કોરોના મહારારી વચ્ચે રાજ્ય સરકારે કેટલીક શરતોને આધીન અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાને બુધવારે મંજૂરી આપી હતી. ગાંધીનગરમાં કેબિનેટ બેઠક બાદ 144મી રથયાત્રા અંગેની...
અમદાવાદમાં મંગળવાર, 20 એપ્રિલે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. દર વર્ષે અષાઢી બીજે આ રથયાત્રા નીકળે છે અને તેમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે.અંદાજે સાડા...
Bhanvajali on the occasion of the birth centenary of President Swami Maharaj
અમદાવાદમાં નિર્મિત પ્રમુખ સ્વામીનગરમાં 30 દિવસ સુધી ચાલનારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 14 ડિસેમ્બરના...
Election Commission's tough stance against candidates with criminal record
ગુજરાતમાં રવિવારે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની થયેલી ચૂંટણીમાં એકંદરે શાતિપૂર્ણ માહોલમાં સરેરાશ 60 ટકા મતદાન થયું હતું. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શહેરી...
Gujarat government has changed the recruitment of class 3 employees
ગુજરાત સરકારે બુધવારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને જિલ્લાનો દરજ્જો આપવાની સત્તાવાર જાહેરાત કરી હતી. આની સાથે ગુજરાતમાં કુલ જિલ્લાની સંખ્યા 33થી વધુને 34...
Bhupendra Patel's meeting with UK All Party Parliamentary Delegation
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવાર, 12 એપ્રિલે ગાંધીનગરમાં યુકેના સાંસદોના એક પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિમંડળ ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG) (વેપાર અને...
રક્ષાબંધન પર્વે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને રાજ્યભરમાંથી આવેલી બહેનો-માતાઓએ રાખડી બાંધીને રક્ષા કવચ પૂરું પાડ્યું હતું. પ્રદેશ ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખ દીપિકાબહેનના નેતૃત્વ અને...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને ગુજરાતની મુલાકાત દરમિયાન પંચમહાલ જિલ્લાના હાલોલમાં નવી જેસીબી ફેક્ટરીની મુલાકાત લીધી હતી. તેમની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યાં...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોવિડ-19ના કેસીઝમાં વધારો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના મુખ્ય શહેર સુરતમાં પણ યુકેમાં હાહાકાર મચાવનાર નવા સ્ટ્રેઇનની સુરતના એક...
અમદાવાદમાં 12 જૂનના એર ઇન્ડિયા વિમાન ક્રેશના પ્રાથમિક તપાસ અહેવાલમાં બહાર આવ્યું હતું કે ફ્લાઇટ 171એ ઉડાન ભરી તેની એક સેકન્ડમાં બંને એન્જિનની ફ્યુઅલ...