ગાંધી જયંતીના અવસરે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં સહભાગી થઇને પૂજ્ય...
ગુજરાતમાં શનિવારે કોરોનાના નવા 996 કેસ નોંધાયા હતા અને 15 દર્દીના મોત નીપજ્યા હતા. નવા કેસો સામે 3,004 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં...
બહુચર્ચિત બિલ્કિસ બાનુ કેસના 11 દોષિતોને જેલમુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી સુનાવણી કરતા કોર્ટે ગુરુવારે...
ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસે કુલ 15 ધારાસભ્યો ગુમાવ્યા છે. ત્રણ વર્ષમાં ભાજપના ત્રણ અને એક અપક્ષ મળીને કુલ 10 પેટાચૂંટણીઓ થઇ છે...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી શુક્રવાર, 7 માર્ચની સવારે તેમના બે દિવસના ગુજરાત પ્રવાસના ભાગ રૂપે અમદાવાદ પહોંચ્યાં હતાં. આ મુલાકાત દરમિયાન તેમણએ 2027ની વિધાનસભા...
વડોદરા નજીક હાઇવેની બાજુમાં પાર્ક કરેલી કન્ટેનર ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક બાળક સહિત એક જ પરિવારના પાંચ લોકોનાં મોત થયાં હતાં....
ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ચોમાસાની આ ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ગુજરાત સહિત દેશ-વિદેશના અનેક લોકો વર્ષાઋતુમાં જ્યારે મોટી સંખ્યામાં સાપુતારાની મુલાકાતે ઉમટી...
ભરૂચમાં 150 બેઠકો સાથે નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવશે. ગુજરાત સરકારની બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ અંગેની નીતિ અન્વયે ભરૂચ ખાતે ડો. કિરણ સી.પટેલ...
ગુજરાતના વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પરનો પુલ તૂટી પડવાની ઘટનાનો શુક્રવારે મૃત્યુઆંક વધીને 20 થયો હતો. શુક્રવારે ઘાયલ થયેલા એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન...
અમદાવાદ સ્થિત પ્રખ્યાત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)માં છેલ્લાં 3 દિવસમાં 24 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા આ સંસ્થાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી હતી....

















