પોરબંદર નજીકના માધવપુર ઘેડ મેળો આ વર્ષે 6થી 10 એપ્રિલ 2025 દરમ્યાન યોજાશે. દર વર્ષે રામનવમીના પવિત્ર દિવસે શરૂ થતો માધવપુર મેળો અરૂણાચલ પ્રદેશના...
રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે ૨૦૬ જળાશયોમાંથી ૧૦૮ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા જ્યારે ૪૪ જળાશયો-ડેમ ૭૦થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર...
અચિપ્રાચીન અવશેષો માટે અને કુદરતની અનેક અજાયબી માટે કચ્છ વિસ્તાર જાણીતો છે. કચ્છમાં અગાઉ હડપ્પન સંસ્કૃતિઓના અવશેષો પછી હવે 4.7 કરોડ વર્ષ (47 મિલિયન...
ગુજરાતમાં હેલમેટના કાયદા સાથે સાથે પીયુસીનો નિયમ કડક થયો છે. પીયૂસી માટે ગુજરાતમાં કડક અમલ સમયે રીતસરની લાઈનો લાગી હતી. પીયૂસી એ વાહન માટે...
ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજી પટેલને શનિવારે રાત્રે બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને જામનગરથી રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમની તબિયત સ્થિર હોવાનું માનવામાં...
બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારના ખૂબ લાંબા જવાબમાં તથ્યો ગાયબ છેઃ સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે મંગળવાર (18 ઓક્ટોબર)એ બિલ્કીસ બાનો ગેંગ રેપ કેસમાં ટીપ્પણી...
ભારતમાં કોરોનાના સૌથી વધુ રિકવરી રેટ ધરાવતા ૨૦ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થતો નથી. ગુજરાતમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા સોમવારે વધીને ૧.૮૦ લાખને પાર...
ગુજરાતમાંથી દારૂબંધી નહીં હટે, વિધાનસભામાં રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું છે. રાજ્ય સરકાર દારૂબંધી હટાવવાના કે પ્રતિબંધો હળવા કરવાના સહેજ પણ...
અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન રવિવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન ક્લિન્ટન સામાજિક કાર્યકર અને ગાંધીવાદી ઈલા ભટ્ટે સ્થાપેલા 'સેલ્ફ...
અમદાવાદમાં ભગવાન જગન્નાથની પરંપરાગત 146મી રથયાત્રાનો મંગળવારે સવારે કડક સુરક્ષા વચ્ચે પ્રારંભ થયો હતો. ભગવાનની એક ઝલક મેળવવા માટે લાખ્ખો શ્રદ્ધાળુઓ શોભાયાત્રાના 18 કિલોમીટરના...

















