ગુજરાતમાં બેકાબુ બનેલા કોરોનાના ફેલાવાના પગલે હાઈકોર્ટની ટકોર પછી મંગળવારે રાત્રે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરેલી જાહેરાતો મુજબ બુધવારથી રાજ્યના તમામ મોટા શહેરો -...
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી સપ્તાહમાં ફરી ચોમાસાનો નવો રાઉન્ડ શરુ થાય તેવો સંકેત જોવા મળે છે. ગુજરાત ઉપર અપરએર સાયક્લોનીક સરક્યુલેશન સર્જાયું હોવાથી આગામી બે...
ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે હવામાન વિભાગે ૭ સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવમાન વિભાગના જણાવ્યા અનુસાર ૭થી ૧૦ સપ્ટેમ્બર વચ્ચે...
અમદાવાદની જાણીતી સાયન્સ સિટી ખાતે આ વર્ષે ઉનાળાના વેકેશનમાં મુલાકાતીઓની સંખ્યાનો રેકોર્ડ સર્જાયો છે. આ વર્ષે માત્ર મે મહિનામાં 1.39 લાખ મુલાકાતીઓએ સાયન્સ સિટીની...
ભરૂચ અને સુરત જિલ્લામાં શનિવારે બપોરે 3.40 વાગ્યે ભૂકંપના આંચકા આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (એનસીએસ)ના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા 4.3ની હતી. ભરૂચ...
1 dead, 8 injured after dome of Vishram cottage collapses in Yatradham Pavagadh
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં શક્તિપીઠ મહાકાળી માતાજીમાંથી માતાજીના શણગારના સોનાના ૬ હાર અને ૨ મુગટોની ચોરીના કેસમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી હતી અને તેની...
Param Pujya Shantidada of Anupam Mission became a resident of Akshardham
અનુપમ મિશનનના અધિષ્ઠાતા સંતભગવંત સાહેબજીના પરમ સખા સદગુરુ પરમ પૂજ્ય શાંતિદાદા 27 જાન્યુઆરી 2023ના રોજ અક્ષરધામવાસી થયા હતા. તેમના અંત્યેષ્ઠિ સંસ્કાર રવિવાર 29 જાન્યુઆરીના...
ભૂકંપ
ગુજરાતના કચ્છમાં 26 જાન્યુઆરી 2001ના ભયાનક ભૂકંપના 25 વર્ષ પૂરા થયા છે ત્યારે રાજ્યભરમાં મૃત્યું, પીડા, હિંમત અને પુનર્નિર્માણની અનેક યાદો તાજી થઈ હતી....
ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નાઈની હોસ્પિટલમાં મંગળવારે નિધન થયું હતું. તેમની ઉંમર 66 વર્ષ હતી. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ફેફસાંમાં સમસ્યા ઊભી...
Sardar Vallabhbhai Patel International Airport
અદાણી જૂથની માલિકીની અમદાવાદ એરપોર્ટે ICC ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ચાર્ટર ફ્લાઇટ્સ માટે યુઝર ચાર્જમાં તીવ્ર વધારો કરવાની દરખાસ્ત કરી છે. જોકે આ દરખાસ્તનો...