ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન એક કલાક માટે માત્ર પૂજા અને આરતી કરી શકાશે, જેના માટે પોલીસની પરવાનગી લેવી ફરજિયાત કરવામાં આવી છે. એક કલાકની આરતી...
અમદાવાદ પોલીસે શુક્રવારે અભિનેત્રી પાયલ રોહતગીની ધરપકડ કરી હતી. રોહતગી સામે અમદાવાદના પોતાની સોસાયટીના સભ્યોની વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં કથિત અભદ્ર અને બીભત્સ ભાષામાં ટિપ્પણી...
ઠંઠા તેજ પવનો સાથે ગુજરાત 4 જાન્યુઆરીથી શીતલહેરની ચપેટમાં આવ્યું હતું. તાપમાનમાં એકાએક ઘટાડો થતાં લોકો દિવસભર ઠંડીમાં ઠુંઠવાયા હતા. ગુરુવારે હાડ થીજવતી ઠંડી...
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં એક સાથે નવ નવા મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવાનો નિર્ણય કરાયો હતો. સરકારના આ નિર્ણયથી નવસારી, વાપી,...
પાટીદાર અનામત આંદોલન વખતના 10 કેસો પાછા ખેંચી લેવાના સરકારના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયને...
ગેરકાયદેસર રીતે વસવાટ કરવા બદલ અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા 112 ભારતીયો સાથેનું ત્રીજુ વિમાન રવિવાર, 16 ફેબ્રુઆરીની રાત્રે અમૃતસર પહોંચ્યું હતું. ટ્રમ્પ વહીવટીતંત્રે છેલ્લાં 10...
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતકી પુરવાર થઈ રહી હોવાથી ગુજરાતના અનેક ગામડાઓ સાવચેતીના પગલાં રૂપે સ્વૈચ્છિક રીતે બંધ પાડી રહ્યા છે. બનાસકાંઠાના ભાભર, મોરબીના...
ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર 27 ઓગસ્ટે અમદાવાદમાં સાબરમતી નદી રિવરફ્રન્ટ ખાતે રૂ.74 કરોડના ખર્ચે બનાવાયેલા આઇકોનિક અટલ બ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું હતું....
અમદાવાદમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શનિવારે તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે તેમણે કહ્યું હતું કે, દર વર્ષે...
અમદાવાદના નવરંગપુરામાં એક વેપારીને હની ટ્રેપમાં ફસાવીને રૂ.270 કરોડની ઠગાઈ કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. આ વેપારીને 8 ઓગસ્ટના રોજ રાત્રે દસેક...

















