નડિયાદમાં બીએપીએસના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ગુરુવારે યોજાયો હતો. આ અવસરે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, સંત, શાસ્ત્ર અને સંસ્કૃતિ આ...
ગુજરાતમાં ચાલુ વર્ષે ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં પડેલા કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર, 7 નવેમ્બરે રૂ.10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી...
રાજ્યના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP)ને વધારીને રૂ. 42 લાખ કરોડ કરવાની દરખાસ્ત
આગામી પાંચ વર્ષમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે આશરે રૂ. 5 લાખ કરોડનો...
કેન્દ્ર સરકારે ઓબીસીમાં કઈ જ્ઞાતિને સમાવવી અને કોને બાકાત કરવી તેની સત્તા હવે રાજ્ય સરકારોને સોંપી દીધી છે. જોકે, ચૂંટણીને હવે વધુ સમય નથી...
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સહિતના કેટલાંક પાટીદાર નેતાઓ માગણી કરી છે કે રાજ્ય સરકાર પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારો સામે કરવામાં આવેલા પોલીસ કેસો...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ/એપ્રિલ-2022માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ સોમવાર (6 જૂન)એ જાહેર થયું હતું. ધોરણ 10ની પરીક્ષાનું 65.18%...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર (18 એપ્રિલ)એ ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર (અગાઉનું નામ મોનિટરીંગ એન્ડ કમાન્ડ સેન્ટર ફોર સ્કૂલ)ની મુલાકાત લઈને ડિજિટલ અને ફિઝિકલ...
વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામની પૂર્વસંધ્યાએ સોમવારે ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા તથા જિલ્લા અને શહેરના પ્રમુખોના નામની સત્તાવાર જાહેરાત કરી હતી. આ...
કોંગ્રેસ પ્રત્યે જાહેરમાં નારાજગી વ્યક્ત કર્યા બાદ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસમાં જ છે અને પક્ષ માટે 100...
અમદાવાદવાસીઓને બહુચર્ચિત પિરાણાના કચરાના ડુંગરમાંથી રાહત મળી છે. અત્યાર સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પિરાણા ડમ્પીંગ સાઇટ પર 95 લાખ મેટ્રિક ટન કચરો સાફ...
















