રાજસ્થાન પર સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાવાઝોડા અને કરા સાથે પડેલા તોફાની વરસાદને કારણે નવ લોકોના મોત થયા હતા. રાજ્યના...
ગુજરાત સરકારે રાજકોટમાં નાગલપુરમાં નવી જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી છે. અહીં મેડિકલ પાર્ક બનાવવા માટે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને 136 હેક્ટર જમીનની ફાળવણી છે,
રાજકોટના...
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરી ચૂકેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે આખરે પક્ષમાંથી રાજીનામું આપી...
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાના નવા કેસ અને મોતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સરકારે બુધવારે સાંજે જારી કરેલા ડેટા અનુસાર રાજ્યમાં કોરોના વાયરસના...
સ્વ. વી.એમ.પટેલના ધર્મપત્ની અને ઓર્લાન્ડોના યુનિવર્સલ મોરગેજના જયેશ વી. પટેલના માતુશ્રી શ્રીમતી કુંજલાતાબેન વી. પટેલનું તા. 7 જુલાઇ, 2020, મંગળવારે રાત્રે નિધન થયું હતું....
સૌરાષ્ટ્રના તાલાલામાં ૧૪ એપ્રિલથી પાંચ દિવસ અને ઉપલેટામાં ૧૫ એપ્રિલથી ૩ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટંકારા તથા નાના ખીજડીયા અને મીંયાણી...
ગુજરાતમાં 18 થી 44 ની વયજૂથના લોકોને આગામી સોમવાર તારીખ 21 મી જૂન 2021 થી બપોરે 3 કલાકથી કોરોના વેક્સિન પ્રાયર-રજીસ્ટ્રેશન વિના સમગ્ર રાજ્યના...
અમદાવાદના પીરાણા પીપળજ રોડ પર નાનુકાકા એસ્ટેટમાં આવેલા કાપડના ગોડાઉનમાં બુધવારે બોઈલર ફાટતા પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને દિવાલો ધરાશાયી થઇ હતી. વિસ્ફોટને કારણે...
ગુજરાતમાં નાની ઉંમરના વ્યક્તિઓના હાર્ટએટેકમાં મોતના કિસ્સામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સોમવાર, 3 જૂને રાજકોટ જિલ્લાના રીબડામાં સ્વામિનારાયણ ગુરુકુળમાં ગુરુપૂર્ણિમાની ઉજવણીનો કાર્યક્રમ દરમિયાન ધો.10માં...
ગુજરાતના જુનિયર ડોક્ટર્સે સોમવારથી હડતાળ પાડવાની જાહેરાત કરી છે. રવિવારે જુનિયર ડોકટર એસોસિયેશન આ અંગે જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે હડતાળ દરમ્યાન...
















