચોમાસાનો વહેલો થયો હતો, પરંતુ ચાર દિવસ માટે નિષ્ક્રીય બન્યું હતું અને રાજ્યના અન્ય વિસ્તારમાં આગળ વધ્યું ન હતું. જોકે રવિવાર,16...
ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને શુક્રવારે મળેલી કોર કમિટીમાં રાજ્યમાં ઉચ્ચત્તર માધ્યમીક ધોરણ-૧રના વર્ગો, ઉચ્ચશિક્ષણ કોલેજ-સંસ્થાનો અને ટેકનીકલ સંસ્થાનો તા.૧પમી જુલાઇ-ર૦ર૧, ગુરૂવારથી...
ગુજરાતમાં સપ્ટેમ્બરના પ્રારંભથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને તેનાથી દુકાળની ચિંતા હળવી થઈ છે. રાજ્યના કુલ 207 ડેમોમાંથી 14 ડેમો હાઇએલર્ટ પર...
શ્રી સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની ૧૨૧મી બેઠકᅠવડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષ પદે શુક્રવારે ગાંધીનગરમાં યોજાઈ હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી ભવિષ્યએ...
અમદાવાદ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી આકસ્મિક રીતે ધારાશાયી થતાં બાજુની રેલવે લાઇનને નુકસાન થયું હતું...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતના રાજકોટ શહેરમાં શનિવાર, 14 જૂને અડધો દિવસ બંધ પાળવામાં આવ્યો હતો.
રાજકોટ...
ગુજરાતમાં સરકારે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને દ્વારા રાત્રિ કર્ફ્યુમાં મોટી છૂટછાટ આપી છે. સરકારની જાહેરાત મુજબ 30 ઓક્ટોબરથી 30 નવેમ્બર એટલે કે એક મહિના...
રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ હવે બેકાબૂ બન્યો છે. સતત વધી રહેલા કેસોની વચ્ચે રાજ્યમાં મંગળવારે કોરોના વાયરસના કુલ સંક્રમિત કેસનોની સંખ્યા વધી છે. રાજ્યમાં...
ગુજરાતમાં જંત્રીદરોમાં વધારો શનિવાર, 15 એપ્રિલથી અમલી બન્યો હતો. રાજ્ય સરકાર ગુરુવારે નવા દરો જાહેર કર્યા હતા, જે મુજબ વિવિધ પ્રકારના બાંધકામ પર લાગુ...
ગુજરાતના ગાંધીનગરમાં 10-11 એપ્રિલના રોજ યોજાનારી બે દિવસીય હોમિયોપેથી કોન્ફરન્સમાં વિવિધ દેશોના 10,000થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે, એમ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર...

















