નવસારીના પીઢ કોંગ્રેસી અને આંધ્રપ્રદેશના માજી ગવર્નર ગાંધીવાદી કુમુદબેન જોષીનું સોમવારે લાંબી માંદગી બાદ 88 વર્ષની જૈફ વયે તેમના નિવાસસ્થાન ગણદેવીના ધનોરી ચાંગા ગામે...
ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે ગુજરાતના મુખ્યપ્રધાન:ભૂપેન્દ્ર પટેલના પર્સનલ આસિસ્ટન્ટ ધ્રુમિલ પટેલની ગુરુવારે રાત્રે તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.. ધ્રુમિલ પટેલ વિરુદ્ધ છેલ્લા એક મહિનાથી...
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી જૂન મહિનાથી નવી 12 ડોમેસ્ટિક ફ્લાઇટ ચાલુ થશે. હાલમાં સમર વેકેશન હોવાથી મોટાભાગની ફ્લાઇટ હાઉસફુલ જાય છે.
નવી ફલાઇટોમાં...
વડોદરાની સયાજી હોસ્પિટલ કમાઉન્ડમાં પોલીસની હાજરીમાં ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમારના પુત્ર તપન પરમારની મુસ્લિમ યુવકે છરીના ઘા ઝીંકીને કથિત રીતે હત્યા કરી...
ગુજરાતમાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ એટલે કે એક મહિના માટે યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા તાજેતરમાં જ સંપન્ન થઈ છે....
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બુઘવારે રાજ્યમાં 3,085 કેસ નોંધાયા હતા અને 36 લોકોના મોત થયા હતા. નવા કેસ સામે 10,007...
ભાજપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહિત રાજ્યની પાંચ મહાનગર પાલિકીની ચૂંટણીમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટી આપી નથી. પક્ષે ગુરુવારે સાંજે અમદાવાદ કોર્પોરેશનના 48 વોર્ડની...
યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવી વેચાણ કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન લગભગ એક કરોડ...
ચીનના શાંઘાઇ શહેરમાં સ્ટુડન્ટ્સ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ચાઇનાની હોસ્ટ ફેમિલી સાથે રહીને ત્યાં અભ્યાસ કરી રહેલી જેસલ પટેલ 6 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8 વાગે...
ગુજરાતમાં 3,894થી વધુ ગ્રામ પંચાયતોની 22 જૂને યોજાયેલી ચૂંટણી પછી 25 જૂને રિઝલ્ટ આવ્યું હતું. રાજ્યમાં આશરે 2812 ગામડામાં નવા સરપંચ મળ્યાં હતાં. બેલેટ...

















