ગેરકાયદેસર રીતે વસવાટ કરવા બદલ અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા 112 ભારતીયો સાથેનું ત્રીજુ વિમાન રવિવાર, 16 ફેબ્રુઆરીની રાત્રે અમૃતસર પહોંચ્યું હતું. ટ્રમ્પ વહીવટીતંત્રે છેલ્લાં 10...
હિંમતનગરમાં રામનવમીની હિંસાની આરોપીઓની ગેરકાયદેસરની પ્રોપર્ટી પર સ્થાનિક સત્તાવાળાએ મંગળવાર (26 એપ્રિલ)એ બુલડોઝર ફેરવી દીધું હતું. શહેરમાં આ મહિનાના પ્રારંભમાં રામનવમની શોભાયાત્રા દરમિયાન કોમી...
ગિરનારની પરંપરાગત લીલી પરિક્રમમાં મર્યાદિત સંખ્યામાં લોકોને મંજૂરી આપવાના નિયમનો જોરદાર વધારો થતાં સરકારે તેના નિર્ણયને હળવો કર્યો છે. સરકારે કોરોનાને ધ્યાનમાં રાખીને ગિરનારની...
અમદાવાદ ખાતે શનિવારે સરદાર ધામનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતના પાટીદાર સમાજની ઓળખ છે કે તેઓ વિશ્વમાં જ્યાં...
અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર થયેલી વાહન અકસ્માતની ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. મુખ્ય...
ગુજરાતમાં માર્ચ-એપ્રિલ 2022માં યોજાયેલી રાજ્ય બોર્ડની ધોરણ-12 સાયન્સ અને ગુજકેટ પરીક્ષાનું કુલ 72.02 ટકા પરિણામ ગુરુવારે જાહેર થયું હતું. શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગરમાં...
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરે કેવડિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની જન્મજયંતિએ ભારતના લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપી હતી...
મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ શુક્રવારે પારડી તાલુકાના ધગડમાળ ખાતેથી બહુધા આદિવાસી વસતિ ધરાવતા વલસાડ જિલ્લાના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રૂા.૧૪પ.૧૪...
ગુજરાતમાં નવા જંત્રીના દરની ઝંઝટ અને બિલ્ડર એસોસિએશનની નારાજગી વચ્ચે જંત્રીનો નવો દર ૧૫મી એપ્રિલ ૨૦૨૩થી અમલી કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો...
યુનેસ્કોની વૈશ્વિક સાંસ્કૃતિક વારસાની યાદીમાં ગુજરાતના ગરબાનો સમાવેશ કરવા માટે ભારત સરકારે ભલામણ કરી છે. યુનેસ્કોના ઇન્ટેલિબલ હેરિટેજ સેક્શનના સેક્રેટરી ટીમ કુર્ટિસે સ્પષ્ટતા કરી...

















