વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 14 ફેબ્રુઆરીએ વૈદિક મંત્રોચ્ચાર અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની પાવન ઉપસ્થિતિમાં અબુ ધાબી ખાતેના ભવ્યાતિભવ્ય પ્રથમ BAPS હિન્દુ મંદિરનું લોકાર્પણ કર્યું...
સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત 15 સપ્ટેમ્બરની સાંજે ગુજરાતની મુલાકાતે આવ્યાં હતાં. બે દિવસની આ મુલાકાત દરમિયાન...
અમદાવાદ શહેરમાં આવેલી હજારો કોમર્શિયલ મિલકતોનો બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને આકરું વલણ અપનાવ્યું છે. હવે જે મિલકતોનો વર્ષોથી ટેક્સ બાકી...
ગુજરાતમાં ચોમાસાની આ સિઝનમાં 22 ઓગસ્ટ સુધીમાં વરસાદની 59 ટકા ખાધ રહી છે. રાજ્યમાં વાર્ષિક 840મીમીની સરખામણીમાં અત્યાર સુધી 348મીમી જ વરસાદ વરસ્યો છે....
યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાયેલા અમદાવાદના વિદ્યાર્થીઓના પરિવારજનોની અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ મુલાકાત લીધી હતી.
કલેક્ટર સંદીપ સાગલે રાણીપ વિસ્તારના શ્રી બાલકૃષ્ણ શર્માના...
કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા રીડેવલપમેન્ટના કામની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં...
ભારતના ભૂતપૂર્વ ડાબોડી સ્પિનર દિલીપ દોશીનું સોમવાર, 23 જૂને લંડનમાં હૃદયરોગના હુમલાથી 77 વર્ષની વયે અવસાન થયું હતું. દિલીપ દોશીના નિધનના સમાચારથી ભારતીય ક્રિકેટ...
સરદાર પટેલની જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેનને લીલી ઝંડી દર્શાવી હતી. આ હેરિટેજ ટ્રેન એકતાનગરથી અમદાવાદ સુધી દોડશે, જે...
મધ્યપ્રદેશની ઇન્દોર લોકસભા બેઠક પર કોંગ્રેસને બીજો ફટકો પડ્યો હતો. સુરત ઘટનાની જેમ અહીં પણ તેના ઉમેદવાર અક્ષય બામ ચૂંટણીની રેસમાંથી બહાર થઈ ગયા...
ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નવાપુરના કોંડાઈભારી ઘાટ નજીક ખાનગી બસ પુલ પરથી 40 ફૂટ ઊંડી ખાઇમાં ખાબકતા 5 વ્યક્તિના મોત થયા હતા અને 34થી...

















