Bharat Sumaria of Indian Funeral Directors passes away

મૂળ દબાસંગ, એલ્ડોરેટના વતની અને હાલ હેચ એન્ડ, લંડન ખાતે રહેતા ઇન્ડિયન ફ્યુનરલ ડાયરેક્ટર્સના ભરત મેઘજી નાથુ સુમરીયાનું 22મી નવેમ્બર 2022ના રોજ દુઃખદ – અકાળે અવસાન થયું છે. તેઓ પત્ની નીતા સંતાનો નેહા (કર્ક), તેજ (લાઓઈસ) અને રિયા સહિત વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે. તેઓ સ્વ. મેઘજી નાથુ સુમરિયા અને જયાબેન મેઘજી સુમરિયાના પુત્ર હતા. તેમની અંતિમ વિધિ તા. 3 શનિવારના રોજ ગોલ્ડર્સ ગ્રીન ક્રેમોટોરિયમ NW11 7NL  ખાતે થશે. સંપર્ક: [email protected]

LEAVE A REPLY

5 × 3 =