ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંગળવાર, 26 નવેમ્બરે બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ નિમિત્તે ગાંધીનગરમાં પદયાત્રામાં ભાગ લીધો હતો અને બંધારણના ઘડવૈયા ડૉ. બી આર આંબેડકરને...
ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ ખાતેના સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ વિરુદ્ધ મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરી જાહેર હિતની અરજીને ગુરુવારે ફગાવી દીધી હતી. રાજ્ય સરકારે...
મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડોમેસ્ટીક ટર્મિનલની બહાર ‘ધ ગીર’ ગેલેરીનું નિર્માણ કર્યું છે. ‘ધ ગીર’ એશિયાઈ...
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની તીવ્રતા ઘટી છે, પરંતુ સોમવારે કોરોનાથી છ લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 10,000ને પાર કરી ગયો હતો. રાજ્યમાં 406 નવા...
કોરોના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે કરેલી સુઓમોટો જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે દરેક લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા માટેની મંજૂરી આપો....
Modi visited the disaster site in Morbi, met the injured
મોરબી દુર્ઘટનાના ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 1 નવેમ્બરે મોરબીમાં દુર્ઘટનાના સ્થળની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. રવિવાર 30 ઓક્ટોબરે...
ગુજરાત સરકારે કેવડીયા ખાતે નિર્માણ થયેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં વધુ એક પ્રવાસન આકર્ષણ નજરાણા રૂપે એક અને...
Vipul Chaudhary, former chairman of Dudhsagar Dairy, arrested on corruption charges
અમુલના ભૂતપૂર્વ ચેરમેન અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીની રૂ.14.80 કરોડના કથિત બોનસ કૌભાંડમાં ગુજરાત પોલિસના ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી)એ રવિવારે ધરપકડ કરી હતી....
પ્રતિષ્ઠિત 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની શુક્રવાર, 16 ઓગસ્ટે જાહેરાત કરાઈ હતી. મલયાલમ ફિલ્મ "અટ્ટમ: ધ પ્લે"ને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે સૂરજ...
ગુજરાતમાં સોમવારે કોરોના વાઇરસના નવા 14,340 કેસ નોંધાયા હતા અને 158 વ્યક્તિના મોત થયા હતા. રાજયમાં આ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને...