યહૂદી સંગઠનને ધમકીભર્યો વોઇસમેલ કરવું ફ્લોરિડાના ગુજરાતીને ભારે પડી ગયું છે. તેને આ કેસમાં દોષિત ઠેરવાયો છે અને હવે તેને સજા પણ થઈ શકે...
રાજકોટના રાજવી પરિવારમાં આશરે રૂા.1500 કરોડની પૈતુક સ્થાવર-જંગમ મિલકત વિવાદમાં સિટી સિવિલ કોર્ટે મંગળવારે રાજકુમારી અંબાલિકાદેવીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાના બહેન...
મોરબી દુર્ઘટનામાં મોતનો સત્તાવાર આંકડો 135 એ પહોંચ્યો હતો. દુર્ઘટનાના 42 કલાક પછી પણ મંગળવારે રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર...
ગુજરાતના નાગરિક ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યુ છે કે, રાજ્યમાં ઉડ્ડયન અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આંતર પ્રાદેશિક હવાઈ સેવા પૂરી પાડવા રાજ્ય સરકારેનું...
ભારતની લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) અને ડીઝલથી સંચાલિત ડ્યુઅલ ફ્યુઅલની સુવિધા ધરાવતી પ્રથમ રેલવેનું તાજેતરમાં અમદાવાદ ખાતે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મંડળના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાજકોટમાં ₹2,033 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમાં હિરાસર નજીક બનેલ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, લાયબ્રેરી, સોની સિંચાઈ યોજનાના લીંક-3ના...
ગુજરાત સરકારે લગ્ન મારફતના ધર્માંતરણ માટે જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરીને ફરજિયાત બનાવતા રાજ્યના કાયદાની એક જોગવાઈ પરના હાઇકોર્ટના સ્ટેને રદ કરવાની સુપ્રીમ કોર્ટમાં વિનંતી...
અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે કોવીડ-19 થી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ મેળવવા માટે મૃતકના પરિવારજનો માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકા અનુસાર જિલ્લા પંચાયત,...
ખેડૂતો માટે આશીર્વાદરૂપ એવી પ્રાકૃતિક ખેતી વધુને વધુ ખેડૂતો અપનાવી રહ્યા છે. ગુજરાતમાં ૩,૬૫,૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. ૪,૦૯,૦૦૦ એકર ભૂમિ પર...
જામનગર જિલ્લામાં કોરોના સંક્ટની સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના કેબિનેટ પ્રધાનો, મુખ્ય સચિવ અનિલ મુકિમ...

















