ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન એક કલાક માટે માત્ર પૂજા અને આરતી કરી શકાશે, જેના માટે પોલીસની પરવાનગી લેવી ફરજિયાત કરવામાં આવી છે. એક કલાકની આરતી...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં નવસારીથી ગુજરાતમાં દિલ્હી મુંબઈ ગ્રીન એક્સપ્રેસવેના વડોદરાથી ભરૂચ સુધીમાં ૮૭ કિલોમીટર લાંબા ત્રણ પેકેજ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. જે વડોદરામાં...
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને પગલે મંગળવાર, 20 એપ્રિલ, 10 દિવસ માટે જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામા આવ્યો હતો. વલસાડ...
ગુજરાતમાં 18 જુલાઈ સુધીમાં સરેરાશ ૭.૧૭ ઈંચ સાથે મોસમનો ૨૧.૬૯% વરસાદ નોંધાઇ થયો હતો. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારે...
ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગુરુવારે રાત્રે (10 નવેમ્બરે) 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી....
સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત 15 સપ્ટેમ્બરની સાંજે ગુજરાતની મુલાકાતે આવ્યાં હતાં. બે દિવસની આ મુલાકાત દરમિયાન...
કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે ગુજરાત સરકારે 10મી વાયબ્રન્ટ ગુજરાત સમીટ મોકૂફ રાખવાનો ગુરુવાર, 6 જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો. વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ આ સમીટનું ઉદ્ઘાટન...
કોવિડ 19ની બીમારી સામે બાથ ભીડવામાં પતા ખાવા બદલ અને ઉંચા મૃત્યુદરના કારણે ટીમનો સામનો કરી રહેલી વિજય રૂપાણીની સરકાર સામે ગુજરાત મોડેલના કબાટમાંથી...
અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળામાં આવનાર યાત્રીઓ માટે મોહનથાળનો પ્રસાદ આપવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગણેશ...
હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી હતી. પરંતુ ચોમાસાની સીઝનનો દોઢ મહિનો વીતિ ગયો છે હોવા છતાં રાજ્યમાં હજુ જોઈએ...

















