અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ગૃહકંકાસને પગલે પત્નીએ આવેશમાં આવી જઈને કથિત રીતે ચપ્પાના ઘા મારીને તેના પતિની હત્યા કરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર પિતા રાતે ટીવી...
ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીનો કાફલો અમદાવાદ એરપોર્ટથી રવાના થઈ ગયો છે. અહીં એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી બંને નેતા રોડ શો કરી રહ્યા છે....
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશનને કારણે ગુજરાતના દરિયાકાંઠે 16મે સુધીમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. લક્ષદ્વિપ પાસે આવેલા દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર પર સર્જાયેલું લો પ્રેશર...
પૂર્વ અને મધ્ય ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેઘમહેર જોવા મળી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન પંચમહાલ અને...
કેટલાંક દર્દીઓની કથિત રીતે ખોટી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાના વિવાદમાં ફસાયેલી અમદાવાદ સ્થિત ખ્યાતી હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) માંથી દૂર કરાઈ હતી....
જાણીતા સાહિત્યકાર ધીરુબેન પટેલનું શુક્રવારે અમદાવાદ ખાતે 97 વર્ષની વયે નિધન થયું છે. તેઓ વડોદરાનાં વતની હતા. ગુજરાતી સર્જક તરીકે તેમણે નવલિકા, નવલકથા, બાળસાહિત્ય...
રાજયમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકામાં ૪૮૭ મી.મી. એટલે કે...
ગુજરાતમાં કોરોના વાયરસના દરરોજ સતત 500થી વધુ કેસ નોંધાવવાનો ક્રમ 11માં દિવસે આગળ ધપ્યો છે. છેલ્લા 24 કલાકમાં 27 જિલ્લામાંથી વધુ 549 કેસ સાથે...
ત્રણ દિવસની કોલ્ડ વેવને પગલે ગુજરાતમાં સોમવારે સિઝનનું સૌથી ઓછું ઉષ્ણતામાન નોંધાયું હતું. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે સોમવારે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી સવારે ગાંધીનગરમાં...
રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 105 નવા કેસ થયા છે. જેમાં 42 અમદાવાદમાં, 35માં સુરત કેસ નોંધાયા છે....

















