મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું કે મુંબઈને અમદાવાદ સાથે જોડતો મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2028ના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. બુલેટ...
Five teenagers died after drowning in Botad's Krishnasagar lake
ગુજરાતના ખેડા જિલ્લામાં બુધવારે સાંજે એક પરિવારના છ સભ્યોના નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું, જેમાં મોટાભાગના કિશોરવયના પિતરાઈ ભાઈ-બહેનો હતાં. આ ઘટના કનિજ...
ગુજરાતના 65મા સ્થાપના દિવસની ઉજવણી માટે ગુરુવાર પહેલી મેએ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન...
અમૂલ બ્રાન્ડ હેઠળ મિલ્ક પ્રોડક્ટ્સનું વેચાણ કરતી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)એ પહેલી મેથી દેશમાં તમામ પ્રકારના અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.૨નો...
ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયત પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ 29 એપ્રિલના રોજ ચંડોળા તળાવ વિસ્તાર નજીક આશરે 2,000 ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે મેગા ડિમોલિશન...
ગુજરાતમાં બાંગ્લાદેશ ઘૂસણખોરીને શોધી કાઢવા માટેનું મેગા ઓપરેશન ચાલુ કર્યા પછી પોલીસે સોમવાર સુધીમાં આશરે 6,500 શંકાસ્પદોને અટકાયતામાં લીધા હતાં. આમાંથી 450 લોકો બાંગ્લાદેશના...
ગુજરાતમાં 27 એપ્રિલથી કાળઝાળ ગરમીનો દોર ફરી ચાલુ થયો હતો. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં ગરમીનો યલો અને ઓરેન્જ એલર્ટ જારી...
ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ શુક્રવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને રાજ્યના દરેક જિલ્લાની પોલીસે 27 એપ્રિલની સમયમર્યાદા પહેલાં ભારત છોડવાનો આદેશ...
કાશ્મીરના પહેલગામમાં મંગળવાર, 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાં ગુજરાતના પણ ત્રણ પ્રવાસીઓ હતાં. તેમના મૃતદેહોને બુધવારની રાત્રે ગુજરાતમાં ગુજરાતમાં લાવવામાં...
કાશ્મીરના પહેલગામમાં મંગળવાર, 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાં ગુજરાતના પણ ત્રણ પ્રવાસીઓ હતાં. તેમના મૃતદેહોને બુધવારની રાત્રે ગુજરાતમાં લાવવામાં આવશે. પત્રકારો...