- હેમંત પટેલ
(ધ કમ્લીટ એન્ટી-ઇન્ફલેમેટરી ગાઇડના લેખક)
મોટાભાગના લોકો વિચારે છે કે મેદસ્વિતાએ વજન, વધારે પડતું ભોજન કરવું અથવા શરીરના ઓછા હલન-ચલનને લગતી બાબત છે....
યુકેમાં સૌથી વધુ વૈવિધ્યસભર વસ્તી ધરાવતા લેસ્ટરના મેયર બનવાની રેસમાં ઋશી મીડના કાઉન્સિલર અને એડલ્ટ સોશિયલ કેર તેમજ કોમ્યુનિટીઝ માટે આસિસ્ટન્ટ મેયર તરીકે સેવા...
કોવિડ-19થી થતા મૃત્યુ પાછળ નબળો આહાર મુખ્યત્વે જવાબદાર છે અને ભારતીયોએ જીવલેણ રોગ સામે ટક્કર લેવા માટે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ પર તાત્કાલિક કાપ મૂકવો જોઇએ...
ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર દિનકરભાઇ મહેતાના સ્ટેન્ડ અપ કોમેડી નાઇટ શોનું આયોજન તા. 21 ઓગસ્ટના રોજ ઇસ્ટકોટના ધ બ્લેક હોર્સ પબ ખાતે કરવામાં આવ્યું...
આપણી રોજિંદી દિનચર્યાઓમાં નાના ફેરફારો કરવાથી આપણી માનસિક સુખાકારીને તેજ કરી શકાય છે
CTA: એવરી માઇન્ડ મેટર્સની સાથે તમારી નાની મોટી બાબતોને શોધો: nhs.uk/every-mind-matters/
એક સામાન્ય...
સિટીબોન્ડ ટુર્સ દ્વારા તાજેતરમાં યુકેથી વારાણસી અને અયોધ્યામાં નવા રામ મંદિરની પ્રથમ એસ્કોર્ટેડ ગ્રૂપ ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું.
તમામ મહેમાનોએ 8મી માર્ચે કાશીમાં મહાશિવરાત્રીની...
ગુજરાતની પવિત્ર નગરી અંબાજીમાં તા. 7ના રોજ લંડનના ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરના વડા પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરૂજીએ ભારતના સૌથી આદરણીય શક્તિપીઠોમાંના એક, ગુજરાતના ઐતિહાસિક...
નોર્થ વેસ્ટ લંડનના બ્રેન્ટ વિસ્તારમાં આવેલ વિલ્સડન ગેલેરીમાં અમદાવાદની "મુખોટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન" અને જી. જે. પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના ઉપક્રમે શ્રીમતી કોકિલાબેન જી....
કોવિડ-19 રોગચાળા દરમિયાન બર્મિંગહામ અને સોલીહલ વિસ્તારના વૃદ્ધો માટે ગરમ શાકાહારી ભોજન પીરસી માનવતાની જ્યોત પ્રજ્જવલિત કરનાર શ્રી રામ મંદિર બર્મીંગહામે 6 ડિલિવરી ટીમો...
કોવિડ-19ના કારણે વેચાણમાં ઘટાડો થતા ડબલ્યુએચ સ્મિથ અને મેકેઝ તરીકે ઓળખાતી ક્લોધીંગ ચેઇન એમ એન્ડ કંપની દ્વારા 1,900 નોકરીઓમાં કાપ મૂકવામાં આવનાર છે. ડબલ્યુએચ...
















