ભારતની બે દિવસની મુલાકાત આવેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને પ્રથમ દિવસે ગુજરાતની મુલાકાત લીધી હતી અને પછી નવી દિલ્હીમાં ગયા હતા. ભારતની રાજધાનીમાં વડાપ્રધાન...
ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન શનિવારે ખડીર બેટસ્થિત પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે યુનેસ્કો...
સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જુનાગઢ સહિતના વિસ્તારોમાં રવિવારની રાત્રેથી ચાલુ થયેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સાંબેલાધાર વરસાદને કારણે નીચાવાણા અનેક ગામો...
અમદાવાદમાં 12 જૂનના એર ઇન્ડિયા વિમાન ક્રેશના પ્રાથમિક તપાસ અહેવાલમાં બહાર આવ્યું હતું કે ફ્લાઇટ 171એ ઉડાન ભરી તેની એક સેકન્ડમાં બંને એન્જિનની ફ્યુઅલ...
ગુજરાત સરકારે ગુરુવારે મ્યુકરમાઈકોસિસને એપિડેમિક ડીસિઝ એક્ટ 1857ની જોગવાઈ હેઠળ એપેડેમિક જાહેર કર્યો હતો. રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે આ બિમારીના પણ આશરે 1,500થી વધુ...
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલિયાદ ગામમાં તળાવમાં ડૂબી જવાથી બોટાદના ત્રણ સગીર ભાઇના મંગળવારે મોત થયા હતા. બુધવારે સવારે ગામના તળાવમાંથી તેમના મૃતદેહ મળી...
કોરોનાના પ્રકોપમાં ફરી વધારાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 18 માર્ચ 2021થી શહેરના બાગ-બગીચા, પ્રાણી સંગ્રહાલય, કાંકરિયા તળાવ બંધ રાખવાનો બુધવારે નિર્ણય કર્યો હતો. તેનાથી...
સુરતમાં રાંદેર નવયુગ કોલેજ નજીક આવેલા નિલાંજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા. મંગળવારે વહેલી સવારે બનેલી આ દુર્ધટના બાદ...
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 26 ઓગસ્ટે હાંસલપુર ખાતેના અગ્રણી કાર કંપની મારુતિ સુઝુકી પ્લાન્ટ ખાતે કંપનીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર...
કોરોના મહામારીના સમયમાં રાજ્યમાં બર્ડ ફ્લૂનું જોખમ આવ્યું છે. ગુજરાતના જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે 2 જાન્યુઆરીએ સંખ્યાબંધ મૃત પક્ષીઓ મળતાં ખળભળાટ મચી ગયો હતો....