વનતારા
મહારાષ્ટ્રના વનપ્રધાન ગણેશ નાઈકે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે રિલાયન્સ ફાઉન્ડેશનને ગુજરાતના જામનગરમાં આવેલા તેમના વનતારા કેન્દ્રમાં  દીપડાઓને સમાવવા માટે અનુરોધ કર્યો હતો અને...
ગુજરાત સરકારે મંગળવારે વીજળીના ફ્યુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાના ઘટાડાની જાહેરાત કરી હતી. ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત...
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી કોલકતાની હોસ્પિટલમાંથી હાર્ટ સર્જરીમાંથી રિકવર થઈ રહ્યા છે, પરંતુ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી વિલમરે સૌરવ ગાંગુલીને...
આંધ્ર પ્રદેશ
ઇન્ડિયન અમેરિકન ટેકનોલોજી એક્ઝિક્યુટિવ પુલકિત દેસાઈએ શનિવાર, 3 જાન્યુઆરીએ ન્યુ જર્સીના પરસિપ્પની-ટ્રોય હિલ્સ ટાઉનશીપના મેયર તરીકે શપથ લીધા હતાં. દેસાઈએ પારસિપ્પની મ્યુનિસિપલ બિલ્ડીંગ ખાતે...
હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલા પ્રશ્નમાં રાજ્યમાં પ્રવર્તી રહેલી બેરોજગારી અંગે ખુલાસો થયો છે. રાજ્ય સરકારે કેટલા બેરોજગારોને સરકારી...
ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનુ મુખ્યપ્રધાન બનવાનુ સ્વપ્ન ફરીએકવાર રોળાઈ ગયું હતું. નવા મુખ્યપ્રધાન તરીકેના દાવેદારોમાં જેમના...
વિધાનસભાની ચૂંટણી વહેલી આવવાની અટકળો વચ્ચે શનિવારે સોમનાથ,જુનાગઢ,પોરબંદરની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે વિધાનસભા ચૂંટણી તેના નિયત...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદારો માટે અનામતની માગણી કરીને વર્ષ 2015માં થયેલા પાટીદાર આંદોલન દરમિયાન આંદોલનકારીઓ સામે થયેલા તમામ કેસ...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને અમદાવાદમાં આવ્યા બાદ ગાંધી આશ્રમ તરીકે જાણીતા સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં તેમણે બ્રિટિશ શાસનથી ભારતની આઝાદીની ચળવળનો પ્રતિક...
સુરત પાર્કિંગ ફેલિસિટી ઓપરેટર પાસેથી રૂ.10 લાખની લાંચ માંગવા બદલ આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાંથી એકની ધરપકડ કરાઈ...