Air India will recruit more than 1,000 pilots
કથિત ટેકનિકલ ખામીને કારણે મંગળવાર, 17 જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ કરાઈ હતી. આ ફ્લાઈટ બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી...
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓએ સોમવાર, 16 જૂને પુષ્ટિ આપી હતી કે કોકપિટ વોઈસ રેકોર્ડર મળી આવ્યું છે. જે અકસ્માતના સંભવિત...
અમદાવાદમાં 12 જુનના રોજની એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલા બ્રિટિશ નાગરિકોના સગા-સંબંધીઓની મદદ માટે યુકે સરકારે રીસેપ્શન સેન્ટર શરૂ કર્યું છે. અમદાવાદમાં એરપોર્ટ...
લંડનના હીથ્રો એરપોર્ટથી રવિવારે (15 જુન) સવારે ભારતના ચેન્નાઈની ફલાઈટ માટે પણ બોઈંગ 787 ડ્રીમલાઈનર પણ રવાના થયા પછીના એકાદ કલાકમાં ટેકનિકલ ખામી જણાયાના...
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ વોર વચ્ચે કેનેડામાં જી-સેવન સમીટ માટે રવિવારે વિશ્વના સાત આર્થિક તાકાત ગણાતા...
એર ઇન્ડિયાની ગુરુવારે (12 જુન) બપોરે અમદાવાદથી લંડન જતી, ૨૪૨ પેસેન્જર-કર્મચારીઓ સાથેની ફ્લાઇટ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેક ઓફ થયાની 49 સેકન્ડમાં જ ધડાકાભેર...
તા. ૧૩ની રાત્રે જાહેર કરાયેલા મહારાજાના જન્મદિવસના સન્માન યાદીમાં એશિયન હેલ્થ વર્કર્સ, એકેડેમિક્સ,  ચેરિટી વર્કર્સ અને કેમ્પેઇનર્સને વિવિધ એવોર્ડ એનાયત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પરિવારના સભ્યોને મળ્યા હતા અને તેમના સાંત્વના આપી હતી....
અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતાં ઓછામાં ઓછા 241 મુસાફરો અને ક્રુ મેમ્બર્સના મોત થયા હતા.ફ્લાઇટ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેક ઓફ...
અમદાવાદની ગોઝારી વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા કમનસીબ લોકોમાં ગ્લોસ્ટરશાયરના અકીલ નાનાબાવા (ઉ.વ. 36), તેમની પત્ની હાન્ના વોરાજી (ઉ.વ. 30) અને ચાર વર્ષની પુત્રી સારા...