ભારતના ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે કચ્છ જઇને વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું. તેમણે બપોરે 12 વાગે દિલ્હીથી સીધા કચ્છ પહોંચીને અસરગ્રસ્ત...
સુરત એરપોર્ટ પર રવિવાર રાત્રે શરીરમાં આશરે એક કરોડ રૂપિયાનું સોનું સંતાડીને આવેલા મુંબઈના એક વૃદ્ધ દંપતીની કસ્ટમ વિભાગે ધરપકડ કરી હતી. આ દંપતી...
ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી રાજ્યનો અને કદાચ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોર્ટ પરથી ટેલ્કમ પાવડર નામે આયાત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 21 જાન્યુઆરીએ ભારતવર્ષના આસ્થા કેન્દ્ર ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને અરબી સમુદ્રના કિનારે રૂ. 30.55 કરોડના ખર્ચે નવનિર્મિત આલિશાન અતિથિગૃહનો...
વિઝા મેળવવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ થતો હોવાની ફરિયાદો પર કાર્યવાહી કરીને, ગુજરાત પોલીસે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 17 ઇમિગ્રેશન કન્સલ્ટન્સી ફર્મ પર દરોડા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી મંગળવારે તેમની માતા સ્વર્ગસ્થ હીરાબાને યાદ કરીને ભાવુક થયા હતા અને કહ્યું હતું કે તેઓ સ્વર્ગમાંથી...
ગુજરાતમાં શનિવારે કોરોનાના નવા 996 કેસ નોંધાયા હતા અને 15 દર્દીના મોત નીપજ્યા હતા. નવા કેસો સામે 3,004 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં...
કોરોના વાઈરસે દુનિયાભરમાં કહેર મચાવ્યો છે. ભારતમાં પણ તેના કારણે લોકડાઉન જેવા કડક પગલાં લઈને તેને પ્રસરતો અટકાવવા પ્રયાસ થઈ રહ્યા છે. આમછતાં દિનપ્રતિદિન...
ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ફિલ્ટર વાળા અને વાલ્વવાળા માસ્કનો ઉપયોગ નહિ કરવા માટે સલાહ આપી છે. હાલમાં કોરોનાની હાડમારીમાં આ વાયરસની રસી...
અમદાવાદમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શનિવારે સાંજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 'કાર્યકર સુવર્ણ મહોત્સવ' યોજવામાં આવ્યો છે. આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી એક લાખથી વધુ કાર્યકરો...

















