ગુજરાતના નર્મદા કિનારાના ૩૨૦ કિ.મીના સમગ્ર પરિક્રમાપથને અંદાજીત રૂ. ૪૦ કરોડના ખર્ચે સંપૂર્ણ સુવિધાયુકત બનાવવા માટેનું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજન હાથ...
20 વર્ષ અગાઉના ગુજરાતના કોમી રમખાણોની એનિવર્સરી નિમિત્તે યુકેની પાર્લામેન્ટમાં ચર્ચા દરમિયાન, લેબર પાર્ટીના એમપીએ તે વખતે રમખાણોનો ભોગ બનેલા ત્રણ બ્રિટિશ નાગરિકોના મૃતદેહો...
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી કુલ 26 બેઠકોમાંથી ભાજપનો 25 બેઠકો પર વિજય થયો હતો અને એક બેઠક પર વિજય મેળવીને કોંગ્રેસ 2014 પછી પ્રથમ વાર...
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ પહેલા સ્ટેડિયમ ઉપર ઇન્ડિયન એરફોર્સની (IAF) સૂર્યકિરણ એરોબેટિક ટીમે સ્ટેડિયમ...
ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિતના ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)માં મતદાર યાદીના ખાસ સઘન સુધારના (SIR)ના બીજા તબક્કાની સોમવાર, 27 ઓક્ટોબરે જાહેરાત કરી...
બનાસકાંઠા જિલ્લાના ભાભર પાસે રવિવારની રાત્રે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા અને બે વ્યક્તિ ઘાયલ થયા...
ભારત સરકારે 2027ની વસતિ ગણતરીના પ્રથમ તબક્કા માટેની પ્રક્રિયા શરૂ કરી છે. નાગરિકો 1થી 7 નવેમ્બર, 2025 દરમિયાન સ્વ-ગણતરી વિન્ડો દ્વારા તેમની વ્યક્તિગત માહિતી...
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 2 માર્ચે જામનગર જિલ્લામાં પ્રાણી બચાવ, સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર વનતારાની મુલાકાત લીધી હતી.3,000 એકરમાં...
કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં જ છેલ્લા ત્રણ વર્ષમાં ૧૯ લાખ લોકો માનસિક સ્વાસ્થ્યને લગતી બિમારીનો શિકાર બન્યા છે. ૧૦ ઓક્ટોબરે 'વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે'...
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારને સોમવાર, 17 જાન્યુઆરીએ 121 દિવસ પૂર્ણ થતાં મુખ્યપ્રધાને ગુજરાતની જનતાને સરકારે કરેલા કામોનો હિસાબ રજુ કર્યો હતો. આ પ્રસંગે...

















