ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ પદે નિકોલના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના સહકાર પ્રધાન જગદીશ પંચાલ (વિશ્વકર્મા)ની વરણી થઇ છે. ગાંધીનગર નજીક પ્રદેશ કાર્યાલય કમલમ્...
પાકિસ્તાનને ગુજરાતના કચ્છમાં લશ્કરી થાણા પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યો હતો. કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદની...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં શુક્રવારે સવારે 11:55 વાગ્યે ભારતની પ્રથમ સી-પ્લેન સર્વિસનું ઉદઘાટન કર્યું હતું. વડાપ્રધાન આ સી-પ્લેનમાં બેસીને અમદાવાદ સાબરમતી...
Australia's Deakin University has started a camp in Gift City
ઓસ્ટ્રેલિયાની પ્રીમિયર યુનિવર્સિટી- ડીકિન યુનિવર્સિટી, ગાંધીનગર ખાતેના GIFT-IFSC, GIFT સિટી, ગુજરાતમાં ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ (IBC) સ્થાપવા માટે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) ની...
ભારતના અને ગુજરાતના ટોચના ઉદ્યોગપતિ તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ પ્રીતિપાત્ર ગણાતા ગૌતમ અદાણી અને અદાણી એન્ટરપ્રાઈઝીસ અનેક વિવાદોમાં અવારનવાર ચમકતા રહે છે....
કોંગ્રેસે બુધવારથી આઝાદી ગૌરવ યાત્રાનો અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતેથી પ્રારંભ કર્યો છે. આ યાત્રાનો હેતુ દેશની આઝાદીમાં કોંગ્રેસે આપેલા યોગદાન અને 1947 પછી દેશના...
Indranil Rajyaguru left AAP and rejoined Congress
ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ટીવી એન્કર ઇસુદાન ગઢવીને મુખ્યપ્રધાનના ઉમેદવાર જાહેર કર્યા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી ફરીથી કોંગ્રેસમાં જોડાઈ...
ગુજરાતમાં કોરોના વાઇરસ ફરી માથુ ઊંચકી રહ્યો છે. સરકારે રવિવારે સાંજે જાહેર કરેલી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લાં 24 કલાક કોરોનાના 810 નવા કેસ નોંધાયા...
ભારત સરકારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા અને હાલમાં ગુજરાતના બે જિલ્લામાં રહેતા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા ધારા, 1955 હેઠળ...
ગુજરાતમાં સોમવારે કોરોના વાઇરસના નવા 14,340 કેસ નોંધાયા હતા અને 158 વ્યક્તિના મોત થયા હતા. રાજયમાં આ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને...