અમરેલી જિલ્લાના લાઠી ખાતે જાહેરસભાને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 28 ઓક્ટોબરે જણાવ્યું હતું કે વિશ્વ હવે ભારતને ધ્યાનથી અને ગંભીરતાથી સાંભળી રહ્યું છે...
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં સોમવારે મોડી રાત્રે 3 માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા. બિલ્ડિંગના કાટમાળમાં નવ લોકો દબાયા...
કોંગ્રેસનાં શીર્ષસ્થ નેતા પ્રિયંકા ગાંધીએ શનિવારે ગુજરાતના વલસાડમાં જાહેર સભાને સંબોધી હતી. તેમણે તેમના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર...
માનવ તસ્કરીની આશંકાને આધારે આશરે ચાર દિવસ પહેલા ફ્રાન્સમાં 303 ભારતીય મુસાફરો સાથે ડિટેઇન કરાયેલા ચાર્ટર પ્લેનને ફ્રાન્સના ન્યાયાધીશે દેશ છોડવાની પરવાનગી આપી હતી....
ભારતના પ્રથમ સૌથી મોટા સ્વદેશી નિર્મિત 700 મેગાવોટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટ યુનિટ-3 એ, 30 ઓગસ્ટથી 700 મેગાવોટની સંપૂર્ણ ક્ષમતા પર...
ભાદરવી પૂનમ મેળા દરમિયાન પ્રખ્યાત અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદમાં વપરાયેલું ઘી ભેળસેળિયું હોવાનું બહાર આવ્યું હતું. ફૂડ વિભાગે અંબાજીમાંથી ઘીના સેમ્પલ લીધા હતા, જે...
ગુજરાતમાં લોકડાઉન સમયમાં પણ કામદારો-કર્મચારીઓને પગાર-ચુકવવા અને છુટા નહિં કરવાના ગુજરાત સરકારનાં આદેશ સાથે ગુજરાતનાં ઔદ્યોગીક ફેડરેશને સુપ્રિમ કોર્ટમા ઘા નાખી છે. તે દ્રષ્ટાંત...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટેનો હાઈ-વોલ્ટેજ પ્રચાર સમાપ્ત થયો હતો અને 5 ડિસેમ્બરે મતદાન થશે. મધ્ય અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાની...
ધનતેરસથી પરંપરાગત રીતે સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે. આ વર્ષે ગુજરાતના લોકોએ મુહૂર્ત તરીકે મોટાપાયે સોના ચાંદીની ખરીદી કરી હતી. મીડિયા રીપોર્ટ મુજબ...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઘણા વર્ષોથી મિલકત વેરો નહીં ભરનારા પ્રોપર્ટી માલિકો સામે કાર્યવાહી હાથ ધરીને તેમની મિલકતો સીલ કરવાનું શરૂ કર્યું છે. કોર્પોરેશનને બાકી...

















