અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં શનિવારની રાત્રે કથિત રીતે નમાઝ પઢી રહેલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પર એક ટોળાએ હુમલો કર્યો કર્યો હતો. આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આફ્રિકન...
ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામમાં પુત્રીએ પેપર કટરથી ખેડૂત પિતાનું ગળુ કાપીને કથિત હત્યા કરી હતી. પતિ પત્ની સાથે ઝગડી રહ્યો હતો ત્યારે તેની 15...
ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વધતો જાય છે. મંગળવારે રાજયમાં દર 30 મીનીટે નવા 19 કેસ તથા એક દર્દીનું મોત થયુ હોવાથી રાજય સરકાર ધ્રુજી ઉઠી...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થરાજ વડતાલધામ ખાતે ઉજવાઈ રહેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભારત સરકારે શુધ્ધ ચાંદીના 200 રૂપિયાનો વડતાલ મંદિરની પ્રતિકૃતિ સાથે...
અમદાવાદમાં કોરોનાનો કેર થોડો ધીમો પડયો છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં વધુ 198 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર માટે...
હવામાન વિભાગે ગુજરાત કેટલાંક વિસ્તારોમાં 4 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ...
અમદાવાદમાં ગત વર્ષે 12 જુનના રોજ એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા. આ ઘટના માટે પાયલટની ઇરાદાપૂર્વકની કામગીરી જવાબદાર માનવામાં આવી...
વાદળછાયા વાતાવરણની વચ્ચે અમદાવાદમાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ, કોલેરા જેવી પાણીજન્ય અને મચ્છરજન્ય બિમારીના કેસોમાં આકસ્મિક ઉછાળો આવ્યો છે. છેલ્લાં પાંચ વર્ષથી ગાયબ થયેલા ચિકનગુનિયાએ ફરી...
સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતીની બુધવારે પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર સહિત ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી. વીરપુર ખાતે દેશ-વિદેશથી ભક્તો જલારામ બાપાના દર્શનાર્થે...
વિઝા મેળવવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ થતો હોવાની ફરિયાદો પર કાર્યવાહી કરીને, ગુજરાત પોલીસે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 17 ઇમિગ્રેશન કન્સલ્ટન્સી ફર્મ પર દરોડા...

















