અમદાવાદમાં અત્યાર સુધી દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવે છે, પરંતુ આ વખતે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીએ અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળીની ભવ્ય રથયાત્રાનું આયોજન...
49 વર્ષીય બિઝનેસમેન ભદ્રેશ શાહ અને તેના 25 વર્ષીય પુત્ર અભિષેક શાહે ઓગ્રેનાઇઝ્ડ ક્રાઈમ ગેંગ સાથે મળીને યુ.કે.ના ક્રિમિનલ અંડરવર્લ્ડ માટે £80 મિલિયનની રકમનું...
જામનગરના ભૂતપૂર્વ રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજાએ દશેરા નિમિત્તે એક મહત્ત્વની જાહેરાત કરી હતી. તેમણે પોતાના વારસદાર તરીકે ભારતના જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર અને જામનગરના વતની જામસાહેબના...
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. ગાંધીનગરમાં 15મી રાજ્ય વિધાનસભાના પ્રથમ સત્ર દરમિયાન ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય...
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના ગુરુવારે નિધનથી રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરીને અને એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો. કેશુબાપાના...
દક્ષિણ ગુજરાતમાં ઉમરગામ, વલસાડ વગેરે વિસ્તારોમાં તો સોમવારે મેઘસવારીનું ધમાકેદાર આગમન થયું હતું અને કેટલાક વિસ્તારોમાં તો પાણી ભરાતા વાહનોની અવરજવરને અસર થઈ હતી....
ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સના કમ્પોઝિટ રેન્કિંગમાં ગુજરાત ટોચના સ્થાન હાંસલ કર્યું છે. આ પછી બીજો ક્રમ મહારાષ્ટ્ર અને ત્રીજો ક્રમ ગોવાનો આવ્યો છે. બીજી તરફ...
ગુજરાતમાં આ વર્ષે સિંહની સત્તાવાર સંખ્યા 6થી 8 ટકા વધીને 700નો આંકડાને વટાવી ગઈ છે. હાલમાં રાજ્યમાં સિંહની સંખ્યા 710થી 730ની વચ્ચે છે, એમ...
હવામાન વિભાગે મંગળવારે અમદાવાદમાં ગરમીનો રેડ એલર્ટ જારી કર્યો હતો અને ગરમીનો પારો 45 ડિગ્રીની નજીક પહોંચવાની શક્યતા વ્યક્ત કરી હતી. સવારથી જ અમદાવાદ,...
વિમાન દુર્ઘટનાને કારણે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતાં રેસિડેન્ટ ડોક્ટર્સના માલસામાનને થયેલા નુકસાન બદલ ગુજરાત સરકાર એર ઇન્ડિયા પાસેથી રૂ.2.70 કરોડની માગણી કરશે. અહીં ઉલ્લેખનીય...