ગુજરાતના અમરેલી જિલ્લાના એક ગામની સીમમાં શનિવારે એક સિંહણ મૃત હાલતમાં મળી આવી હતી. અગાઉ ત્રણ સિંહ બાળના મોત થયા હતાં. આનાથી કોઇ ગંભીર...
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર વડ સંકુલ ખાતે ભૂતળમાં ધ્યાન-યોગ કેન્દ્ર વિકસાવવા માટે આયોજન હાથ ધરાયું છે. જમીન સપાટીથી ૨૨ ફૂટ નીચે બનનારું આ...
અરબી સમુદ્ર પર સર્જાયેલા ડિપ્રેશનને પગલે મંગળવાર, 28 ઓક્ટોબર સુધીના છેલ્લાં ચાર દિવસમાં ગુજરાતના કુલ 251માંથી 219 તાલુકામાં 2થી 12 ઇંચ સુધીના ભારેથી અતિ...
કોલકાતાની મેડિકલ કૉલેજમાં ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં લગભગ એક અઠવાડિયાની હડતાળ પછી ગુજરાતના જુનિયર ડૉક્ટરોએ સ્ટાઈપેન્ડમાં 40% વધારાની માગણી સાથે સોમવાર, 2...
ગુજરાત સહિત દેશભરમાં સોમવાર, 20 ઓક્ટોબરે દિવાળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. વેપારીઓએ દિપોત્સવીના પ્રસંગે ચોપડા પૂજન કર્યું હતું. દિવાળીની પૂર્વ સંધ્યાએ રવિવારે કાળી...
ગુજરાતમાં આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં 0-14 વર્ષની 331 છોકરીઓ અને 15-18 વયજૂથની 1,409 છોકરીઓ ગુમ થઈ હતી, જે આંકડો પાંચ વર્ષમાં સૌથી વધુ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્મા પર સવાર થઈને ભાજપે ગુરુવાર, 8 ડિસેમ્બરે ગુજરાતમાં વિક્રમી સાતમી ટર્મ માટે સત્તા જાળવી રાખી છે અને રાજ્યમાં અત્યાર...
રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી બાજુ, હજુ રસી આવતાં પણ એકાદ મહિનો થાય એમ હોવાથી કોરોના વધારે પ્રસરે નહીં તેટલા માટે અમદાવાદ...
ગુજરાતમાં દિવાળી પછી કોલેજ અને યુનિવર્સિટીમાં કેમ્પસ એજ્યુકેશન ચાલુ કરવાની સરકાર વિચારણા કરી રહી છે. રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સરકાર...
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીને કોરોના થતાં ખળભળટ મચ્યો છે. ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમદવાર હતા. 19 જૂને થયેલી રાજ્યસભાની ચૂંટણી અને...

















