કોરોનોના નવા વેરિયન્ટની ચિંતા હોવા છતાં ગુજરાતના આઠ મહાનગરપાલિકામાં રાત્રિ કરફ્યૂમાં 1 કલાકની રાહત આપવામાં આવી છે. ગુજરાતની 8 મહાનગરપાલિકામાં હવે રાત્રે 1 વાગ્યાથી...
રોકાણકારો સાથે રૂ.2,700 કરોડના કથિત ફ્રોડના કેસમાં મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગુરુવારે રાજસ્થાન અને ગુજરાતમાં દરોડા પાડ્યા હતાં
નેક્સા એવરગ્રીન નામની...
જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના સમર્થન સાથેની અકાશા એર સાત ઓગસ્ટે તેની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ ચાલુ કરશે. મુંબઈ-અમદાવાદ રૂટ પરની આ પ્રથમ ફ્લાઇટ માટે કંપની...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ નવી સરકાર બનાવવાની કવાયત તેજ બની હતી. ગુરુવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજભવન ખાતે જઇને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને...
દેશની અગ્રણી સહકારી સંસ્થા નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા (‘નાફેડ’)ના ડાયરેક્ટરની ચૂંટણીમાં રાજકોટના હાલના સાંસદ નેતા મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા હતાં.નાફેડના બોર્ડ ઓફ...
ગુજરાત રાજ્યના 63મા સ્થાપના દિનની પહેલી મે 2023એ રાજ્યભરમાં ઉજવણી કરાઈ હતી. જામનગરમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે...
ગુજરાતની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા ગાંધીનગર પોલીસ ભવનસ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં...
રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 56874 થઈ ગઈ છે તો બીજી બાજુ 1015 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 41380 દર્દીઓ...
ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં બુધવાર, 27 ઓગસ્ટથી 10 દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો હતો. લોકોએ ભગવાન ગણેશનું તેમના ઘરો, આવાસ સંકુલો અને જાહેર મંડપોમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવાર, 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે 3.39 કલાકે અમદાવાદની હોસ્પિટલમાં નિધન થયું હતું. હીરાબા મોદી 99 વર્ષના હતા. માતાના...

















