ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક બાદ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંગળવારે જણાવ્યું હતું કે, ગાંધીનગર પાલિકામાં ભાજપને 44માંથી 41 બેઠક મળી છે, પરંતુ વિધાનસભા...
Programs of Maha Shivratri Mohotsav
ગુજરાતના શિવાલયો મંગળવાર, પહેલી માર્ચની વહેલી સવારથી 'બમ બમ ભોલે...', 'હર હર મહાદેવ...' ના ભક્તોના નાદ સાથે ગૂંજી ઉઠ્યા હતા. શિવભક્તો બીલીપત્ર તેમજ દૂધનો...
‘’ભારતની ધરા પર ભગવાન શ્રીરામચંદ્રજીનું અવતરણ અનેક લોકોના ઉદ્વાર માટે થયું હતું. માટે જ આપણે કહેવું જોઇએ કે ભગવાન રામે રાવણને માર્યો નહોતો પણ...
ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના વિચારો સાથે તાજેતરના સમયમાં ચર્ચામાં આવેલા મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બાગેશ્વર ધામના મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું ગુરુવાર, 10મીએ 10 દિવસ...
સરકાર
ગુજરાતના હજારો પ્રોપર્ટી માલિકોને મોટી રાહત થાય તેવો એક નિર્ણય લઇને ગુજરાત સરકારે વેચાણ દસ્તાવેજ વગર માત્ર એલોટમેન્ટ શેર કે શેર સર્ટિફિકેટ મારફતના પ્રોપર્ટી...
બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ સંસ્થાનાં ભારત ખાતે આવેલા તમામ મંદિરો હાલના કોરોનાવાયરસને પગલે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને લક્ષમાં લઈને આગામી તારીખ 15મી જુન 2020 સુધી દર્શનાર્થીઓ...
કેનેડામાં અભ્યાસનું સપન જોતા ભારતીય વિદ્યાર્થીઓને સાવચેત કરતાં કેનેડાથી તાજેતરમાં  પરત આવેલા ભારતના રાજદૂત સંજય વર્માએ જણાવ્યું હતું કે કેનેડામાં અભ્યાસ માટે જતાં પહેલા...
સુરત શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં આપઘાતના ૧,૮૬૬ કેસ નોંધાયા છે. ઘરેલું ઝઘડાઓ લોકોના આત્યંતિક પગલું ભરવાનું સૌથી મોટું કારણ રહ્યું હતું. લાંબી બીમારી અને...
હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી હતી. પરંતુ ચોમાસાની સીઝનનો દોઢ મહિનો વીતિ ગયો છે હોવા છતાં રાજ્યમાં હજુ જોઈએ...
અમદાવાદમાં સરદાર પટેલ મેમોરિયલ ખાતે વિસ્તૃત કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠકમાં તેમના પ્રારંભિક ભાષણમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરદાર...