લોકસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલાએ શનિવાર ૧૧ના રોજ લંડનમાં આવેલા વિશ્વ વિખ્યાત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં શ્રી બિરલાનું પરંપરાગત હિન્દુ...
યુકેમાં ગેરકાયદે માઇગ્રન્ટ્સને આવતા અટકાવવા માટે સરકારે ‘વિશ્વમાં પ્રથમ’ નવા પ્રતિબંધો જાહેર કર્યા છે. જેનો હેતુ દેશમાં ગુનાખોરોને પ્રવેશતા અટકાવવાનો અને તેમની ગેરકાયદે નાણાકીય...
બ્રિટન સરકારે મંગળવારે ભારતના પ્રવાસ જનારા બ્રિટિશ નાગરિકો માટેની સુધારેલી એડવાઇઝરી જાહેર કરી હતી, જેમાં ભારતમાં સેટેલાઇટ ફોન્સ લઇ જવા અને તેનો ઉપયોગ કરવા...
યુકેમાં કાયદેસરના માઇગ્રેશનને ઘટાડવા માટે કડક પ્રતિબંધો લાગુ થયા પછી દેશમાં વર્ક અને સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરનારા લોકોની સંખ્યામાં અંદાજે 400,000નો ઘટાડો નોંધાયો...
યુકેમાં ચાર ભારતીય માઇગ્રન્ટ્સને ઘૂસાડવાના પ્રયાસમાં પકડાયેલા બે લંડનવાસી શખ્સને પાંચ વર્ષ અને ત્રણ મહિનાની જેલ સજા ફટકારવામાં આવી હતી. યુકે હોમ ઓફિસના જણાવ્યા મુજબ,...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભુવનેશ્વરમાં શુક્રવાર, 10 જાન્યુઆરીએ 18મા પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલનમાં 27 લોકોને પ્રતિષ્ઠિત પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર એનાયત કર્યા હતાં. મુર્મુએ...
ભારતીય મૂળના બ્રિટિશ સ્ટીલ મેગ્નેટ લક્ષ્મી મિત્તલની દક્ષિણ આફ્રિકા ખાતેની પેટાકંપની આર્સેલર મિત્તલ સાઉથ આફ્રિકા AMSA) તેનો લોંગ સ્ટીલ પ્લાન્ટ બંધ કરશે. તેનાથી 3,500થી...
વૈશ્વિક પાસપોર્ટ ઇન્ડેક્સમાં આ વર્ષે ભારતનું રેન્કિંગ એકસાથે પાંચ સ્થાન ગબડીને 85 પર પહોંચી ગયું છે. ગયા વર્ષે આ યાદીમાં ભારતીય પાસપોર્ટ 80માં સ્થાને...
વેદાંત ગ્રૂપના સ્થાપક અને અધ્યક્ષ અનિલ અગ્રવાલ લંડનમાં આઇકોનિક રિવરસાઇડ સ્ટુડિયોના નવા માલિક બન્યાં હોવાની બુધવારે એક પ્રેસ રિલીઝમાં જાહેરાત કરાઈ હતી. 100 વર્ષ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 18મા પ્રવાસી ભારતીય દિવસ 2025 સંમેલનમાં ચાર એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું. ‘વિશ્વરૂપ રામ’ નામના પ્રથમ પ્રદર્શનમાં રામાયણના સાર્વત્રિક વારસા...