ધંધુકાના ચકચારી કિશન ભરવાડ મર્ડર કેસમાં કથિત હત્યારાને રિવોલ્વરની વ્યવસ્થા એક મૌલવીએ કરી આપી હોવાનું નિવેદન ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આપ્યું હતું. આ મૌલવીની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 17 સપ્ટેમ્બરે 75માં જન્મદિવસની ઉજવણી કરવા માટે અમદાવાદમાં સંગીતમય ભવ્ય કાર્યક્રમ 'નમોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર ભાજપ, બાપુનગર સેવા...
ભાજપે વિધાનસભા ચૂંટણી માટે અપક્ષ ઉમેદવારી બદલ છ વખતના ધારાસભ્ય અને બે ભૂતપૂર્વ ધારાસભ્યો સહિત વધુ 12 નેતાને પક્ષમાંથી મંગળવારે સસ્પેન્ડ કર્યા હતા. ભાજપે...
સુરતના સૈયદપુરા વિસ્તારમાં રવિવારની રાત્રે ગણપતિ પંડાલ પર મુસ્લિમોના પથ્થરમારા પછી બીજા દિવસે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસે તોફાની તત્વોને પાઠ ભણાવતા જ્યાથી પથ્થરમારો...
રાજ્યમાં દરરોજ કોરોના પોઝિટિવની સંખ્યા સરેરાશ 300થી વધુની થઈ ગઈ છે. ગઇકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 394 નવા કેસ નોંધાયા હતા. આ સાથે અત્યાર...
ગુજરાતમાં 18 જુલાઈ સુધીમાં સરેરાશ ૭.૧૭ ઈંચ સાથે મોસમનો ૨૧.૬૯% વરસાદ નોંધાઇ થયો હતો. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારે...
ગુજરાતમાં 26 લોકસભાની અને પાંચ વિધાનસભાની પેટાચૂંટણી માટે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા કાર્યરત કરાયેલી 756 ફ્લાઈંગ સ્કવોડ દ્વારા અત્યાર સુધીમાં કુલ રૂ. 86.82 કરોડની...
ઉત્તરાયણના તહેવારમાં ચાઇનીઝ દોરી, ગ્લાસ કોટેડ દોરી જેવી પ્રતિબંધિત વસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ માટે ગુજરાતમાં કુલ 609 એફઆઈઆર દાખલ કરાઈ હતી અને 612...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટૂંકસમયમાં આવી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલના આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીએ ગુરુવારે 20 ઉમેદવારો સાથે છઠ્ઠી યાદી જાહેર કરી હતી....
અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ 10 એપ્રિલ 2025ના રોજ તેમના 30મા જન્મદિવસ પહેલા આધ્યાત્મિક આશીર્વાદ મેળવવા માટે પોતાના વતન જામનગરથી દ્વારકાના દ્વારકાધીશ...
















