મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં શનિવાર, 16 ઓગસ્ટે  મીની બસ અને એક નાના ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ગુજરાત સ્થિત એક મ્યુઝિક બેન્ડના ચાર સભ્યોના મોત થયા...
Campaigning for the second phase of elections is quiet
ગુજરાતમાં સાત મેએ લોકસભાની તમામ 26 બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો શુક્રવાર, 12 એપ્રિલથી પ્રારંભ થયો હતો. ચૂંટણીપંચના નોટિફિકેશન મુજબ 19...
કોરોનાના પ્રકોપમાં ફરી વધારાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 18 માર્ચ 2021થી શહેરના બાગ-બગીચા, પ્રાણી સંગ્રહાલય, કાંકરિયા તળાવ બંધ રાખવાનો બુધવારે નિર્ણય કર્યો હતો. તેનાથી...
ગુજરાતમાં ફટાકડા ફોડવાને બાબતે રાજ્ય સરકાર દ્વારા રવિવારે જાહેરનામું બહાર પાડી સુપ્રીમ કોર્ટના જાહેરનામાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જાહેરનામાનો અમલ 9 નવેમ્બરથી...
કોરોના વાઇરસના કેસોમાં ઉછાળાને પગલે ગુજરાતના બે મુખ્ય શહેરો અમદાવાદ અને સુરતમા 19 માર્ચથી નાઇટ કરફ્યૂના સમયગાળાને વધારીને રાત્રીના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા...
ચાન્સેલર ઋષિ સુનકે રોગચાળો જાહેર થયા પછી તેમના પ્રથમ બજેટમાં લોકડાઉન સાથે સંઘર્ષ કરનારા કામદારો અને બિઝનેસીસ માટે વધુ ટેકો જાહેર કર્યો છે અને...
અમદાવાદમાં વર્ષો જૂના જમાલપુર APMC શાકમાર્કેટને આશરે છ મહિના પછી ફરી ચાલુ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ મંજૂરી આપતા આ માર્કેટને મંગળવારે બપોરે એક...
જ્યારે ખેડામાં 88.19 ટકા વરસાદ નોંધાયો છે. આ સિવાય પંચમહાલ, છોટાઉદેપુર, અમદાવાદ, વડોદરામાં સિઝનનો 70થી 80 ટકા સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે. મહિસાગર અને...
અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા લાલ દરવાજા બસ સ્ટેશનની કાયાપલટ થશે. લગભગ 65 વર્ષ જૂના આ બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપી નવીનીકરણ કરવામાં આવશે. લાલ...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝ દ્વારા સંયુક્તપણે અમદાવાદ શહેરમાં બુધવારથી ગુજરાત યુનિવર્સિટી નજીકના જીએમડીસી મેદાનમાં ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ ચાલુ કરવામાં આવ્યા...