મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સપ્તશ્રૃંગી ટેકરીઓ પરના મંદિર પાસે રવિવાર, 8 ડિસેમ્બરે થયેલા માર્ગ અકસ્માતમાં કચ્છી પટેલ સમાજના છ લોકોના મોત થયાં હતાં. શ્રદ્ધાળુઓ સપ્તશ્રૃંગી...
સૌરાષ્ટ્રના રાજકોટ, ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર તથા દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લા અને મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં બુધવાર, 19 જુલાઇએ ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું....
ભાવનગર જિલ્લાના તલગાજરડામાં શ્રી ચિત્રકૂટધામ ખાતે પૂજ્ય મોરારિબાપુની સંનિધિમાં ૪થી ૬ એપ્રિલ દરમ્યાન શ્રી હનુમાન જન્મોત્સવ ઉજવાશે. પ્રતિવર્ષ યોજાતા આ કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મંગળવારે ગુજરાતના અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 'તિરંગા યાત્રા'ને લીલી ઝંડી આપી હતી. 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પહેલા ભાજપ...
વાવાઝોડુ બિપરજોય ગુરુવાર, 15 જૂનની સાંજે કચ્છ જિલ્લામાં લેન્ડફોલ થવાની શક્યતાથી હોવાથી અત્યાર સુધીમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આશરે એક લાખ લોકોને સુરક્ષિત...
રવિવારના રોજ રોયલ વિન્ડસર મહેલના ખાનગી મેદાનમાં ગુજરાતી ઢોલ ઢબક્યો અને હાજર તમામ લોકો દેશી હોય કે વિદેશ બધા જ ઝૂમી ઉઠ્યા હતા. હાલ...
અબજોપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત આગામી મહિને એક સાદગીપૂર્ણ અને પરંપરાગત સમારંભમાં લગ્ન કરશે. લગ્નમાં કોઈપણ ધામધૂમ નહીં હોય અને કોઇ સેલિબ્રિટી પણ...
ગુજરાતના નાણાપ્રધાન નીતિન પટેલે બુધવારે વિધાનસભામાં રજૂ કરેલા રાજ્યના બજેટમાં કેવડિયા ખાતે ‘કમલમ’ ફ્રૂટની ખેતી માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત સરકારે તાજેતરમાં...
ગુજરાત સરકાર 2022ના વર્ષના નવા શૈક્ષણિક વર્ષથી તમામ માધ્યમની શાળાઓમાં ધો.1થી 3માં અંગ્રેજી વિષય ભણાવવાના નિર્ણયનો અમલ કરશે. રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણીએએ સોમવાર,...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 17 ડિસેમ્બરે સુરત એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવાના છે. આ ટર્મિનલ બિલ્ડીંગ પીક અવર્સ દરમિયાન 1,200 ડોમેસ્ટિક...

















