ગુજરાતમાં ભારે અને અનિયમિત વરસાદ તથા પેટ્રોલ ડીઝલના ઊંચા ભાવને કારણે શાકભાજી અને અનાજના ભાવ આસમાને પહોંચ્યા છે. ડુંગળી અને ટામેટાં જેવા રોજિંદા વપરાશના...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરમાં રવિવારે ભારતીય એરફોર્સ માટે યુરોપિયન સી-295 પરિવહન વિમાન માટે ઉત્પાદન સુવિધાનો શિલાન્યાસ કર્યા પછી જણાવ્યું હતું કે ભારત હવે...
ગુજરાતમાં રોજ ડબલ ડીઝીટના મોતને આંકડાથી લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે.દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ મૃત્યુના ૨૨ ટકા મોત તો માત્ર ગુજરાતમાં નોંધાયા છે.આમ,ઉંચો...
ભારતીય આર્મીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યા પછી ગુજરાત સહિત દેશભરમાં 'ઓપરેશન અભ્યાસ' હેઠળ મેગા નાગરિક સંરક્ષણ મોક ડ્રિલ થઈ હતી. યુદ્ધ જેવી સ્થિતિનો સામનો...
ગુજરાતના કચ્છ જિલ્લામાં બુધવારે વહેલી સવારે એક એગ્રોટેક કંપનીમાં કાદવની ટાંકી સાફ કરતી વખતે શ્વાસ રૂંધાવાને કારણે પાંચ કામદારોના મોત થયા હતાં. આ તમામ...
ગુજરાતમાં કોરોનાના કેસનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે પણ તેનાથી વિરોધાભાસ રીતે કોરોના ટેસ્ટનો ગ્રાફ હજુ પણ નીચે જ છે. ગુજરાતમાં અત્યારસુધી ૩,૬૩,૧૯૮...
ગત બુધવારથી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રીમાં રાજ્યમાં અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી, ભાવનગર અને વરાણા ખોડિયાર માં, ભૂજના આશાપુરા, અમદાવાદનું મા ભદ્રનું મંદિર સહિતના અનેક...
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે સામે બળવો કરીને સુરતમાં આવેલા શિવસેના અને બીજા પક્ષોના આશરે 40 ધારાસભ્યો 21 જૂને આસામના ગૌહાટી પહોંચ્યા હતા. શિવસેનાના બળવાખોર...
જૂનાગઢ જિલ્લાના માળીયાના પૂર્વ ધારાસભ્ય સ્વ. ભરતભાઇ કાંબલિયા અને ભાજપ અગ્રણી અને જૂનાગઢ મહાનગરપાલિકના માજી ડે. મેયર નિરુબેન કાંબલિયાના પુત્ર આનંદભાઈ કાંબલિયાનું અમેરિકાના ફ્લોરિડા...
સુરતના વરિયાવી લાલ ગેટ વિસ્તારમાં રવિવાર રાત્રે ગણેશ ઉત્સવના પંડાલ પર મુસ્લિમોના ટોળાના પથ્થરમારા પછી કોમી તંગદિલી સર્જાઈ હતી. પોલીસે ઓછામાં ઓછા 37 લોકોને...

















