ગુજરાતમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ ડેમ (જળ પરિયોજનાઓ)માં ૧૬ જુલાઈ સુધીમાં ૫૦.૯૨ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન...
અમદાવાદ એરપોર્ટ ખાતેથી ઓક્ટોબરમાં પ્રથમ 15 દિવસમાં વિદેશથી આવેલા મુસાફરો પાસેથી દાણચોરી માટે લાવવામાં આવી રહેલું રૂ.5૦ લાખથી વધુનું સોનું-કિંમતી માલસામાન ઝડપવામાં આવ્યો છે. પાંચ...
જામનગરથી બેંગલુરુ અને હૈદરાબાદ માટે સીધી ફ્લાઈટ તાજેતરમાં શરૂ થઇ છે. સ્ટાર એરની ફ્લાઇટ દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઉપડે છે. ભારત સરકારના નાગરિક...
તોફાની તત્વો
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં બુધવાર, 24 સપ્ટેમ્બરે ત્રીજા નોરતાએ ગરબા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક અથડામણ પછી સરકારે અસમાજિક તત્વોના ગેરકાયદે ઘરો...
ગુજરાતના સોમવાર, 30 ઓગસ્ટે જન્માષ્ટમીના પાવનપર્વે લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં લોકોનો ઉત્સાહ બેવડાયો હતો. રાજ્યમાં આ વર્ષ ચોમાસાની સિઝન નબળી રહી છે...
કોરોનાના કેસમાં વધારાને કારણે અમદાવાદ મ્યુનિસિપાલિટીએ શહેરના એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, સિંધુભવન રોડ સહિતના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો અને બજારો સંદતર...
ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો અને પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મંગળવારે, સાત મેએ સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો હતો. લોકસભાની કુલ 25...
ભારત સરકારના ગૃહ પ્રધાન અમિતભાઇ શાહે તાજેતરમાં બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતેના સુપ્રસિદ્ધ બીએપીએસ મંદિરમાં પ્રમુખસ્વામી મહારાજની સમાધિએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. આ ઉપરાંત તેમણે તીર્થધામ...
ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જેકબ ઝુમાની ધરપકડ પછી આખા સાઉથ આફ્રિકામાં ફાટી નીકળેલા તોફાનોમાં અનેક ગુજરાતી પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા અને વેપારીઓ લૂંટાયા હતા. જોહાનિસબર્ગ, ડરબન...
જામનગરના ભૂતપૂર્વ રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજાએ દશેરા નિમિત્તે એક મહત્ત્વની જાહેરાત કરી હતી. તેમણે પોતાના વારસદાર તરીકે ભારતના જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર અને જામનગરના વતની જામસાહેબના...