ગુજરાતમાં ચાલુ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ગુરુવારે નવ ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી હતી. અગાઉ પાર્ટીએ 10 ઉમેદવારોની...
ગુજરાતના મહાનગરપાલિકા બાદ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં કારમા પરાજય બાદ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મંગળવારે પક્ષમાં...
સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી જ પતંગબાજી શરુ થઈ ગઈ છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ શહેરના ખોખરા વિસ્તારમાં પતંગ ઉડાવીને તહેવારની ઉજવણી કરી હતી....
ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને નિયંત્રણમાં લેવા ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ ૧૫ દિવસ માટે લંબાવવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે.
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના અને નાયબ...
ભારતના વિવિધ શહેરો પર પાકિસ્તાનના નિષ્ફળ હુમલા વચ્ચે ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષામાં વધારો કરાયો હતો અને સરકારે પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરી હતી. રજા...
કોરોનાના કેસમાં વધારાને કારણે અમદાવાદ મ્યુનિસિપાલિટીએ શહેરના એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, સિંધુભવન રોડ સહિતના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો અને બજારો સંદતર...
કોંગ્રેસે ગુરુવારે, 17 જુલાઇએ શક્તિસિંહ ગોહિલના સ્થાને અમિત ચાવડાને તેના ગુજરાત એકમના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતાં. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા...
ગુજરાતમાં હોટલ અને સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવા માટે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વિડિયો કોન્ફરન્સ યોજીને આપેલી સૂચના બાદ...
વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનો પ્રારંભ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે રાત્રે કરાવ્યો હતો. તેમણે
સૌ કલા સાધકો, કલા રસિકો અને વડનગરવાસીઓને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન...
કોરોના મહામારી વચ્ચે અમદાવાદ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજાશે કે નહીં તે અંગે હજુ સરકારે નિર્ણય જાહેર કર્યો...

















