સરકાર
સાંકડા પુલો પર ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે ​​રાજ્યના 20 માર્ગો પરના રસ્તાઓ કરતાં સાંકડા એવા 41 હાલના પુલો...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોનાથી માતા-પિતા ગુમાવનારા અનાથ બાળકોને માસિક રૂ.4,000થી 6,000ની આર્થિક સહાય આપવા માટે શનિવારે બાલસેવા યોજનાની જાહેરાત કરી હતી. રૂપાણીએ જણાવ્યું હતું...
India became the most populous country in the world
ઉત્તરપ્રદેશ સરકારે તાજેતરમાં વસતિ નિયંત્રણ ખરડાનો મુસદ્દો જારી કર્યા બાદ ગુજરાત સરકારે પણ આવા કાયદાના ફાયદા-ગેરફાયદાનો અભ્યાસ ચાલુ કર્યો હોવાનું માનવામાં આવે છે. સૂત્રોને ટાંકીને...
ભારતમાં કોવિડ-૧૯ના એક્ટિવ કેસની સંખ્યાં 4,000નો આંક વટાવી ગઈ છે. કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાં પણ મોટાપાયે કેસો...
અમદાવાદ વિમાન દુર્ઘટનાના બે અઠવાડિયાથી વધુ સમય પછી 28 જૂને ડીએનએ પરીક્ષણમાં છેલ્લા મૃતકની ઓળખ થઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયા...
ડાયસ્પોરા ગુજરાતી પત્રકારત્વના ભીષ્મપિતામહ અને બ્રિટિશ એશિયન મીડિયાન અગ્રણી પ્રણેતા રમણિકલાલ સોલંકીનું રવિવાર, 1 માર્ચે અમદાવાદ ખાતે ટુંકી માંદગી બાદ અવસાન થયું છે. તેઓ...
ભારત સરકારના ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદના કોચરબ આશ્રમમાં દાંડીકૂચની 92મી વર્ષગાંઠ નિમિત્તે શનિવારે દાંડી સુધીની સાઇકલયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને...
Beginning of 'Saurashtra-Tamil Sangam' at Somnath
એક ભારત-શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરતા સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનો સોમવારે સોમનાથ ખાતે ભવ્ય ઉદ્‌ઘાટન સાથે આરંભ થયો હતો. કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ...
Five people died after being crushed under the tires of a bus in Kalol
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર પાલઘર જિલ્લાના ચારોટી ખાતે મંગળવાર, 31 જાન્યુઆરીએ કાર અને લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિના મોત થયા...
ભારતને વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનાવવાના વિઝન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 13 માર્ચે ગુજરાતમાં બે સહિત કુલ ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો હતો....