ભારતમાં 15 જાન્યુઆરીથી ચાલુ થયેલી અને 15 જુલાઈ સુધી ચાલુ રહેનારી લગ્નની સિઝનમાં આશરે 42 લાખ લગ્નો થવાની ધારણા છે અને તેનાથી આશરે રૂ.5.5...
રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન છ ડિસેમ્બરે ભારતના મહેમાન બન્યા હતા ત્યારે ગુજરાતનું ખંભાત ચર્ચાનો વિષય બન્યું હતું. તેનું કારણ એ છે મોદીએ પુતિનને ખંભાતના...
બંગાળની ખાડીમાં સર્જાયેલા ગુલાબ વાવાઝોડુંથી બુધવાર, 29 સપ્ટેમ્બરે ગુજરાતના અનેક વિસ્તારમાં તેજ પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. હવે ગુજરાત પર શાહીન નામના વાવાઝોડાનો...
ગુજરાતમાં કોરોનાના કેર સતત વધી રહ્યો છે ત્યાં હવે વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. દક્ષિણ પૂર્વ નજીક પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે....
ગુજરાતમાં ધોરણ ૧થી ૫ની સ્કૂલો શરૂ કરવાની છેલ્લા ઘણા સમયથી ચાલતી ચર્ચાઓ અને આયોજન વચ્ચે સરકારે એકાએક ૨૨મી નવેમ્બરથી રાજ્યમાં ધોરણ ૧થી ૫ની સ્કૂલો...
કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં પક્ષના ઉમેદવારોની હારની નૈતિક જવાબદારી સ્વીકારીને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
વિસાવદર...
વિદેશી પ્રવાસીઓ માટે પહેલી ઓક્ટોબરથી ભારતમાં ઇમિગ્રેશનની પ્રોસેસ વધુ સરળ બનશે અને ઇમિગ્રેશન કાઉન્ટર પર વિલંબ ભૂતકાળ બની જશે. ભારતમાં મુસાફરી કરતાં વિદેશીઓએ ઇમિગ્રેશન...
પેન્સિલવેનિયામાં શનિવારે વહેલી સવારે કાર ઝાડ સાથે અથડાઈને પુલ સાથે અથડાઈ જતાં અકસ્માતમાં ભારતના બે વિદ્યાર્થીઓના મોત થયાં હતાં. આ અકસ્માતમાં વાહનની આગળની સીટ...
રાજકોટ શહેરમાં આજીડેમ ચોકડી નજીક આવેલા ઓવરબ્રિજની દિવાલનો ભાગ એકાએક ધસી પડ્યો હતો. ત્યાંથી પસાર થઇ રહેલા બે વ્યકિત બાઇક સહિત દબાઇ ગયા હતા....
મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જામનગરમાં ૩૬૦૦ ચો.મીટર વિસ્તારમાં રૂ. ૧પ કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટસ મ્યૂઝિયમનું નિર્માણ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જામનગરને ક્રિકેટ જગતમાં વિશ્વખ્યાતિ...

















