ફિનલેન્ડ 9 જૂને ગુજરાતના અમદાવાદમાં એક નવું માનદ કોન્સ્યુલેટ ખોલશે. રાજદૂત કિમ્મો લાહદેવીર્તા આવતા અઠવાડિયે નવા કોન્સ્યુલેટનું ઔપચારિક ઉદ્ઘાટન કરવા માટે ગુજરાતની મુલાકાત લેશે.
ગુજરાત...
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ ક્વોડ (એટીએસ)એ મોરબી જિલ્લાના ઝિંઝુડા ગામમાંથી રવિવારે રાત્રે દરોડો પાડીને 120 કિગ્રા ડ્રગ્સને ઝડપી પાડ્યું હતું. આ ડ્રગ્સની કિંમત આશરે 600...
ગુજરાતમાં બફારા અને ઉકળાટમાં વચ્ચે રવિવાર, 26 જૂને અનેક વિસ્તારોમાં આશરે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં 43.3 ડીગ્રી ઉષ્મતામાન બાદ સાંજે ભારે...
સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે માન્યતા આપવામાં આવી છે. આ ગૌરવપ્રદ એવોર્ડ ભુવનેશ્વરમાં આયોજિત ડીજીપી...
ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) ના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતા. નાફેડના ચેરમેન પદ માટેનું મતદાન...
કોરોના મહામારીના કારણે ઊભી થનારી આર્થિક અને ઔદ્યોગિક પરિસ્થિતિનો સામનો કરવા ગુજરાત સરકારે તેના શ્રમ કાયદાઓમાં કેટલાક સુધારા કરતો વટહુકમ બહાર પાડવાનો નિર્ણય શુક્રવારે...
ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુએ મંગળવાર, 7 ઓક્ટોબરે જણાવ્યું હતું કે 12 જૂનની અમદાવાદ પ્લેન ક્રેશની તપાસમાં કોઈ ચેડાં કે ગંદા કામ...
કોરોના વાઇરસના સંક્રમણની વૈશ્વિક સ્થિતિમાં વિશ્વના વિવિધ દેશોમાં ફસાયેલા 1958 જેટલા ગુજરાતીઓને ‘વંદે ભારત’ મિશન હેઠળ ગુજરાતમાં પરત લાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે...
સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જુનાગઢ સહિતના વિસ્તારોમાં રવિવાર, 12 સપ્ટેમ્બરની રાત્રેથી ચાલુ થયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી. સાંબેલાધાર વરસાદને કારણે...
સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા હવે સોલાર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 ઓક્ટોબરે મોઢેરાને ભારતનું પ્રથમ...

















