અમદાવાદ સ્થિત પ્રખ્યાત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)માં છેલ્લાં 3 દિવસમાં 24 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા આ સંસ્થાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી હતી....
ગુજરાતમાં રવિવારે કોરોના વાયરસના નવા 1871 કેસો નોંધાયા હતા અને સામે 5,146 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 25 દર્દીઓના મોત થતાં...
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગયા સપ્તાહે ભારે વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાઇ હતી. ખાસ કરીને 21 જૂલાઈએ જુનાગઢમાં ગણતરીના કલાકમાં 10 ઇંચ...
વિરોધ, વિવાદ અને નારાજગીના અહેવાલ વચ્ચે ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળે ગુરુવાર, 16 સપ્ટેમ્બરે બપોરે 1.30 કલાકે શપથ લીધા હતા. ગાંઘીનગરના રાજભવન...
ગુજરાત સરકારે સોમવારે ચોથા રાજ્ય નાણાં પંચ (SFC)ની રચના કરી હતી અને તેના અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા યમલ વ્યાસની નિમણૂક કરી...
ગુજરાતના 31 જિલ્લામાં કોરોના ના કેસ ફેલાઈ ગયા હતા. ત્યારે હવે રાજ્યના 32મા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. અત્યાર સુધી સાવ કોરા રહેલા...
ગુજરાતમાં થોડા સમયમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબર સુધી ગુજરાતમાં રૂબરુમાં અને વર્ચ્યુઅલ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે....
ગુજરાત સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે તે 2002ના ગોધરા ટ્રેન કાંડના 11 દોષિતોને ફાંસીની સજા માટે આગ્રહ કરશે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે...
રાજકોટ જિલ્લાના વીછિંયા ગામમાં કથિત રીતે તાંત્રિક વિધિમાં એક દંપતીએ હવનકુંડમાં પોતાના મસ્તકની આહુતી આપતા ચકચાર મચી ગઈ હતી. અંધશ્રદ્ધામાં પતિ-પત્નીએ તાંત્રિક વિધિમાં કમળ...
ગુજરાતમાં ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૪માં અત્યાર સુધી માત્ર 16 દેશોએ જ કન્ટ્રી પાર્ટનર બનવા તૈયારી દર્શાવી છે. પહેલીવાર વિદેશની ૧૪ વેપારી સંગઠનોને આમંત્રણ...
















