ભારત સરકારના ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદના કોચરબ આશ્રમમાં દાંડીકૂચની 92મી વર્ષગાંઠ નિમિત્તે શનિવારે દાંડી સુધીની સાઇકલયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને...
ફિનલેન્ડ 9 જૂને ગુજરાતના અમદાવાદમાં એક નવું માનદ કોન્સ્યુલેટ ખોલશે. રાજદૂત કિમ્મો લાહદેવીર્તા આવતા અઠવાડિયે નવા કોન્સ્યુલેટનું ઔપચારિક ઉદ્ઘાટન કરવા માટે ગુજરાતની મુલાકાત લેશે.
ગુજરાત...
વિદેશ પ્રધાન સુબ્રમણ્યમ જયશંકર સહિત ભારતીય જનતા પાર્ટી (BJP)ના ત્રણ ઉમેદવારોને સોમવારે ગુજરાતમાંથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. એસ જયશંકર ઉપરાંત 6...
ગુજરાતભરમાં ગુરુવારે, 7 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની રંગેમંચે ઉજવણી કરવામાં આવી હતી. શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે ભગવાનની કર્મભૂમિ દ્વારકા, ડાકોર સહિતના વિવિધ મંદિરમાં સવારથી ભક્તો...
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે આજે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરી સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને...
અગ્રણી ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ સંસ્થા ઇફકોના ચેરમેન તરીકે શુક્રવારે દિલીપ સંઘાણી ફરી એકવાર સર્વાનુમતે ચૂંટાયા હતાં. દિલીપ સંઘાણી ગુજરાતના પીઢ સહકારી આગેવાન છે અને તેમને...
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં ગત રવિવારે રાત્રે લઠ્ઠો અથવા તહ ઝેરી દારૂ પીવાથી 36 લોકોનાં મોત નીપજ્યાં હતાં તથા 87ની હાલત ગંભીર છે. મૃત્યુઆંક...
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં ફ્લોટિંગ રેસ્ટોરા ચાલુ કરવાની યોજના બનાવવામાં આવી છે. રિવરફ્રન્ટ ઓથોરિટીએ આ માટે અક્ષર ટ્રાવેલ્સ નામની એજન્સીને તેનો ઓર્ડર આપ્યો છે.
સાબરમતી રિવરફ્રન્ટ...
ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના અર્ધ શુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતમાં દક્ષિણ તટે આવેલો જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) છે. અહીં મીઠા પાણીના તેમજ ખારા...
અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમના અધિકારીઓએ એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં રૂ. 23 કરોડની કિંમતનું 64 કિલોગ્રામ દાણચોરીનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ કસ્ટમ ડેના...

















