અમદાવાદમાં કોરોનાના 125થી પણ વધુ દર્દીઓમાં કોરોના પોઝિટીવ હોવાનું કોઈ જ શારીરિક લક્ષણ દેખાતું નથી. કોઈને ય તાવ, શરદી- ખાંસી, ગળાનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો,...
અનિલ અગ્રવાલના વડપણ હેઠળની વેદાંત લિમિટેડ અને તાઇવાની ઇલેક્ટ્રોનિક કંપની ફોક્સકોનના સંયુક્ત સાહસે રૂ.1,54,000 કરોડ (આશરે 20 બિલિયન ડોલર)ના સેમિકન્ડકટર પ્રોજેક્ટ માટે મંગળવાર, 13...
ગુજરાતમાં કોરોના વાઇરસ ફરી માથુ ઊંચકી રહ્યો છે. સરકારે રવિવારે સાંજે જાહેર કરેલી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લાં 24 કલાક કોરોનાના 810 નવા કેસ નોંધાયા...
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્થાનિક સ્તરે ‘વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ’ ગઢપુર (ગઢડા)ના આંગણે ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત રવિવારે, 8 માર્ચે ગઢડાની પવિત્ર ઘેલા નદીમાં...
શિવકથાકાર રાજુ બાપુની ઠાકોર-કોળી સમાજ અંગેની એક કથિત ટીપ્પણીથી આ બંને સમાજના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ટીપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં બહાર આવ્યા...
દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા છે. અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની છે. ભાજપની વિદ્યાર્થીપાંખ...
ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં લોકડાઉન-૩નો કેટલીક છુટછાટો વચ્ચે શરૂ થયો છે ત્યારે હવે સુરતમાં વસતા અને હીરાના કારખાનામાં કામ કરતાં હજારો સૌરાષ્ટ્રવાસીઓને એમના વતન...
ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સ અને ટેક્નોલોજી કંપનીઓને તેમજ ટોચના ટેલેન્ટને આકર્ષવા માટે ગુજરાત સરકાર દારુબંધીના કાયદામાં છૂટછાટ આપવા વિચાર કરી...
ગુજરાતમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ગાંધી-સરદારના ગુજરાતમાં એક સમયે દૂધના ટેન્કર ઠલવાતા હતા, પરંતુ સરકારના...
ગુજરાતના નાણાપ્રધાન નીતિન પટેલે બુધવારે વિધાનસભામાં રજૂ કરેલા રાજ્યના બજેટમાં કેવડિયા ખાતે ‘કમલમ’ ફ્રૂટની ખેતી માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત સરકારે તાજેતરમાં...

















