મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ઝૂંપડપટ્ટી વિસ્તારોને પણ નલ સે જલ યોજના અન્વયે આવરી લેવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી છે
મુખ્યપ્રધાને વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીમાં આદિવાસી...
કોરોના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે કરેલી સુઓમોટો જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે દરેક લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા માટેની મંજૂરી આપો....
નવરાત્રિ ઉત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા નવા ગરબાનો એક મ્યુઝિક વીડિયો જારી થયો છે. પીએમ મોદીએ છેલ્લાં કેટલાંક વર્ષો પહેલા આ ગરબો લખ્યો...
સરદાર સરોવર નર્મદા યોજના માં ચાલુ વર્ષે પાણીની આવક ઓછી હોય ઉનાળુ સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન થયેલ નહતું. આથી નર્મદા આધારિત પાકની કોઈ...
સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક ઇડર ગઢમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિના વિરોધમાં સ્થાનિક લોકોએ આંદોલન ચાલુ કર્યું છે અને આ પ્રવૃત્તિના વિરોધમાં ગુરુવારે ઇડર સ્વંયભૂ બંધ રહ્યું...
આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ ગામ નજીક બુધવારે સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા...
ધરોઈ ડેમમાંથી 55 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા બુધવાર (17 ઓગસ્ટ) રાતના 8 વાગ્યાથી સાબરમતી રિવરફ્રન્ટ વોક વે બંધ જનતા માટે બંધ કરાયો હતો....
પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલા ગુજરાતી માછીમારો વાઘા બોર્ડરથી સોમવારે વહેલી સવારે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. વડોદરા ખાતે માછીમારોનું પ્રધાન રાઘવજીભાઇ પટેલ સહિતના આગેવાનોએ...
ગાંધીનગરમાં 10 જાન્યુઆરીએ યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સમિટના ભાગરૂપે અમદાવાદમાં 9 જાન્યુઆરીએ એક સ્ટાર્ટઅપ સમિટનું આયોજન...
ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના કેટલાંક મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં જાહેર રસ્તા અને ધાર્મિક સ્થળોની નજીકથી ઇંડા અને નોનવેજની લારીઓ હટાવવાના નિર્ણયને બુધવાર, 24 નવેમ્બરે...