કોરોનાના પ્રકોપમાં ફરી વધારાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 18 માર્ચ 2021થી શહેરના બાગ-બગીચા, પ્રાણી સંગ્રહાલય, કાંકરિયા તળાવ બંધ રાખવાનો બુધવારે નિર્ણય કર્યો હતો. તેનાથી...
ગુજરાતમાં ફટાકડા ફોડવાને બાબતે રાજ્ય સરકાર દ્વારા રવિવારે જાહેરનામું બહાર પાડી સુપ્રીમ કોર્ટના જાહેરનામાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જાહેરનામાનો અમલ 9 નવેમ્બરથી...
કોરોના વાઇરસના કેસોમાં ઉછાળાને પગલે ગુજરાતના બે મુખ્ય શહેરો અમદાવાદ અને સુરતમા 19 માર્ચથી નાઇટ કરફ્યૂના સમયગાળાને વધારીને રાત્રીના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા...
જ્યારે ખેડામાં 88.19 ટકા વરસાદ નોંધાયો છે. આ સિવાય પંચમહાલ, છોટાઉદેપુર, અમદાવાદ, વડોદરામાં સિઝનનો 70થી 80 ટકા સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે. મહિસાગર અને...
વિશ્વપ્રસિદ્ધ ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ (IIM), અમદાવાદે 1960ના દાયકામાં અમેરિકન આર્કિટેક્ટ લુઇસ કાને ડિઝઇન કરેલ 14 ડોર્મિટરીઝને તોડી પાડીને નવેસરથી નિર્માણ કરવાનો નિર્ણય કર્યો...
ચાન્સેલર ઋષિ સુનકે રોગચાળો જાહેર થયા પછી તેમના પ્રથમ બજેટમાં લોકડાઉન સાથે સંઘર્ષ કરનારા કામદારો અને બિઝનેસીસ માટે વધુ ટેકો જાહેર કર્યો છે અને...
ચીનના શાંઘાઇ શહેરમાં સ્ટુડન્ટ્સ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ચાઇનાની હોસ્ટ ફેમિલી સાથે રહીને ત્યાં અભ્યાસ કરી રહેલી જેસલ પટેલ 6 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8 વાગે...
અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા લાલ દરવાજા બસ સ્ટેશનની કાયાપલટ થશે. લગભગ 65 વર્ષ જૂના આ બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપી નવીનીકરણ કરવામાં આવશે. લાલ...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝ દ્વારા સંયુક્તપણે અમદાવાદ શહેરમાં બુધવારથી ગુજરાત યુનિવર્સિટી નજીકના જીએમડીસી મેદાનમાં ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ ચાલુ કરવામાં આવ્યા...
અમદાવાદમાં વર્ષો જૂના જમાલપુર APMC શાકમાર્કેટને આશરે છ મહિના પછી ફરી ચાલુ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ મંજૂરી આપતા આ માર્કેટને મંગળવારે બપોરે એક...