રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજ્યના ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખીને રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ રૂપિયા ઉઘરાવવાનું કામ કરતાં હોવાનો ગંભીર આક્ષેપ કરતા...
એર ઈન્ડિયાના અમદાવાદ એર ક્રેશની તપાસના પ્રાથમિક અહેવાલે વિવાદનો વંટોળ જગાવ્યો છે. કેટલાક નિષ્ણાત વર્તુળોએ પાયલોટ કે કો-પાયલોટના ઈરાદાપૂર્વકના કૃત્ય કે ભારે માનસિક હતાશાના...
ભારત સરકારના કૃષિ કાયદાના વિરુદ્ધમાં દિલ્હીના સીમાડે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે રવિવારે જણાવ્યું હતું કે તેઓ કેન્દ્ર...
અમદાવાદની ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કરાયેલી મફત સર્જરી અને સારવાર દરમિયાન ત્રણ વર્ષમાં 112 લોકોના મોત થયાં હતાં. હોસ્પિટલમાં PMJAY...
કોંગ્રેસનાં શીર્ષસ્થ નેતા પ્રિયંકા ગાંધીએ શનિવારે ગુજરાતના વલસાડમાં જાહેર સભાને સંબોધી હતી. તેમણે તેમના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર...
ગુજરાત પોલીસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપને "વર્લ્ડ ટેરર કપ"માં ફેરવવાની ધમકી આપવા બદલ પ્રતિબંધિત સંગઠન...
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં બુધવાર, 30 ઓગસ્ટે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવાર એટલે રક્ષાબંધનની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે બહેન...
ગુજરાતમાં પ્રવર્તમાન ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ ૫૫.૨૬ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ ૬૪ ટકા વરસાદ વરસ્યો છે. આ...
કોરોનાના કેસમાં જંગી વધારાને પગલે સરકારે સત્તાવાર લોકડાઉનની જાહેરાત કરી નથી, પરંતુ અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મહાનગરોના ઘણા વિસ્તારો તથા અનેક નાના શહેરો અને...
છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં તાજેતરમાં નક્સલવાદી સામેની અથડામણમાં ભાવનગર જિલ્લાના વતની અને સીઆરપીએફના એક કોબરા કમાન્ડો શહીદ થયા હતા. જ્યારે સુરક્ષા દળની વળતી કાર્યવાહીમાં એક...

















