કોરોનાવાયરસની કપરી મહામારીના સમયમાં વિવિધ રીતે અંકુશ લાદવામાં આવેલા છે ત્યારે સુરતના જાણીતા ઉત્સાહી કળાકાર શ્રીમતી કૃતિકાબેન શાહ તથા તેમની સંસ્થા ‘તાલ ગૃપ’એ તકનીકી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 376 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 29 દર્દીના મોત થયા છે જ્યારે 153 દર્દી સાજા થયા છે. આમ અત્યાર...
ગુજરાતના 31 જિલ્લામાં કોરોના ના કેસ ફેલાઈ ગયા હતા. ત્યારે હવે રાજ્યના 32મા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. અત્યાર સુધી સાવ કોરા રહેલા...
કેનેડામાં 28મી એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ગુજરાતી મૂળના 4 ઉમેદવારો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. તેમાં જયેશ બ્રહ્મભટ્ટ, સંજીવ રાવલ, અશોક પટેલ અને...
ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ શુક્રવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને રાજ્યના દરેક જિલ્લાની પોલીસે 27 એપ્રિલની સમયમર્યાદા પહેલાં ભારત છોડવાનો આદેશ...
'કેન્સર' સાડા ત્રણ અક્ષરનો આ શબ્દ ભલભલાના દિમાગમાં થોડી ક્ષણો માટે પણ એક ચિંતા પેદા કરવા માટે સક્ષમ છે. પરંતુ એવા અનેક લોકો છે...
ગુજરાતમાં સોમવાર, 30 ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસથી લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો હતો. સતત બે દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના...
ગુજરાતમાં વરસાદના રેડ અને યલો એલર્ટ વચ્ચે મંગળવાર 27 ઓગસ્ટે સતત ત્રીજા દિવસે અતિ ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. અવિરત વરસાદ વચ્ચે...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવાર, 26 ફેબ્રુઆરીએ તેમની ચાર દિવસની ગુજરાત મુલાકાતના ભાગરૂપે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે પહોંચ્યા હતાં. મુર્મુ સાંજે વડોદરા એરપોર્ટ પર...
ગુજરાતમાં સોમવારે કોરોના વાઇરસના નવા 14,340 કેસ નોંધાયા હતા અને 158 વ્યક્તિના મોત થયા હતા. રાજયમાં આ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને...