સપ્ટેમ્બર મહિનાના પ્રારંભથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર ચાલુ રહી છે. રાજ્યમાં રવિવાર, 19 સપ્ટેમ્બર સુધીમાં ચોમાસાની આ સીઝનમાં 24.36 ઈંચ સાથે મોસમનો સરેરાશ 73.67%...
NRI
મોરબીમાં તાજેતરમાં કુખ્યાત મમુ દાઢીની ફિલ્મી સ્ટાઇલથી હત્‍યા બાદ બુધવારે મોડી રાત્રે પાંચ જેટલા ઈસમોએ મોરબી કોંગ્રેસના આગેવાન અને નગરપાલિકાના ભૂતપૂર્વ ઉપપ્રમુખ ફારૂકભાઈ ઇબ્રાહિમભાઈ...
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રપટેલે ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા પ. પૂ. મહંતસ્વામી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અક્ષરધામ...
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ૨૫ નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના એક સપ્તાહનાં પ્રવાસે જવા રવાના થયું છે. જાપાન અને ગુજરાત...
મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના વિક્રમજનક નવા કેસને કારણે ગુજરાત સરકારે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા મુસાફરો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે. રાજ્ય સરકારે મંગળવારે નવો...
ગુજરાત સરકારે મંગળવારે  આયુષ્યમાન કાર્ડ હેઠળ હોસ્પિટલમાં મફત સારવારની રકમ વધારીને રૂ.10 લાખ કરવાનો નિર્ણય કર્યો હતો. ભાજપે વિધાનસભાની ચૂંટણી પહેલા આ વચન આપ્યું હતું....
અમદાવાદ જિલ્લામાં બગોદરા ગામ નજીક શુક્રવાર, 11 ઓગસ્ટે એક મિની-ટ્રક અને ટ્રક વચ્ચેના ભયાનક અકસ્માતમાં ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા...
Pramukhswami Maharaj was paternalistic and a true social reformer: Modi
અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને ખુલ્લો મુકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ મારે માટે પિતાતૃલ્ય હતા....
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્નીએ આ વર્ષના ફેબ્રુઆરીમાં તેમના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી એસયુવી મળી આવ્યા બાદ તેમની ગુજરાતની નિર્ધારિત મુલાકાત રદ કરી હતી,...
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. ઇંગ્લેન્ડના નોટિંગહામ શહેરથી પરત ફરેલા 19 વર્ષીય યુવકને કોરોના વાઇરસ શંકાસ્પદ જણાયો હતો....