અનુભવી પત્રકાર બરખા દત્ત દ્વારા ક્યુરેટ કરાયેલા અને વેદાંતા સાથેની સહભાગીદારીમાં પ્રખ્યાત મહિલાઓની આગેવાની હેઠળના ફેસ્ટિવલ 'વી ધ વુમન'નું 29 જૂનના રોજ લંડનના રિવરસાઇડ...
ઉબર ઇટ્સ, જસ્ટ ઈટ અને ડિલિવરૂ સહિતની ફૂડ ડીલીવરી કરતી કંપનીઓમાં એસાયલમ સીકર્સ, બોટમાં આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ અને બીજી વ્યક્તિના નામે ફૂડ ડીલીવરીનું કામ...
લેબર પાર્ટીના બળવાખોર સાસંદોના વ્યાપક વિરોધ બાદ પાર્લામેન્ટમાં છેલ્લી ઘડીની છૂટછાટો પછી વેલ્ફેર રીફોર્મ બિલ બહુમતીથી પસાર થયું હતું. 335 સાંસદોએ સરકારના બિલની તરફેણમાં...
શુક્રવાર, 27 જૂનના રોજ હેરોમાં આવેલ ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરે શ્રદ્ધા, એકતા અને સામાજિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે તેના અત્યાધુનિક કોમ્યુનિટી હબનું ઉદ્ઘાટન કર્યું...
યુકેના વિખ્યાત રિટેલર બેસ્ટવે ગ્રુપના સ્થાપક સર અનવર પરવેઝ, OBE H Pkના ૯૦મા જન્મદિવસની ઉજવણી ભૂતપૂર્વ લોર્ડ ચાન્સેલર સર બ્રાન્ડન લુઈસ, ભૂતપૂર્વ મિનિસ્ટર્સ ટોમ...
બ્રિટીશ સમર આખી દુનિયામાં તેના ખુશ્નુમા વાતાવરણ માટે વિખ્યાત છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પડતી ગરમીએ જાણે કે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને...
લેબરના બે સૌથી વરિષ્ઠ નેતાઓ લંડનના મેયર સાદિક ખાન અને ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામ વેલ્ફેર બળવાનું નેતૃત્વ કરી રહ્યા છે અને જાહેરમાં વેલ્ફેર...
અમદાવાદમાં 12 જૂને થયેલા એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો પ્રારંભિક તપાસ અહેવાલ 11 જુલાઈ સુધી આવવાની ધારણા છે. આ રીપોર્ટમાં વિમાન ક્રેશના સંભવિત કારણોનો પણ...
અમદાવાદ વિમાન દુર્ઘટનાના બે અઠવાડિયાથી વધુ સમય પછી 28 જૂને ડીએનએ પરીક્ષણમાં છેલ્લા મૃતકની ઓળખ થઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયા...
ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર યુકે દ્વારા હાઉસ ઓફ કોમન્સ ખાતે આધ્યાત્મિક અને આંતરધાર્મિક મેળાવડાની સાથે વૈશ્વિક થીમ, "એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ"ને પ્રતિબિંબિત...