ગુજરાત એન્ટી ટેરરિસ્ટ ક્વોડ (એટીએસ) અને ઇન્ડિયન કોર્સ્ટ ગાર્ડએ 26 ડિસેમ્બરે ઓખાના દરિયામાં સંયુક્ત કાર્યવાહી હાથ આશરે રૂ.300 કરોડના 40 કિગ્રા નાર્કોટિક્સ તથા શસ્ત્રો...
વડનગરની GMERS મેડિકલ કોલેજમાં MBBSમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થી અને પાલનપુર મોરિયા ખાતે બનાસ મેડિકલ કોલેજના MBBSના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. વડનગરની GMERS મેડિકલ...
ગુજરાત સરકારે પાંચ વર્ષના અંતરાલ પછી 19થી 21મે દરમિયાન નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે 'ચિંતન શિબિર'ની 10મી આવૃત્તિનું આયોજન કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે...
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાણી મંદિરમાં નવા વર્ષે આશરે એક લાખ લોકોએ માતાજીના દર્શન કર્યા હતા. 2023ની શરૂઆત પહેલી જાન્યુઆરીને શનિ-રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં...
અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને ખુલ્લો મુકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ મારે માટે પિતાતૃલ્ય હતા....
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેર મચાવી રહ્યો છે. રાજ્યમાં આ ખતરનાક વાયરસથી 21 બાળકોના મોત થયા હોવાની આશંકા છે. વાયરસના કુલ 35 શંકાસ્પદ કેસ નોંધાયા...
ગુજરાતમાં નવી સરકારની શપથવિધિ આગામી 12 ડિસેમ્બર સુધીમાં જ થઇ જવાની ધારણા છે. ગુરૂવાર, તા. 8 ડિસેમ્બરે મતગણતરી થશે. એમાં ભાજપને સરકાર રચવાલાયક બેઠકો...
વડોદરામાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીના શિલાન્યાસ સમારંભમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે જણાવ્યું હતું કે ભારતીય એરફોર્સ માટે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના ઉત્પાદન માટે ગુજરાતના...
અમદાવાદમાં કોરોનાની સ્થિતિ થોડા અંશે અંકુશમાં આવી રહી છે, પરંતુ સુરત અને રાજકોટમાં આ મહામારી વકરી રહી છે. ડાયમંડ સિટી સુરતમાં દિવસે ને દિવસે...
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનું ગુરુવારે સવારે 11.55 વાગ્યે અવસાન થયું હતું. તેમની ઉંમર 92 વર્ષ હતી. કેશુભાઈ પટેલને અગાઉ...

















