કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે અમદાવાદની મુલાકાતે ગયા હતા. રાહુલ ગાંધીએ તાજેતરમાં કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલામાં ઘાયલ કાર્યકર્તાઓ અને કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલીની...
વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના વિજય પછી ઉત્સાહિત બનેલી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પહેલી જુલાઇથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યાં...
કોરોના મહામારીના બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં પ્રોપર્ટીના આશરે 4 લાખ દસ્તાવેજ થયા છે, એમ મહેસૂલ વિભાગના આંકડામાં જણાવાયું છે. વિધાનસભા ગૃહમાં મહેસૂલ...
અમદાવાદના સંવેદનશીલ દરિયાપુર વિસ્તારમાં વીજળી કંપનીઓની ટીમ અને પોલીસ પર ગુરુવારે થયેલા પથ્થરમારામાં કંપનીના ચાર કર્મચારીઓ અને ત્રણ પોલીસ જવાના ઘાયલ થયા હતા, એમ...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1067 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ગઇ છે. જેની સાથે જ કોરોનાના કુલ કેસનો આંક હવે 87486 થયો છે. હાલ...
અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા પૌરાણિક ધર્મગ્રંથોમાં વર્ણવેલ શક્તિબાણ- અજયબાણની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે અયોધ્યા ખાતે નિર્માણધીન રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે....
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત નવી દિલ્હી ખાતે કર્ટેન રેઈઝર અને મુંબઈ ખાતે યોજાયેલા રોડ શોની ભવ્ય સફળતા પછી, પાણી પુરવઠા અને જળ સંપત્તિ...
ગુજરાતના 12 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે સોમવાર, 23 જૂન સુધીના છેલ્લાં બે દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતના સુરત તથા...
ગુજરાતના 2002 રમખાણો દરમિયાન પંચમહાલ જિલ્લાના દેલોલ ગામમાં લઘુમતી સમુદાયના 17 લોકોની હત્યાના કેસના 22 આરોપીઓને મંગળવારે હાલોલની એડિશનલ સેશન કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 17 ડિસેમ્બરે સુરત એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવાના છે. આ ટર્મિનલ બિલ્ડીંગ પીક અવર્સ દરમિયાન 1,200 ડોમેસ્ટિક...

















