ગુજરાતની 3,894થી વધુ ગ્રામ પંચાયતોની રવિવારે, 22 જૂને ચૂંટણી  યોજાશે. આ ચૂંટણીનું રિઝલ્ટ 25 જૂને જાહેર થશે. રાજ્ય સરકારે 2023માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં...
અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રેશ પછી 20 જૂન સુધીમા ડીએનએ ટેસ્ટ મારફત 220 મૃતકોની ઓળખ થઈ હતી અને 202 મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં...
એર ઇન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને ગુરુવારે જણાવ્યું હતું કે અમદાવાદમાં ક્રેશ થયેલ બોઇંગ 787-8 ડ્રીમલાઇનરમાં ક્રેશ પહેલા કોઇ સમસ્યા ન હતી....
વિમાન દુર્ઘટનાને કારણે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતાં રેસિડેન્ટ ડોક્ટર્સના માલસામાનને થયેલા નુકસાન બદલ ગુજરાત સરકાર એર ઇન્ડિયા પાસેથી રૂ.2.70 કરોડની માગણી કરશે. અહીં ઉલ્લેખનીય...
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળેથી રાજેશ પટેલ નામના એક વ્યક્તિને 70 તોલા સોના દાગીના અને રોકડ રકમ મળી હતી. ૧૨ જૂનના રોજ અમદાવાદ વિમાન...
અમદાવાદમાં 12 જૂને વિમાન દુર્ઘટનાના છ દિવસ પછી બુધવાર, 18 જૂન સુધીમાં ડીએન પરીક્ષણ મારફત ઓછામાં ઓછા 190 મૃતકોની ઓળખ કરાઈ હતી અને 159...
ગુજરાતમાં મંગળવાર, 17 જૂને સતત ત્રીજા દિવસે ભારે વરસાદ ચાલુ રહેતા તથા 23 જૂન સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી વચ્ચે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં...
અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને પગલે બોઇંગના ડ્રીમલાઇનર વિમાન અંગે વધતી જતી ચિંતા વચ્ચે એર ઇન્ડિયા ડ્રીમલાઇનરની 5 ઇન્ટરનેશનલ ફ્લાઇટને મંગળવાર, 17 જૂને રદ કરાઈ હતી....
ગુજરાતમાં મંગળવાર, 17 જૂને સતત બીજા દિવસે ભારે વરસાદ પડતાં કેટલાંક જિલ્લામાં તારાજી સર્જાઈ હતી. ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે...
Air India will recruit more than 1,000 pilots
કથિત ટેકનિકલ ખામીને કારણે મંગળવાર, 17 જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ કરાઈ હતી. આ ફ્લાઈટ બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી...