સુરતમાં પોલીસે ત્રણ સ્પા પર દરોડા પાડીને કથિત રીતે દેહવેપાર કરતી 12 વ્યક્તિને મંગળવારે અટકાયતમાં લીધી હતી. આ યુવતીઓ મિઝોરમ, પશ્ચિમ બંગાળ અને મુંબઈનું...
કોરોના મહામારીના બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં પ્રોપર્ટીના આશરે 4 લાખ દસ્તાવેજ થયા છે, એમ મહેસૂલ વિભાગના આંકડામાં જણાવાયું છે. વિધાનસભા ગૃહમાં મહેસૂલ...
ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા HMPV વાયરસની ભારતમાં સોમવાર, 6 જાન્યુઆરીએ એન્ટ્રી થઈ હતી. આ વાયરસના અમદાવાદમાં એક અને કર્ણાટકમાં 2 કેસને પુષ્ટી મળી છે....
અમદાવાદના પીરાણા પીપળજ રોડ પર નાનુકાકા એસ્ટેટમાં આવેલા કાપડના ગોડાઉનમાં બુધવારે બોઈલર ફાટતા પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને દિવાલો ધરાશાયી થઇ હતી. વિસ્ફોટને કારણે...
ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાતની એક દિવસની મુલાકાત લેશે. રવિવારે ગુજરાતીમાં ટ્વીટ...
ગુજરાતના જાણીતા ગઝલકાર અને કવિ ખલીલ ધનતેજવીનું રવિવાર વહેલી સવારે વડોદરા ખાતે નિધન થયું હતું. તેઓ 86 વર્ષના હતા. તેમને થોડા કેટલાક સમયથી શ્વાસ...
અરબી સમુદ્રમાંથી ઉદભવેલું વાવાઝોડુ બિપરજોય રવિવાર (11 જૂન)એ "અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડા"માં ફેરવાયું હતું. વાવાઝોડુ બિપરજોય ઉત્તર તરફ આગળ વધીને 15 જૂને પાકિસ્તાન અને...
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12 ડિસેમ્બરના રોજ લેવામાં આવેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ સરકારે મંગળવારે આ પરીક્ષા રદ કરવાની...
અમદાવાદમાં 12 જુલાઇ, અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાની તમામ તૈયારી પૂરી થઈ ગઈ હતી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રથયાત્રાની તૈયારીની રવિવારે સમીક્ષા કરી...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના પ્રત્યેક જિલ્લા મથકોએ મહેસૂલી સેવા સ્થળ પર પુરી પાડવા માટે મહેસૂલ મેળા યોજવાનો નિર્ણય...