વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 19 નવેમ્બરે 19મી સદીના હિન્દુ સંત જલારામ બાપાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમણે...
સૌરાષ્ટ્રમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના 3 આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે કોઇ જાનહાની કે નુકસાનના અહેવાલ મળ્યા ન હતા.. તાલાલામાં મોડી...
કોરોનોના નવા વેરિયન્ટની ચિંતા હોવા છતાં ગુજરાતના આઠ મહાનગરપાલિકામાં રાત્રિ કરફ્યૂમાં 1 કલાકની રાહત આપવામાં આવી છે. ગુજરાતની 8 મહાનગરપાલિકામાં હવે રાત્રે 1 વાગ્યાથી...
શાસક ભાજપે સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર તરીકે પ્રતિભા જૈનની અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે પિન્કીબેન સોનીની વરણી કરી હતી. ભાજપે અમદાવાદના ડેપ્યુટી...
ગુજરાતમાં છેલ્લાં 15 દિવસથી કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે લોકડાઉનની અટકળો વ્યક્ત થઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગુરુવાર, 18 માર્ચે ગાંધીનગરમાં જણાવ્યું...
ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને નિયંત્રણમાં લેવા ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ ૧૫ દિવસ માટે લંબાવવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે.
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના અને નાયબ...
ગાંધી જ્યંતી નિમિત્તે અમદાવાદની સાબરમતી જેલમાં પ્રથવાર રેડીયો પ્રિઝન નામથી રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. કેદીઓ રેડીયો જોકી બનીને જેલમાં મનોરંજન આપશે. આની...
ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસ મંગળવાર (11 ઓક્ટોબરે) વડાપ્રધાન મોદી અમદાવાદમાં અસારવાની સિવિલ હોસ્પિટલ ખાતે રૂ.1,275 કરોડના હેલ્થકેર પ્રોજેક્ટ્સનું પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. અમદાવાદમાં શાહીબાગ...
સુરતમાં રાંદેર નવયુગ કોલેજ નજીક આવેલા નિલાંજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા. મંગળવારે વહેલી સવારે બનેલી આ દુર્ધટના બાદ...
બ્રિટનથી ગુજરાત પહોંચેલા ચાર પ્રવાસીઓમાં કોવિડ-19નો સ્ટ્રેઇન જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ચારેય દર્દીઓને અમદાવાદની સરદાર વલ્લભભાઇ પટેલ (SVP) હોસ્પિટલમાં દાખલ કરવામાં...

















