અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાના પ્રયાસમાં ઉત્તર ગુજરાતના ડીંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના થીજી જવાના કારણે કેનેડાની સરહદે મોતના આશરે બે મહિના બાદ યુએસ અને...
કોરોના વાઇરસના સંક્રમણ બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનું રવિવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 46 વર્ષ હતી. ગયા મહિને...
અયોધ્યામાં રામમંદિરનું 5મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવશે. આ પૂજનમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતના...
ગુજરાતમાં મતદાર યાદીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કવાયત હવે 99.97 ટકા પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યના 5.08 કરોડ મતદારોમાંથી તમામની ચકાસણી લગભગ પૂર્ણ થઈ...
ગુજરાતમાં સોમવાર સાંજ સુધીના છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ કેસોના આંકડો 1,400 કરતા પણ નીચે આવ્યો ગયો હતો અને તેની સામે 1,500થી વધારે દર્દીઓએ...
ભારતની અગ્રણી એરલાઈન અને સ્ટાર એલાયન્સ મેમ્બર એર ઈન્ડિયાએ લંડનના ગેટવિકથી ભારતના અમદાવાદ, અમૃતસર, ગોવા અને કોચીની ડાયરેક્ટ, અઠવાડિયાની ત્રણ-ત્રણ ફ્લાઇટ લેખે કુલ 12...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવાર, 12 એપ્રિલે ગાંધીનગરમાં યુકેના સાંસદોના એક પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિમંડળ ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG) (વેપાર અને...
જૂનાગઢ મહાનગરપાલિકામાં ચૂંટણીમાં વિજય પછી ભાજપે નવા મેયર તરીકે બુધવારે ધર્મેશ પોસિયાની વરણી કરી હતી. આ ઉપરાંત 68 નગરપાલિકાના પ્રમુખો અને હોદ્દેદારોની પણ નિયુક્તિ...
રોબિન્સવિલેમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનના 8 ઑક્ટોબર, 2023એ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ પહેલા સાત ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્રના રાજદૂતો અને પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી. ભારતના સંયુક્ત રાષ્ટ્રસંઘ...
અમદાવાદમાં કોરોનાનો કેર થોડો ધીમો પડયો છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં વધુ 198 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર માટે...

















