એન્ટી-મની લોન્ડરિંગ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ શુક્રવારની રાત્રે અગ્રણી ગુજરાતી અખબાર 'ગુજરાત સમાચાર'ના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીએ દૈનિકની ઓફિસ પર...
દિલ્હી-જયપુર રોડ પર મંગળવારે થયેલા એક અકસ્માતમાં ભાવનગર પોલીસના ચાર જવાન અને એક આરોપીનું મોત થયું હતું. પોલીસની ટીમ ચોરીના એક કેસની તપાસ માટે...
ભારત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. ૨૭ સપ્ટેમ્બરે ‘વિશ્વ પ્રવાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા પસંદગીનું રાજ્ય બન્યું...
ગુજરાત સરકારે "જંત્રી" દરોમાં સુધારો કરવાની દરખાસ્ત કર્યાના દિવસો પછી રિયલ-એસ્ટેટ ડેવલપર્સે એસોસિયેશનને જણાવ્યું હતું કે નવા દરોથી ગુજરાતમાં નવા હાઉસિંગ પ્રોજેક્ટ્સના ભાવમાં 30-40...
ગુજરાતમાં હીટવેવની અસરને કારણે ભીષણ ગરમી પડી રહી છે. રવિવાર (1 મે)ના રોજ આખા રાજ્યમાં સૌથી વધારે ગરમી અમદાવાદ શહેરમાં નોંધાઈ હતી. શહેરમાં રવિવારે...
વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝે ગુરુવારે ગુજરાતમાં તેનું પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC) અમદાવાદ ખાતે શરૂ કર્યું હતું. કંપનીએ આગામી ત્રણ...
દેશમાં ઇન્દિરા ગાંધીએ 1975માં લાદેલી ઇમર્જન્સીની 50મી વરસીએ ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર આકરા પ્રહારો કર્યા હતાં. કોંગ્રેસ પર પ્રહાર કરતાં ભાજપે જણાવ્યું હતું...
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી શનિવારે સવારે ગાંધીનગરમાં પોતાના માતા હીરાબાના 100 જન્મ દિવસના અવસરે તેમના નિવાસસ્થાને વહેલી સવારે પહોંચ્યા હતા અને હીરાબાને સ્વસ્થ તેમ...
ગુજરાતમાં અનેક શિવ મંદિરોપૌરાણિક મહત્વ ધરાવે છે. તેમાનું એક છે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક આવેલું રીંછડિયા મહાદેવ.
રાજ્ય સરકારે અંબાજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા...
નવસારી જિલ્લાના વાંસદાના મીંઢાબારી ગામમાં લગ્નમાં મળેલી ગિફ્ટમાં બ્લાસ્ટ થતાં વરરાજા અને તેના ભત્રીજાને ગંભીર ઇજા થઈ હતી. આ કેસની પોલીસે તપાસ કરતાં તેનો...

















