શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું ગત રાત્રિએ દેહાવસાન થયું હતું. દિવંગત આચાર્યના અંતિમ સંસ્કાર સ્મૃતિ મંદિર સંકુલમાં મર્યાદિત સંતો-હરિભક્તોની હાજરીમાં PPE...
ગુજરાતના પાટણ જિલ્લામાં મેડિકલ કોલેજના સિનિયરોના રેગિંગને કારણે કથિત રીતે 18 વર્ષીય MBBS વિદ્યાર્થીનું મોત થયું હતું. સિનિયરોએ રેગિંગ દરમિયાન ત્રણ કલાક આ વિદ્યાર્થીઓને...
કોરોના વાઇરસના સંક્રમણની વૈશ્વિક સ્થિતિમાં વિશ્વના વિવિધ દેશોમાં ફસાયેલા 1958 જેટલા ગુજરાતીઓને ‘વંદે ભારત’ મિશન હેઠળ ગુજરાતમાં પરત લાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે...
અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગુરુવાર, 19 માર્ચે આંધી-તોફાન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે 21 માર્ચ સુધી રાજ્યમાં કમોમસી...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થશે તેવી અટકળોને વેગ મળી રહ્યો...
ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં મંગળવારે બપોરે એક ઔદ્યોગિક એકમમાં સ્ટોરેજ ટાંકીમાં વિસ્ફોટ થતાં ચાર કામદારોના મોત થયાં હતાં. ભરૂચના પોલીસ અધિક્ષક મયુર...
ગુજરાતીઓને ઠગ કહેવાના બદનક્ષીના કેસમાં અમદાવાદની મેટ્રો કોર્ટે સોમવારે ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો હતો. આ મામલે 20મી મેના રોજ સુનાવણી યોજવામાં આવશે. આ સુનાવણી દરમિયાન...
ગાંધીનગરનાં પેથાપુરમાં સ્વામિનારાયણ ગુરુકુળની ગૌ શાળાના દરવાજા પાસે ત્યજી દેવામાં આવેલા શિવાંશ નામના માસૂમ બાળકની ઘટનાએ ગયા સપ્તાહે સમગ્ર ગુજરાતની સંવેદનાને જાગાવી મૂકી હતી....
અમદાવાદના સોલા વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલના પરિવારે મંગળવારે ફ્લેટના 10 માળેથી કૂદકો મારીને સામુહિક આપઘાત કર્યો હતો. પોલીસ પરિવારના સામૂહિક આપઘાત બાદ પરિવાર સહિત પોલીસતંત્રમાં...
અમેરિકાના મેસેચ્યુએટ્સ રાજયની એક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગત સપ્તાહે પ્રથમ ઇન્ડિયન અમેરિકન જજ તરીકે તેજલ મહેતાએ ન્યાયમૂર્તિપદના શપથ લીધા હતા.
તેઓ એયર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રથમ ન્યાયમૂર્તિ...

















