વર્ષ 2024માં ભારતના પ્રવાસન ક્ષેત્રમાં મજબૂત વિકાસ જોવા મળ્યો છે, જેમાં દેશમાં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યા 99.5 લાખ સુધી પહોંચી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા...
ક્રિકેટરમાંથી રાજકીય નેતા બનેલા હરભજન સિંહે ગુરુવારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા પહેલા વરિષ્ઠ નેતાઓ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાથે આમ...
નીતિ આયોગે બહાર પાડેલા એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ-ર૦ર૧માં દેશના બધા ર૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૭૮.૮૬ નો સૌથી વધુ માનાંક ગુજરાતે પ્રાપ્ત કર્યો છે.
પ્રધાનમંત્રી...
શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની હેઠળ અમદાવાદ સ્થિત પ્રખ્યાત SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગરમાં સંતો અને વિદ્યાર્થીઓએ ફૂડ પેકેટો જાતે...
ગુજરાતમાં પાટીદાર નેતા અને ખોડધામના ચેરમેન નરેશ પટેલે આખરે રાજકારણમાં પ્રવેશ કરવાના નિર્ણયને હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. ગુરુવાર (16 જૂન)એ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ...
ગુજરાતમાં મતદાર યાદી વિશેષ સઘન સુધારા (SIR) કવાયત પછી ચૂંટણી પંચે મંગળવાર, 17 ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી જાહેર કરી હતી. આ યાદી મુજબ ગુજરાતમાં...
ગુજરાતમાં કોરોના વાયરસ જાણે બેકાબુ બન્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. પહેલી એપ્રિલે ગુજરાતમાં માત્ર 87 પોઝિટીવ કેસ હતાં જે મહિનાના આખર...
ગુજરાતની આર્થિક રાજધાની ગણાતું સુરત ડાયમંડ અને ટેક્ષટાઈલ ક્ષેત્રે વિકાસની નવી ક્ષિતિજો પાર કરી રહ્યું છે, જેમાં સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું 'સુરત ડાયમંડ...
બોટાદ શહેરમાં શનિવારે કૃષ્ણસાગર તળાવમાં ડૂબી જતાં પાંચ કિશોરોના મોત થયાં હતાં. બે છોકરાઓ બપોરે કૃષ્ણ સાગર તળાવમાં સ્વિમિંગ કરી રહ્યાં હતાં ત્યારે તેઓ...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રવિવારે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા સહિતના ત્રણ નેતાઓ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા હતા. ગારિયાધાર ખાતે આ ત્રણ નેતાઓ દિલ્હીના...

















