અમદાવાદમાં શુક્રવાર, 27 જૂન એટલે કે અષાઠી બીજે ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રામાં હજારો ભક્તો ભગવાન જગન્નાથના દર્શન માટે ઉમટી પડ્યાં હતાં. શહેરના જમાલપુર વિસ્તારમાં...
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવાની સુપ્રીમ કોર્ટ કોલેજીયમની ભલામણને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂુરી આપી છે...
ગુજરાત વિવિધ વેટલેન્ડ્સ સ્વરૂપે અમૂલ્ય કુદરતી વારસો ધરાવે છે,જે રાજ્યના પર્યાવરણીય સ્વાસ્થ્ય, જૈવવિવિધતા અને અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે. દેશના તમામ વેટલેન્ડનો કુલ ક્ષેત્રફળનો...
ગુજરાતમાં સમગ્ર ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહ્યા બાદ ગયા વીક એન્ડથી શરૂ થયેલા વરસાદના બીજાં રાઉન્ડના કારણે લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી અને ખેડૂતોએ હાશકારો...
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી ભારે વરસાદ તથા સરદાર સરોવર, ઉકાઈ અને કડાણા જેવા મોટા ડેમમાંથી પાણી છોડવામાં આવતા રાજ્યના અનેક જિલ્લામાં...
અમદાવાદમાં 12 જૂને વિમાન દુર્ઘટનાના છ દિવસ પછી બુધવાર, 18 જૂન સુધીમાં ડીએન પરીક્ષણ મારફત ઓછામાં ઓછા 190 મૃતકોની ઓળખ કરાઈ હતી અને 159...
ભારતની સ્વતંત્રતા પછી અરબ સાગરના કિનારે તે સમયે ભગ્ન અવસ્થામાં રહેલા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સરદાર વલ્લભભાઈ પટેલે સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ કાળક્રમે...
ગુજરાતમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ગાંધી-સરદારના ગુજરાતમાં એક સમયે દૂધના ટેન્કર ઠલવાતા હતા, પરંતુ સરકારના...
મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ગુજરાતમાં સરદાર સરોવર ડેમ રવિવારે સવારે આ ચોમાસામાં પ્રથમ વખત સંપર્ણ ભરાયો હતો. ડેમમાં જળસ્તર 138.68 મીટર્સે પહોંચ્યું હતું, તેથી ...
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે ગુજરાતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ સવારે 6.00 વાગ્યે...
















