સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગરસ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાની પૂજા...
ગુજરાતમાં 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડમાં કરાઈ હતી. વલસાડ તાલુકાના ધમડાચી ગામે એપીએમસી માર્કેટના મેદાન પર રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન...
ભારતના જ્વેલરી ક્ષેત્રમાં ગુજરાત નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં વિશ્વના કુલમાંથી 72 ટકા હિસ્સાનું પ્રોસેસિંગ થાય છે. દેશની હીરાની નિકાસમાં રાજ્યનો હિસ્સો 80% છે,...
વિવાદોથી ઘેરાયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2024ને રદ ન કરવાની માગણી સાથે આ પરીક્ષાના ગુજરાતના આશરે 50થી વધુ સફળ ઉમેદવારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ...
ગુજરાતમાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સોમવારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પરિવર્તન સંકલ્પ સંમેલનને સંબોધન કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર...
મૂળ ગુજરાતી કર્નલ સોફિયા કુરેશી આજે દેશ માટે ગૌરવનું જીવંત પ્રતિબિંબ બની ગયા છે. ભારતીય સેનાની આ બહાદુર મહિલા અધિકારીએ “ઓપરેશન સિંદૂર”ની સફળતા અંગે...
સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સતત ચોથા દિવસે ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું અને ભારે તારાજી સર્જાઈ હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વરસાદગ્રસ્ત વિસ્તારોનું...
ગુજરાતમાં અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને મનોરંજન ટેક્સમાં માફી આપવાની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન કાર્યાલયે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન...
ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનની દહેશત વચ્ચે રાજ્યના અમદાવાદ સહિત આઠ મહાનગરોમાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂ યથાવત્ રાખવાનો સોમવારે નિર્ણય લેવામાં આવ્યો...
ગુજરાત સરકારે વડોદરાના પુરગ્રસ્ત વિસ્તારના લોકો માટે રૂ.5,000થી 85,000 સુધીની રોકડ સહાયની ગુરુવારે જાહેરાત કરી હતી. તાજેતરમાં વડોદરામાં આવેલા પૂરથી લોકોની ઘરવખરીથી માંડીને વેપાર-ધંધામાં...