મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં શનિવાર, 16 ઓગસ્ટે મીની બસ અને એક નાના ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ગુજરાત સ્થિત એક મ્યુઝિક બેન્ડના ચાર સભ્યોના મોત થયા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૮મી માર્ચ- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના જલાલપોર તાલુકાના વાંસીબોરસી ખાતે આયોજિત ‘લખપતિ દીદી સંમેલન'માં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે,...
ગુજરાતના વિજય રૂપાણીએ મંગળવારે 2021થી 2025 માટે નવી પ્રવાસન નીતિની જાહેરાત કરી હતી. આ નીતિમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ કરવા માટે વિવિધ સબસિડી અને રાહતોની...
ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય પર દેખાવો કરે તે પહેલા ગુજરાત કરણી સેનાના નેતા રાજ શેખાવતની 9 એપ્રિલે અમદાવાદ એરપોર્ટની બહારથી પોલીસે અટકાયત કરી હતી. પોલીસે...
આણંદમાં અક્ષર ફાર્મ વિદ્યાનગર ખાતે ભાજપના નવા જિલ્લા કાર્યાલય શ્રી કમલમના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે રાજ્યમાં 10થી 12 દિવસ વહેલી...
ગુજરાતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી રાજ્યની તમામ સ્કૂલોમાં વૈદિક ગણિત ભણાવાશે. સરકારે કરેલી જાહેરાત મુજબ તબક્કાવાર અમલ કરાશે અને...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતના રાજકોટ શહેરમાં શનિવાર, 14 જૂને અડધો દિવસ બંધ પાળવામાં આવ્યો હતો.
રાજકોટ...
કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ્ યુનિટી નજીક ટેન્ટ સીટી બે ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક બીજી સપ્ટેમ્બરના રોજ રાત્રે પૂર્ણ થઈ હતી. કારોબારી બાદ...
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક માટે ત્રણ નવેમ્બરે યોજાયેલી પેટાચૂંટણીમાં સરેરાશ 58.14 ટકા મતદાન થયું હતું. કોવિડના નિયમોનું પાલન કરીને યોજવામાં આવેલા...
ગાંધીનગરમાં 10-12 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા ગુજરાત સરકારે ઉર્જા, તેલ અને ગેસ, કેમિકલ અને અન્ય ક્ષેત્રોમાં 58 કંપનીઓ સાથે 7.17 લાખ કરોડ...
















