દક્ષિણ ગુજરાતની જીવાદોરી તાપી નદી પર કાર્યરત ઉકાઈ બંધ જળાયશયને આ વર્ષે ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે અદ્વિતીય સિદ્ધિ હાંસલ થઈ છે....
દેશભરમાં રવિવાર અને સોમવારે રંગોના તહેવાર હોળી-ધુળેટીના તહેવારની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. દેશભરના પ્રખ્યાત મંદિરોમાં સવારથી જ ભક્તો અબીલ-ગુલાલ ઉડાડીની હોળીની ઉજવણી કરી કરી...
સુરતમાં મહિધરપુરા પોલીસે એક ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અહીં રેડ પાડીને ચાર મહિલાને બચાવી હતી. જ્યારે ગ્રાહકો અને સંચાલકો...
ગુજરાતની સ્કૂલોમાં ધોરણ 9થી 12માં ‘ભગવદ્ ગીતા’ ભણાવાશે. રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ગુરુવારે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે , શૈક્ષણિક વર્ષ...
શારદીય નવરાત્રિનો બુધવાર, ત્રીજી ઓક્ટોબરથી શુભારંભ થયો હતો. નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લીન થશે અને ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. શક્તિના વિવિધ સ્વરૂપ પ્રત્યે કૃતજ્ઞતા-ભક્તિભાવ...
કોરોના મહામારીના દસ મહિના પછી પહેલી વખત અમદાવાદમાં એક પણ વ્યક્તિનું કોરાનાથી મોત થયું ન હતું. રાજ્યમાં કોરાનાથી મહીસાગર જીલ્લામાં માત્ર એક વ્યક્તિનું મોત...
રામાનંદ સાગરની 1986માં આવેલી લોકપ્રિય ટીવી સિરિયલ 'રામાયણ'માં રાવણનું પાત્ર ભજવનારા પીઢ ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મંગળવારની રાત્રે મુંબઈમાં અવસાન થયું હતું. તેઓ 82...
ભાવનગર જિલ્લાના સિહોર પાસે આવેલ એ.પી.પી.એલ.કન્ટેઇનર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્મિત ૨૦ જી.પી. અને ૪૦ જી.પી. કાર્ગો કન્ટેઇનર્સનું કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખભાઇ માંડવિયાએ શનિવારે નિરીક્ષણ...
કોરોના મહામારીને કારણે ગુજરાતની 6 મહાનગર પાલિકા 55 નગરપાલિકા અને 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી ત્રણ મહિના મુલતવી રાખવાની સોમવારે ચૂંટણી...
ઉત્તર અને પૂર્વીય ભારતના મોટાભાગનો રાજ્યોમાં બુધવાર, 198 જૂને ભીષણ ગરમીનો પ્રકોપ જારી રહ્યો હતો અને તેનાથી અનેક લોકો હીટસ્ટ્રોકનો શિકાર બન્યાં હતા. હીટવેવ...