ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં સૌ નાગરિકોનો કોરોના મહામારીના સંક્રમણ નિયંત્રણ માટેના પગલાંઓમાં સહયોગ-સહકાર માટે આભાર વ્યકત કર્યો છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે,...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 16 જુલાઈએ અમદાવાદ સાયન્સ સિટી ખાતે ત્રણ નવા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. ભારતનું સૌથી મોટું એક્વેરિયમ રૂ.260 કરોડના ખર્ચ સાથે નિર્માણ કરવામાં...
ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો ૧૬મો વસ્તી અંદાજ-૨૦૨૫ આજ તા.૧૦ થી...
દિલ્હીની એક અદાલતે સોમવારે કાર્યકર્તા મેધા પાટકરને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાએ દાખલ કરેલા માનહાનિ કેસમાં પાંચ મહિનાની સાદી કેદની સજા અને રૂ.10...
ગુજરાતમાં સાત નવી ખાનગી યુનિવર્સિટીને સરકારે મંજૂરી આપી છે . આ નવી ખાનગી યુનિવર્સિટીઓ સાથે હવે રાજ્યમાં કુલ બાવન ખાનગી યુનિ.ઓ થશે. ગુજરાત સરકાર...
સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં ગુરુવારે સવારથી ફરી ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. જામનગરના જોડિયા પંથકમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે જોડિયાના...
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાતના સુરતમાં હજીરા ખાતે દેશની પ્રથમ વર્લ્ડ કલાસ કાર્બન ફાઈબર ફેક્ટરી સ્થાપવાની જાહેરાત કરી હતી. અંબાણીએ જણાવ્યું હતું કે...
ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે મહત્ત્વના ગણાતા જેમ્સ એન્ડ જ્વેલરી શો સુરત સ્પાર્કલ 2021 એક્ઝિબેશનનું 20-22 ફેબ્રુઆરીએ આયોજન થશે. સુરત સ્પાર્કલ 2021 ગુજરાતનું સૌથી મોટું જેમ્સ...
ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજ ખાતેના કેમિકલ પ્લાન્ટમાં ગેસ લીકેજને કારણે ઝેરી ધુમાડો શ્વાસમાં લેવાથી રવિવારે ચાર કામદારોના મોત થયા હતાં. શનિવારે રાત્રે લગભગ 10...
Availability of water per person in Gujarat will be 1700 cubic meters in 2047
ગુજરાતમાં નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી તથા ખેડૂતોને સિંચાઇ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. જેના પરિણામે વર્ષ...