ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે રાજકોટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIIMS)નું 60 ટકા જેટલું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે....
ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે. ચૂંટણીનું રિઝલ્ટ 18 ફેબ્રુઆરીએ આવશે. પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં અન્ય પછાત...
ફિકકી ફ્લો અમદાવાદ દ્વારા ચેર પર્સન બબીતા જૈનની આગેવાની હેઠળ 21ની જાન્યુઆરીના રોજ 079 સ્ટોરીઝ ખાતે એક ટૉકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2022-23 બુધવાર, 2 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું.. શહેરને પોલ્યૂશન ફ્રી અને સ્વચ્છ બનાવવા પર ખાસ ફોકસ કરતાં આ બજેટનું...
ચારૂસેટ કેમ્પસ માટે રૂપિયા એક કરોડનું માતબર દાન આપનાર મૂળ સુણાવના વતની અને હાલમાં UKસ્થિત વિખ્યાત દાતા વીણાબેન પટેલને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર...
'અમૂલ' બ્રાન્ડ હેઠળ ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરતી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)એ સોમવારથી સમગ્ર દેશમાં દૂધના ભાવમાં પ્રતિલીટર રૂ.2 વધારો કર્યો કર્યો હતો....
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યુ છે અત્યારસુધી દેશ-વિદેશના ૭૮ લાખ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે.એકતાનગર વિસ્તાર...
સુપ્રીમ કોર્ટે ઓરિસ્સાના પુરીમાં 23 જૂનના રોજ શરૂ થનાર ભગવાન જગન્નાથની રથયાત્રા ઉપર ગુરુવારે પ્રતિબંધ મૂકી દીધો છે. જેને પગલે અમદાવાદમાં નીકળનારી જગન્નાથ રથયાત્રા...
ગુજરાતમાં ક્ષત્રીયો વિરુદ્ધ નિવેદન કરવાના વિવાદમાં રાજકોટની લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ફરીથી એક મહત્ત્વ વાત કરી હતી. તેમણે જસદણમાં આયોજિત એક ચૂંટણી...
ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં બુધવાર, 10 જાન્યુઆરીએ સંબોધન કરતાં યુકેના મધ્ય પૂર્વ, દક્ષિણ એશિયા અને યુએન બાબતોના રાજ્ય પ્રધાન લોર્ડ તારિક અહેમદે ...

















