એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓએ સોમવાર, 16 જૂને પુષ્ટિ આપી હતી કે કોકપિટ વોઈસ રેકોર્ડર મળી આવ્યું છે. જે અકસ્માતના સંભવિત...
ભારતના રાજવી વારસાના ભવ્ય રત્ન ગણાતા 'ધ ગોલકોન્ડા બ્લૂ'ની પ્રથમવાર 14મેએ જિનિવામાં ક્રિસ્ટીઝ "મેગ્નિફિસન્ટ જ્વેલ્સ" ઓક્શનમાં હરાજી થશે. આ હીરો એક સમયે ઇન્દોર અને...
છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં ૬૧૫૦ ટેસ્ટ કરાયા છે અને એમાં અમદાવાદ ઉપરાંત સુરતમાં ગ્રામ્ય વિસ્તારમાંથી છ સહિત કુલ ૫૫ નવા કેસ, વડોદરામાં ૩૪, ગાંધીનગરમાંથી...
ગુજરાતમાં રવિવારે (27 નવેમ્બર) તોફાની પવન સાથે વ્યાપક કમોસમી વરસાદ પડયો હતો. આ માવઠા સાથે અનેક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછાં 20 લોકોનાં...
સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગરમાં “સ્ટેટ ઓફ ધી આર્ટ” સરદાર પટેલ ઝુલોજિકલ પાર્ક (જંગલ સફારી)નું નિર્માણ કરવામાં આવ્યુ છે. જંગલ સફારી એ માત્ર પ્રાણી-સંગ્રહાલય નથી...
ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર 27 ઓગસ્ટે અમદાવાદમાં સાબરમતી નદી રિવરફ્રન્ટ ખાતે રૂ.74 કરોડના ખર્ચે બનાવાયેલા આઇકોનિક અટલ બ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું હતું....
મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે અમદાવાદ એરપોર્ટ પર નવા 22 ચેક-ઈન કાઉન્ટર અને ચાર એરોબ્રિજ બનાવવાની યોજના ઘડવામાં આવી છે. આ યોજના મુજબ એરપોર્ટ...
અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ટાટા ગ્રુપ રૂ.1 કરોડની સહાય આપશે. ટાટા ગ્રુપને ઘાયલોની સારવારનો ખર્ચ ઉઠાવવાની અને દુર્ઘટનામાં નુકસાન...
ગુજરાતમાં કોરોના વાયરસ સામેની લડાઇને નિર્ણાયક તબક્કામાં લઇ જવાના ભાગરૂપે સોમવારે, 14 સપ્ટેમ્બરે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ‘ટેસ્ટ ઈઝ ધ બેસ્ટ’ ના સૂત્ર સામે માસ...
કોંગ્રેસ પાર્ટી પ્રેસિડન્ટ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં ૭ સપ્ટેમ્બરથી ‘ભારત જોડો’ યાત્રા કાઢશે. ભારત જોડો કાર્યક્રમ...

















