ગુજરાતમાં હાલમાં પ્રાથમિક શાળાઓમાં 19,128 વર્ગખંડની ઘટ છે. વિધાનસભામાં શિક્ષણ વિભાગે સોમવારે માહિતી આપી હતી કે વર્ષ 2015માં પ્રાથમિક શાળાઓમાં 8,322 વર્ગખંડની ઘટ હતી....
મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠના 102 વર્ષના ઇતિહાસમાં કુલપતિ તરીકે પ્રથમ વાર બિનગાંધીવાદીની વરણી થશે. ગુજરાત વિદ્યાપીઠની ગવર્નિંગ કાઉન્સિલે નવા કુલપતિ તરીકે ગુજરાતના ગવર્નર...
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે કોરોના મહામારીને કારણે નિયમિત વિદ્યાર્થીઓની ધો. 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી ન...
ગુજરાતથી લઇને દિલ્હી સુધી વિસ્તરતી અરવલ્લી પર્વતમાળા અંગેના મોટા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે સોમવારે આ પર્વતમાળાની સુધારેલી વ્યાખ્યા સ્વીકારતા ગયા મહિનાના પોતાના આદેશ પર...
યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયન આર્મીમાં 'સહાયક' તરીકે કામ કરતા સુરતના 23 વર્ષના એક યુવકનું રશિયામાં 21 ફેબ્રુઆરીએ ડોનેત્સ્ક પ્રદેશમાં યુક્રેનના હવાઇ...
ગુજરાતમાં રોજ ડબલ ડીઝીટના મોતને આંકડાથી લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે.દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ મૃત્યુના ૨૨ ટકા મોત તો માત્ર ગુજરાતમાં નોંધાયા છે.આમ,ઉંચો...
એર ઈન્ડિયા એક્સપ્રેસની સુરતથી બેંગકોકની પ્રથમ ફ્લાઇટમાં દારૂનું ધૂમ વેચાણ થયું હતું. ફ્લાઇટમાં બેસેલા કેટલાંક પેસેન્જરે દાવો કર્યો હતો કે શરાબનો સ્ટોક સમાપ્ત થઈ...
જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ અનિરુદ્ધ કેજરીવાલે ગાંધીનગર ખાતેની એક સોસાયટીમાં ફ્લેટ ખરીદવામાં તેમની સાથે જ્ઞાતિ આધારિત ભેદભાવ થયો હોવાનો દાવો કર્યો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 19 નવેમ્બરે 19મી સદીના હિન્દુ સંત જલારામ બાપાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમણે...
કોરોનાનો સૌથી વધુ શિકાર બનેલા જિલ્લાઓના પરિવારોએ આ મહામારી દરમિયાન અન્ય જિલ્લાના લોકોની સરખામણીમાં વધુ સોનાની ખરીદી કરી હતી. આવા જિલ્લાના પરિવારોએ બીજા નાણાકીય...

















