સુરતના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પાટીદાર નેતા ધીરૂ ગજેરા આગામી સપ્તાહ આશરે 200 કાર્યકરો સાથે ભાજપમાં ઘરવાપસી કરશે. ભાજપ સુરતમાં તેમને આમ આદમી પાર્ટીના નેતા...
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ને વધુ એક ફટકો પડ્યો હતો. ગુરુવારે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી...
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટ, 2025 રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે જશે. વડાપ્રધાનના પ્રવાસ કાર્યક્રમની વિગતો આપતા પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે...
સીએએ, એનઆરસી અને એનપીઆર દેશના સંવિધાન, લોકશાહી અને સર્વધર્મ સમભાવની વિરુદ્ધમાં હોઈ રાષ્ટ્રીય સંગઠનોએ 29 જાન્યુઆરી, બુધવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને...
મોરબી ઝુલતો પુલના કેસમાં ગુજરાત હાઈકોર્ટે મંગળવારે ઓરેવા ગ્રૂપના સીએમડી જયસુખ પટેલની નિયમિત જામીન અરજીને ફગાવી દીધી હતી. ઓક્ટોબર 2022માં મોરબી બ્રિજ તૂટી પડવાની...
ગુજરાતમાં સોમવારે કોરોના વાઇરસના નવા 1,681 કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 71 દિવસમાં સૌથી ઓછા દૈનિક કેસ છે. રાજ્યમાં એક દિવસમાં 18 દર્દીઓનાં મોત...
મોરબી જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે રોડ પર ઊભેલી કાર ટ્રક સાથે કાર અથડાતા ઓછામાં ઓછા પાંચ વ્યક્તિના મોત થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
ડેપ્યુટી...
અમેરિકાના પ્રેસિડેન્ટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ અમદાવાદ પહોંચીને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના રોડ-રસ્તા રાતોરાત ચકાચક...
ગાંધીનગરમાં શુક્રવાર 12 જાન્યુઆરીએ 10મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સમાપન સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે ભારત 10 વર્ષ...
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પ્રધાન પરષોત્તમ રૂપાલાએ મંગળવાર, 21 નવેમ્બરે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે બે દિવસની 'ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા 2023'નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદઘાટન સત્રમાં...

















