સુરતમાં પોલીસે ત્રણ સ્પા પર દરોડા પાડીને કથિત રીતે દેહવેપાર કરતી 12 વ્યક્તિને મંગળવારે અટકાયતમાં લીધી હતી. આ યુવતીઓ મિઝોરમ, પશ્ચિમ બંગાળ અને મુંબઈનું...
ગુનાહિત કેસમાં આરોપીના મકાન પર બુઝડોઝર ન ફેરવવાનો અને યથાવત સ્થિતિ જાળવી રાખવાનો ખેડા જિલ્લાની કઠલાલ પાલિકાને આદેશ આપતા સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું...
ગુજરાતના અનેક વિસ્તારોમાં 25થી 27 નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ 26 નવેમ્બરે અમદાવાદ, રાજકોટ સહિતની વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રાજકોટમાં...
ગુજરાતમાં 10 જાન્યુઆરીએ ગ્લોબલ વાયબ્રન્ટ સમીટ પહેલા રૂ.24185.22 કરોડના 20 સમજૂતીપત્ર પર હસ્તાક્ષર થયાં છે. આ કરારથી રાજ્યમાં રોજગારીની 37,000 તકનું સર્જન થશે, તેવો...
માતાજીની આરાધનના પર્વ ચૈત્રી નવરાત્રિનો રવિવાર, 30 માર્ચથી પ્રારંભ થતાં સાથે ગુજરાતમાં આવેલા ત્રણેય શક્તિપીઠ પર લાખો શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. ચૈત્ર નવરાત્રિ નિમિત્તે...
ચાલુ ચોમાસાની ઋતુમાં કચ્છમાં લીલા દુષ્કાળની પરિસ્થિતિ ઉભી કરનારા મેઘરાજાએ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવા છતાં શુક્રવારે, 4 સપ્ટેમ્બરે ભુજમાં એક કલાકમાં એક...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શનિવાર, 11 સપ્ટેમ્બરે રાજભવન જઇને અચાનક રાજીનામું આપ્યું હતું. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સુપરત કરેલા રાજીનામા પત્ર રૂપાણીએ રાજ્યની જનતા,...
અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા પૌરાણિક ધર્મગ્રંથોમાં વર્ણવેલ શક્તિબાણ- અજયબાણની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે અયોધ્યા ખાતે નિર્માણધીન રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે....
રાજ્ય સરકાર દ્વારા સુરત શહેરના બે વિસ્તારને ક્લસ્ટર જાહેર કરાયા છે. જેમાં રાંદેર અને બેગમપુરા વિસ્તારનો સમાવેશ થાય છે. હાલ આ બંને વિસ્તારના 97...
ગુજરાતના પ્રવાસન પ્રધાન મુળુભાઇ બેરાએ તાજેતરમાં વિધાનસભામાં જણાવ્યું હતું કે, સોમનાથથી દ્વારકા વચ્ચે પોરબંદર અને જામનગર જિલ્લાના વિવિધ સ્થળોને પ્રવાસન અને યાત્રાધામ સ્થળ તરીકે...