જૂનાગઢમાં 26 જાન્યુઆરીએ પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. વાયુદળના બે...
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં થઇ રહેલા વધારાનો ક્રમ જારી રહ્યો છે અને સતત બીજા દિવસે ૬૦૦થી વધુ કેસ નોંધાવવા સાથે અત્યારસુધીના સર્વોચ્ચ ૬૨૪ કેસ...
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં નદી પરના કુલ 20માંથી 12 બ્રિજનું નિર્માણનું કાર્ય પૂર્ણ થયું છે. નવસારી જિલ્લામાં ખરેરા નદી પરના 120-મીટર લાંબા...
ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદને રવિવારે અમદાવાદની સાબરમતી જેલમાંથી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ લઈ જવામાં આવ્યો હતો. ઉત્તરપ્રદેશની પોલીસે તેને લેવા માટે અમદાવાદ આવી હતી.
60 વર્ષીય...
ગુજરાતમાં કોરોના વાયરસ ઘણા દિવસથી બેવડી સદી ફટકારી રહ્યો છે તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. રાજ્યમાં...
લેઉવા પાટીદાર સમાજ ઓફ અમેરિકા ફફફઉ દ્વારા આગામી તા. 1 થી 3 ઓગસ્ટ દરમિયાન હયાત રીજન્સી DFW ઇન્ટરનેશનલ એરપોર્ટ, 2334 N. ઇન્ટરનેશનલ પાર્કવે, DFW...
દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં ફરીથી ભારે વરસાદ પડતા જનજીવન ખોરવાયું હતું. ત્યાં પૂર જેવી પરિસ્થિતિને કારણે લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું....
ગુજરાતના કચ્છમાં બુધવારે સવારે આશરે 9.46 કલાકની આસપાસ 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જોકે આ ભૂકંપથી કોઇ જાનહાની કે નુકસાનના અહેવાલ નથી. ભૂકંપનું...
સરદાર સરોવર નર્મદા યોજના માં ચાલુ વર્ષે પાણીની આવક ઓછી હોય ઉનાળુ સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન થયેલ નહતું. આથી નર્મદા આધારિત પાકની કોઈ...
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડૉ. હિતેન્દ્ર પટેલના નામની બુધવારે જાહેરાત...















