સાંકડા પુલો પર ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે રાજ્યના 20 માર્ગો પરના રસ્તાઓ કરતાં સાંકડા એવા 41 હાલના પુલો...
ગુજરાતમાં ભરૂચની એક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક વિધવા મહિલાએ લગ્ન માટે મેટ્રોમોનિયલ સાઇટ પર પોતાની પ્રોફાઇલ અપડેટ કરી હતી. દરમિયાનમાં ગત 11મી...
જુનાગઢમાં મહાશિવરાત્રિ પર્વ નજીક આવતાં ભક્તિનો માહોલ છવાયો છે. શહેરથી નજીક ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવ ખાતે મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટર...
અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાને શનિવારે એક મહિનો પૂર્ણ થયો હતો. આ દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં બચાવ અને રાહત કામગીરી સહિતના વ્યવસ્થાપનમાં સરાહનીય...
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શનિવારે ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય અને પુસ્તકાલયનું ખાતમુહુર્ત કર્યું હતું. રૂ. ૨૯.૫૧ કરોડનાં ખર્ચે રાષ્ટ્રીય...
વિજય રૂપાણી 7 ઓગષ્ટ 2016માં આનંદીબહેન પટેલના અનુગામી તરીકે ગુજરાતના 16માં મુખ્યપ્રધાન બન્યાં હતા. રૂપાણીએ પાંચ વર્ષ અને 35 દિવસ સુધી ગુજરાતના મુખ્યપ્રધાન પદે...
દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લા વલસાડ, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં અનલોક-2માં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કેસ વલસાડ જિલ્લામાં કુલ આંક...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે છે. ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા તેમજ તૈયારીમાં કોઇ કમી ન રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ...
ગુજરાત સરકારે રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની સાંસ્કૃતિક ધરોહર મુજબ ઉજવણી થાય તે હેતુથી નવા નિયમો જાહેર કર્યા...
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે રૂ. 649 કરોડના ખર્ચે તૈયાર થયેલા બગોદરા-તારાપૂર-વાસદ 54 કિલોમીટર રસ્તાની પૂર્ણ થયેલી સિક્સલેન કામગીરીનું તાજેતરમાં લોકાર્પણ કર્યુ હતું. રાજ્યના માર્ગ-મકાન...
















