અમદાવાદ મહાનગરપાલિકાના નવા મેયર તરીકે કિરિટ પરમાર અને ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલની બુધવારે નિયુક્તિ કરવામાં કરવામાં આવી છે. અમદાવાદના પાલડીમાં આવેલા ટાગોર હોલમાં...
ધંધુકાના ચકચારી કિશન ભરવાડ મર્ડર કેસમાં કથિત હત્યારાને રિવોલ્વરની વ્યવસ્થા એક મૌલવીએ કરી આપી હોવાનું નિવેદન ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આપ્યું હતું. આ મૌલવીની...
વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારના છ સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જેમાં પરિવારના...
ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે લવ જેહાદ વિરુદ્ધ કાયદાની છ કલમોને અમાન્ય જાહેર કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે સાબિતી આપવાનો બોજ આરોપી પર નાંખવાની કલમ...
ગુજરાત સરકારે પંચાયતો અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટેની અનામત વર્તમાન 10%થી વધારીને 27% કરવાનો 29 ઓગસ્ટે મોટો નિર્ણય કર્યો હતો....
મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ શુક્રવારે પારડી તાલુકાના ધગડમાળ ખાતેથી બહુધા આદિવાસી વસતિ ધરાવતા વલસાડ જિલ્લાના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રૂા.૧૪પ.૧૪...
ગુજરાત સરકારે રાજ્યની શાળા અને કોલેજોમાં 6,616 શિક્ષકો અને અધ્યાપકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો, એવી રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિહં ચુડાસમાએ બુધવારે જાહેરાત કરી...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 10 નવેમ્બરે જારી કરેલી 160 ઉમેદવારોની યાદીમાં મોરબીના ધારાસભ્ય સહિત ગુજરાત સરકારના પાંચ પ્રધાનોને પડતા મૂકવામાં આવ્યા છે. ભાજપે...
ચાલુ વર્ષે અત્યાર સુધી ચોમાસુ નબળું રહેતા રાજ્યમાં દુકાળના ભણકારા સંભળાય છે ત્યારે ગુરુવારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરદાર સરોવર...
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ આશરે એક સપ્તાહના સમયગાળામાં જામનગરમાં ઓક્સિજન સુવિધા સાથેની 1,000 બેડની ક્ષમતા સાથેની કોવિડ હોસ્પિટલ શરુ કરશે. આ હોસ્પિટલના 400 બેડ આગામી...

















