ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન માધવસિંહ સોલંકીનું (94) શનિવારે ગાંધીનગરમાં નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સદગતને ટ્વીટર દ્વારા શ્રદ્ધાંજલી...
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ખેડૂત તેના 5 સભ્યોના પરિવાર સાથે ઝેરી પદાર્થ ખાઇને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેનાથી ખેડૂત અને તેની પત્નીનું મોત થયું...
ગુજરાતમાં ગુરુવારે ઓમિક્રોનના કેસનો આંકડો વધીને 23 થઈ ગયો હતો., દેશમાં કુલ કેસની સંખ્યા 269 પર પહોંચી ગઈ હતી. આવામાં ફરી નિયંત્રણો લાગુ કરવામાં...
ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ત્રણ દિવસ કરા સાથે કમોસમી વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે સાબરકાંઠા અને ખેડા સહિતના કેટલાંક વિસ્તારોમાં માવઠુ થયું હતું. સાબરકાંઠાના વિજયનગરમાં 3...
વડોદરાની સયાજી હોસ્પિટલ કમાઉન્ડમાં પોલીસની હાજરીમાં ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમારના પુત્ર તપન પરમારની મુસ્લિમ યુવકે છરીના ઘા ઝીંકીને કથિત રીતે હત્યા કરી...
કોરોના વેક્સીનની અછતને પગલે ગુજરાતના માત્ર 10 જિલ્લામાં જ 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પહેલી મેથી વેક્સીન મળશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ શુક્રવારે જણાવ્યું...
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષ બાદ નાગરિક ઉડાન સંચાલન માટે બંધ કરાયેલા ગુજરાતના સાત સહિત ભારતના કુલ 32 એરપોર્ટને નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓએ...
ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં છેલ્લા ત્રણેક દસકાથી કેળાની મોટાપાયે ઉત્પાદન થાય છે. આ પંથકમાં નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામો સહિત અન્ય ગામોમાં પણ કેળાનું...
જાતિય ગુના માટે બાળકોને રક્ષણ માટેની પોસ્કો કોર્ટે બુધવારે વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાં સગીર બાળકી પર સામૂહિક બળાત્કાર કરનાર બંને આરોપીઓને બુધવારે આજીવન કેદની સજા...
ગુજરાતના અમરેલી અને કચ્છ સહિત અનેક જિલ્લામાં રવિવાર, 19 માર્ચે સતત ત્રીજા દિવસે કરા સાથે તોફાની કમોમસી વરસાદ પડતા ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો...

















