ગુજરાતની બે દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 12 માર્ચે અમદાવાદ ખાતેના સરદાર પટેલ સ્ટેડિયમમાં 11માં ખેલ મહાકુંભ 2022નો પ્રારંભ કરાવ્યો હતા. આ...
રાજ્યમાં અત્યારસુધીમાં 2780 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ વિમાની સેવા દ્વારા ભારત પરત...
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી ઝંપલાવશે. આ ચૂંટણીમાં ત્રીજો મોરચો આમ આદમી પાર્ટી લડશે. આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે પૂર્વ...
બહુરાષ્ટ્રીય સ્ટીલ કંપની આર્સેલર મિત્તલ ગુજરાતમાં વિશ્વની સૌથી મોટી સિંગલ-લોકેશન સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી બનાવવા માટે સજ્જ છે. કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલે વાઇબ્રન્ટ ગુજરાત...
અમદાવાદમાં તા.1 મેથી માસ્ક નહી પહેરનારા દુકાનદારોને રૂા.5 હજાર અને સુપર માર્કેટને રૂા.50 હજાર તથા ફેરીયાઓને રૂા.2 હજારનો દંડ કરાશે તેમ અમદાવાદ મ્યુનિ. કમિશ્નર...
ઉત્તરાયણના પર્વની ઉજવણીમાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, એક બાજુ ભયંકર મંદી અને બીજી બાજુ પતંગ દોરીના ભાવમાં 10થી15 ટકાનો ધરખમ વધારો...
દિલ્હીની એક કોર્ટે સોમવાર, 29 જુલાઇએ નર્મદા બચાવો આંદોલનના નેતા મેધા પાટકરને 23 વર્ષ જૂન બદનક્ષીના કેસમાં સ્થાનિક કોર્ટે ફટકારેલી પાંચ મહિનાની સાદી કેદની...
અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે કોવીડ-19 થી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ મેળવવા માટે મૃતકના પરિવારજનો માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકા અનુસાર જિલ્લા પંચાયત,...
ભારત સરકારે ધોલેરા-ભીમાનાથ (લોજિસ્ટીક હબ) નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે રૂ. ૪૬૬ કરોડ મંજૂર કર્યા છે. ધોલેરા ભીમાનાથ વચ્ચે ૨૩.૩૩ કિલોમીટરની આ નવી...
ગુજરાતમાં જંત્રીદરોમાં વધારો શનિવાર, 15 એપ્રિલથી અમલી બન્યો હતો. રાજ્ય સરકાર ગુરુવારે નવા દરો જાહેર કર્યા હતા, જે મુજબ વિવિધ પ્રકારના બાંધકામ પર લાગુ...

















