ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા એક મહિનામાં ઉતરેલા 27 હજારથી વધુ મુસાફરોની સંપૂર્ણ યાદી તૈયાર...
ભારતની આઝાદીની ૭૫મી વર્ષગાંઠ દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી થઇ રહી છે. જેને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં સરદાર પટેલની વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા...
સિંગાપોરના ટેમાસેક ફાઉન્ડેશન દ્વારા સીટી ડેવલોપમેન્ટ માટે શહેરોને સુવિધાઓ ઉભી કરવા માટે આર્થિક સહાય મળી રહે તે માટે એશિયાના શહેરો પાસે અરજીઓ મંગાવવામાં આવી...
વડોદરાની એક હોસ્પિટલે 2021માં કોવિડના કારણે મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો તે વ્યક્તિ 14 એપ્રિલ-2023એ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલાં તેના ઘરે જીવતો પાછો ફરતો...
દિવાળીના તહેવારો પછી ગુજરાતમાં કોરોનાના કેસોનો જાણે કે વિસ્ફોટ થયો છે. રાજ્યના ચાર મહાનગરો સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસો ઝડપથી વધવા માંડતા રાજ્ય સરકારે ગયા...
ગુજરાતના જાણીતા કથાકાર મોરારીબાપુનાં ધર્મપત્ની નર્મદાબેનનું બુધવાર વહેલી સવારે નિધન થયું હતું. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા...
બિલ્કીસ બાનોએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને 2002ના બળાત્કાર અને હત્યા કેસમાં દોષિતોની સજામાફી અને મુક્તિને પડકારી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું...
ભારતમાં રવિવારે રક્ષાબંધનનની પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવણી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાઇડુ, ગૃહપ્રધાન અમિત શાહ સહિતના નેતાએ ભાઇ બહેનના પ્રેમના આ...
ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારે વરસાદના થોડા દિવસો પછી આશરે ચાર દિવસમાં એક રહસ્યમય બિમારીને કારણે ચાર બાળકો સહિત 13 લોકોના મોત થયા હતાં. ડોકટરો...
ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા ઓળઘોળ બન્યાં છે અને 7 જુલાઈ સુધીમાં રાજ્યમાં વિક્રમજનક 45 ટકાથી વધુ વરસાદ ખાબકતા ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જળતાંડવ જોવા...

















