Jharkhand actress shot dead,
ધંધુકાના ચકચારી કિશન ભરવાડ મર્ડર કેસમાં કથિત હત્યારાને રિવોલ્વરની વ્યવસ્થા એક મૌલવીએ કરી આપી હોવાનું નિવેદન ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આપ્યું હતું. આ મૌલવીની...
દિલ્હીની એક અદાલતે સોમવારે કાર્યકર્તા મેધા પાટકરને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાએ દાખલ કરેલા માનહાનિ કેસમાં પાંચ મહિનાની સાદી કેદની સજા અને રૂ.10...
ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની મેનકાઇન્ડ ફાર્મા રૂ. ૫૦૦ કરોડનો ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ વડોદરામાં સ્થાપશે. ગુજરાત સરકારે આ પ્લાન્ટ સ્થાપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. પ્રથમ તબક્કે...
પ્રવાસીઓને આકર્ષવાના હેતુ સાથે ગાંધીનગર પાસે આવેલી પ્રસિદ્ધ અડાલજની વાવ પાસે રૂ.15 કરોડના ખર્ચે થીમ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે...
જૂનાગઢ શહેર, ગિરનાર પર્વત પર અને આસપાસ પંથકમાં શનિવારે પણ સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે ગિરનાર અને દાતાર પર્વત પર...
ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં 4450 પીસીઆર ટેસ્ટમાં નવા 376 કેસ સાથે રાજ્યનો કોરોના પોઝિટિવ દર્દીનો આંક વધીને ૧૫૨૦૫ સુધી પહોંચ્યો છે. બીજી તરફ કોરોનાની...
ગુજરાત સરકારે મંગળવારે વીજળીના ફ્યુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાના ઘટાડાની જાહેરાત કરી હતી. ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત...
ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને અન્ય રાજ્યોના લગભગ 50 જેટલા અગાઉના રાજવી પરિવારોના વંશજોનું અમદાવાદમાં કડવા પાટીદારોની સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા શાલ...
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં મંગળવાર, 14 સપ્ટેમ્બરની સવારમાં જ પફ બનાવવાના કારખાનાંમાં ગેસ લિકેજ થતા ગૂંગશામણને કારણે ઓછામાં ઓછા ત્રણ કર્મચારીઓના મોત થયા હતા. આ...
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગયા સપ્તાહે ભારે વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાઇ હતી. ખાસ કરીને 21 જૂલાઈએ જુનાગઢમાં ગણતરીના કલાકમાં 10 ઇંચ...