બોટાદના બરવાળાના રોજીદ ગામમાં સોમવારે લઠ્ઠાકાંડમાં 8 લોકોના મોત થયા હતા અને પાંચથી વધુ લોકોની તબિયત લથળી હતી. અમદાવાદ રેન્જ ઇન્સ્પેક્ટર જનરલ વી ચંદ્રશેખરે...
સુપ્રીમ કોર્ટે ઓરિસ્સાના પુરીમાં 23 જૂનના રોજ શરૂ થનાર ભગવાન જગન્નાથની રથયાત્રા ઉપર ગુરુવારે પ્રતિબંધ મૂકી દીધો છે. જેને પગલે અમદાવાદમાં નીકળનારી જગન્નાથ રથયાત્રા...
અમદાવાદમાં 12 જૂને થયેલા ભયાનક પ્લેન ક્રેશના 11 દિવસ પછી ડીએનએ ટેસ્ટ મારફત 259 મૃતકોની ઓળખ થઈ હતી અને 256 મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં આવ્યાં...
વડોદરા જિલ્લાને બે જિલ્લા, ભરૂચ અને નર્મદાને ટૂંકા અંતરથી જોડતા ડભોઇ, શિનોર, માલસર, અશા રોડ પર નર્મદા નદી ઉપર રૂ. ૨૨૫ કરોડના ખર્ચથી નિર્માણ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2022નું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસની આ સમીટની થીમ "આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત" હશે, એમ...
અમદાવાદમાં બુધવારની મોડી રાત્રે ઇસ્કોન ફ્લાયઓવર થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયાં હતાં અને અન્ય 10 ઘાયલ થયાં હતાં. ગાંઘીનગર-સરખેજ...
ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં એક બેઠક પર ભાજપનો અને ચાર બેઠકો પર વિપક્ષનો વિજય થયો હતો. ગુજરાતની વિસાવદર અને પંજાબની લુધિયાણા બેઠકો...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ ગુરુવાર, 8 મેએ 2025 માટે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું હતું. ધોરણ 12ની જેમ ધો.10માં 83.08...
કોરોના મહામારી દરમિયાન પણ ગુજરાતમાં લાંચ રુશવતના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ વર્ષ 2021માં ભ્રષ્ટાચારના 173 કેસ સાથે 287...
પ્રકૃતિના અયોગ્ય દોહન અને શહેરીકરણના પરિણામે ઉદ્દભવેલી સમસ્યા ક્લાયમેટ ચેન્જની સમગ્ર જીવસૃષ્ટિ ઉપર વિપરિત અસર પડી છે. ઉનાળામાં ગરમી, ચોમાસામાં વરસાદ અને શિયાળામાં ઠંડીનો...