ગાંધીનગર ખાતેનું સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર સોમવારે રથયાત્રાના દિવસે સવારે 10 વાગ્યાથી દર્શનાર્થીઓ માટે ફરી ખુલ્લુ મુકવામાં આવશે. દર્શનાર્થીઓએ કોરોનાના નિયમોનું પાલન કરવું પડશે....
-સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદરના એરપોર્ટનું વિસ્તરણ કરાશે, જ્યારે દાહોદમાં નવું એરપોર્ટ વિકસાવવામાં આવશે -'ગરવી ગુજરાત હાઇ-સ્પીડ કોરિડોર' પ્રોજેક્ટ હેઠળ, 1,367 કિલોમીટરના 12 નવા હાઇ-સ્પીડ...
ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઇએ બુધવાર, 28 ફેબ્રુઆરીએ વિધાનસભામાં પોરબંદર-છાયા અને નડિયાદને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાના સરકારના નિર્ણયની જાહેરાત કરી હતી. આ મહિનાની શરૂઆતમાં, દેસાઈએ તેમના...
કોરોનાના કારણે ગુજરાતમાં જે નાગરિકોના મૃત્યુ થયા છે તેમના વારસદારોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર સત્વરે સહાય મળી રહે એ માટે રાજય સરકારે મોબાઈલ ફ્રેન્ડલી...
The country's first copper tube plant will be set up in Sanand
ગુજરાતના સાણંદ ખાતે દેશના પ્રથમ કોપર ટ્યુબ પ્લાન્ટની સ્થાપના થશે. એરકન્ડિશનિંગ અને રેફ્રિજરેશન એપ્લિકેશનમાં વપરાતી અત્યાધુનિક કોપર ટ્યૂબ ઉત્પાદન માટે મેટટ્યૂબ કોપર ઇન્ડિયા અને...
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું 15 જૂને ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચીની વચ્ચે ટકરાવવાની શક્યતા હોવાથી ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મોટાભાગે લોકોને સુરક્ષિત સ્થળો પર...
54 feet tall Hanuman idol unveiled in Salangpur
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હનુમાન જયંતિના પ્રસંગે ગુરુવારે બોટાદના સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું...
BJP suspends seven rebel leaders from the party
ગુજરાત ભાજપે તેના સાત બળવાખોર નેતાઓની રવિવારે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. આ નેતાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી...
'We only want PM Modi': Pakistani youth's video goes viral in India
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 એપ્રિલનો ગુજરાત પ્રવાસ રદ કરાયો છે. વડાપ્રધાન મોદી 17 એપ્રિલના ગીર સોમનાથમાં તમિલસંગમનો પ્રારંભ કરાવવાના હતા. 17 એપ્રિલના રોજ વડાપ્રધાન...
ગયા સપ્તાહના મેઘપ્રકોપમાંથી માંડ રાહત મળી છે ત્યારે ભારતીય હવામાન વિભાગે 2થી 5 સપ્ટેમ્બર દરમિયાન દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા ભાવનગર, આણંદ,...