અમદાવાદમાં 12 જૂને વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સોમવાર, 16 જૂને રાજકોટમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયાં હતાં....
રાજ્યમાં 12 સપ્ટેમ્બર સુધીના એક સપ્તાહમાં સાર્વત્રિક વરસાદને પગલે કુલ 207 ડેમોમાંથી 22 ડેમો હાઇએલર્ટ પર મૂકાયા હતા. નવ ડેમને એલર્ટ પર અને 11...
ગુજરાતમાં વર્ષ 2022માં એટલે કે આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી અત્યંત રસપ્રદ બની હશે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વ વાળી આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીના...
સટ્ટાકાંડ
આણંદમાં એક પરિણિત મહિલા પર કથિત રેપ કરવાના આરોપમાં ભાગતા ફરતા ભાજપના કાઉન્સિલર દિલીપ ઉર્ફે દિપુ પ્રજાપતિની પોલીસે આખરે ધરપકડ કરી હતી. રેપના કેસ...
કોરોના મહામારીના દસ મહિના પછી પહેલી વખત અમદાવાદમાં એક પણ વ્યક્તિનું કોરાનાથી મોત થયું ન હતું. રાજ્યમાં કોરાનાથી મહીસાગર જીલ્લામાં માત્ર એક વ્યક્તિનું મોત...
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવીના બિલીમોરા સ્થિત કાવેરી નદી પર રૂ.૨૫૦ કરોડના ખર્ચે 'વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ'નું ખાતમુહૂર્ત કરતાં...
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (NCB)એ દક્ષિણ ગુજરાતમાં મોટું કાર્યવાહી કરીને વાપીમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. NCBની ટીમે 2 આરોપીઓ પાસેથી 4.5 કિલોગ્રામ એમડી...
અમદાવાદમાં બુધવારની મોડી રાત્રે ઇસ્કોન ફ્લાયઓવર થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયાં હતાં અને અન્ય 10 ઘાયલ થયાં હતાં. ગાંઘીનગર-સરખેજ...
ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિર સંકુલમાં સોમવારે વહેલી સવારે મંગળા આરતી દરમિયાન દર્શનના મુદ્દે ભક્તોના બે જૂથો વચ્ચે મારામારીની શરમજનક ઘટના...
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરનો રન-વે એપ્રિલ મહિનામાં 20થી 30 એપ્રિલ દરમિયાન બંધ રહેશે. આ દરમિયાન કુલ 62 ફ્લાઇટ્સ બંધ રહેશે. રન-વે પર રીસરફેસિંગની કામગીરી માટે...