ગુજરાત CIDએ રવિવાર, 3 માર્ચે ભૂતપૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરી હતી. શર્મા સામે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન 2004-05માં ગેરકાયદેસર રીતે...
નરેન્દ્ર મોદી સરકારમાં સામેલ કરવામાં આવેલા ગુજરાતના સાંસદોની સંખ્યા આ વખતે સાતથી ઘટીને છ થઈ ગઈ છે. જોકે ગુજરાતના સાંસદોને મહત્ત્વના મંત્રાલયો મળ્યાં છે....
કોંગ્રેસના ધારાસભ્ય અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન ડૉ. અનિલ જોશીયારાનું કોરોનાના કોમ્પ્લિકેશનને પગલે ચેન્નાઇની ખાનગી હોસ્પિટલમાં સોમવાર, 14 માર્ચે અવસાન થયું હતું. તેમની ઉંમર 69...
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી હવે 137.4 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. તેઓ આ યાદીમાં આટલે...
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે તાલુકા પંચાયતના પદાધિકારી પર કથિત રીતે હુમલો કર્યા બાદ ગુજરાત AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની હત્યાના પ્રયાસના આરોપસર ધરપકડ કરાઈ હતી....
ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની મેનકાઇન્ડ ફાર્મા રૂ. ૫૦૦ કરોડનો ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ વડોદરામાં સ્થાપશે. ગુજરાત સરકારે આ પ્લાન્ટ સ્થાપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. પ્રથમ તબક્કે...
ગુજરાતના અમરેલી અને કચ્છ સહિત અનેક જિલ્લામાં રવિવાર, 19 માર્ચે સતત ત્રીજા દિવસે કરા સાથે તોફાની કમોમસી વરસાદ પડતા ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો...
મૂળ ખેડાના જિલ્લાના રાજેશ પટેલ શેન્કલિન ટાઉનના ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાઇ આવ્યાં છે. શેન્કલિન ટાઉન કાઉન્સિલે શેન્કલિન સાઉથનું પ્રતિનિધિત્વ કરતા કાઉન્સિલર રાજેશ પટેલ શેન્કલિનના...
કારગિલ વિજય દિવસના અવસરે ગુજરાત સહિતના ભાજપ શાસિત છ રાજ્યોએ શુક્રવારે રાજ્ય સરકારની નોકરીઓ માટેની ભરતીમાં અગ્નિવીર માટે અનામતની જાહેરાત કરી હતી. સશસ્ત્ર દળોમાં...
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માત્રામાં ઘટાડો કરવામાં આવતા ગુરૂવારે સવારની સ્થિતિએ નર્મદા ડેમની સપાટી ૧૩૫ મીટરની નજીક પહોંચી હતી. નર્મદા ડેમની સપાટી...

















