ગુજરાતમાં રવિવાર, 25 જૂને ચોમાસાનો વિધિવત ધમાકેદાર પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે ચોમાસાએ સમગ્ર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો સહિત રાજ્યના 50 ટકા...
અમેરિકાના લેઉવા પાટીદાર સમાજ ફાઉન્ડેશન (LPS)એ જયદેવ એન્ડ પૂર્ણિમા ફાઉન્ડેશનના સહયોગમાં સંયુક્ત રીતે 2021-22ના શૈક્ષણિક વર્ષ માટે 100,000 ડોલરની સ્કોલરશિપ્સનું વિતરણ કર્યું છે. LPS...
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને પગલે મંગળવાર, 20 એપ્રિલ, 10 દિવસ માટે જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામા આવ્યો હતો. વલસાડ...
અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા પૌરાણિક ધર્મગ્રંથોમાં વર્ણવેલ શક્તિબાણ- અજયબાણની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે અયોધ્યા ખાતે નિર્માણધીન રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે....
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીને સોમવારે ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં 85 કિલોગ્રામ ચાંદીથી તોલવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાને આ ચાંદી ગૌશાળાઓના કલ્યાણ માટે દાનમાં આપી હતી....
ઉત્તર ગુજરાતના જાણીતા યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ભક્તો પોતાની શક્તિ મુજબ માતાજીને રોકડ-રકમ ઉપરાંત સોના-ચાંદીની વસ્તુઓ અર્પણ કરે છે....
BAPSના વડા પ. પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી અને પ.પૂ. બ્રહ્મવિહારીસ્વામી, સ્વયંસેવકો અને દાતાઓના સંકલનથી અબુધાબી સ્થિત BAPS સ્વામીનારાયણ મંદિર દ્વારા મોકલવામાં આવેલો લિક્વિડ ઓક્સીજનનો...
અમદાવાદમાં કોરોનાનો કેર થોડો ધીમો પડયો છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં વધુ 198 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર માટે...
ગુજરાતના પાટણ જિલ્લામાં બુધવારે એક જીપ રોડ પર ઉભેલી ટ્રક સાથે અથડાતાં ચાર મહિલાઓ સહિત છ લોકોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંગળવાર, 26 નવેમ્બરે બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ નિમિત્તે ગાંધીનગરમાં પદયાત્રામાં ભાગ લીધો હતો અને બંધારણના ઘડવૈયા ડૉ. બી આર આંબેડકરને...
















