રાજ્યમાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ બંનેએ ગ્રામ પંચાયત ચૂંટણીની જાહેરાતનું સ્વાગત કર્યું હતું. કોંગ્રેસના રાજ્ય એકમના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગ્રામ...
ગુજરાત ભાજના પ્રમુખ સી આર પાટિલનો કોરોના વાઇરસનો બીજો રિપોર્ટ 14 સપ્ટેમ્બરે પોઝિટીવ આવ્યો હતો. રવિવારે બીજો RT-PCR ટેસ્ટ હતો અને તે પોઝિટિવ આવ્યો...
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની સેશન્સ કોર્ટે ગુરુવારે ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996ના ડ્રગ જપ્તીના કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટે આ...
ગુજરાતના ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ તાજેતરમાં વિધાનસભામાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપ વધારી પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો કરવામાં આવ્યા હતાં. ગુજરાતે આજે સૌરઊર્જાના...
અમદાવાદમાં 16 ઓક્ટોબરના દિવસે સોનાનો આ વેપારી રૂ.1.25 કરોડનો સોનાનો માલ લઈને નરોડા વિસ્તારમાં આવ્યા હતા. એ સમયે તેમણે લઘુશંકા માટે એક્ટિવા કેનાલ પાસે...
બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શુક્રવાર, 30 જાન્યુઆરી 2026થી ત્રણ દિવસની 51 શક્તિપીઠ પરિક્રમાનો ભવ્ય પ્રારંભ થયો હતો. સવારે 9:30 કલાકે ભવ્ય પાલખી યાત્રા...
ગુજરાતમાં અંતે કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. બે દિવસ પહેલા ઝિમ્બાબ્વેથી જામનગર પરત પહોંચેલા એક વૃદ્ધનો ઓમિક્રોનનો રીપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યો...
દિવાળીના તહેવારોમાં કોરોનાના કેસમાં વધારો થવાની આશંકા છે ત્યારે ગુજરાતમાં સોમવારે કોરોના ૨૯ નવા કેસ નોંધાયા હતા અને સળંગ આઠમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ...
અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રાનો ભક્તોની ભારે ભીડ તથા ઉમંગ અને ઉત્સાહ સાથે જમાલપુરના જગન્નાથ મંદિરેથી પ્રારંભ થયો હતો. રથયાત્રાના પ્રસ્થાન...
વિવિધ સરકારી નોકરીઓની ભરતી પરીક્ષા તથા અન્ય જાહેર પરીક્ષામાં ડમી ઉમેદવારો થકી પરીક્ષાઓ આપવાના વર્ષોથી ચાલતા કૌભાંડનો પર્દાફાશ કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની શુક્રવારે...

















