જૂનાગઢ મહાનગરપાલિકામાં ચૂંટણીમાં વિજય પછી ભાજપે નવા મેયર તરીકે બુધવારે ધર્મેશ પોસિયાની વરણી કરી હતી. આ ઉપરાંત 68 નગરપાલિકાના પ્રમુખો અને હોદ્દેદારોની પણ નિયુક્તિ...
અમદાવાદની સેશન કોર્ટે શુક્રવાર, પહેલી માર્ચે સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા એનઆરઆઈ પંકજ ત્રિવેદીની હત્યા બદલ 10 લોકોને સખત આજીવન કેદની સજા ફટકારી હતી. 15...
ગુજરાતમાં ધોરણ. 10 અને 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની વાર્ષિક પરીક્ષાનો ગુરુવાર, 27 ફેબ્રુઆરીએ પ્રારંભ થયો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ...
ગુજરાત સહિત દેશભરમાં બુધવાર, 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર્વની હર્ષ અને ઉલ્લાહથી ઉજવણી કરાઈ હતી. સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર,...
-સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદરના એરપોર્ટનું વિસ્તરણ કરાશે, જ્યારે દાહોદમાં નવું એરપોર્ટ વિકસાવવામાં આવશે
-'ગરવી ગુજરાત હાઇ-સ્પીડ કોરિડોર' પ્રોજેક્ટ હેઠળ, 1,367 કિલોમીટરના 12 નવા હાઇ-સ્પીડ...
ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ગુરુવાર, 20 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26 માટે રાજ્યનું રૂ.3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં રૂ.148 કરોડની કર રાહતો...
જૂનાગઢ મહાનગરપાલિકા તથા 68માંથી 62 નગરપાલિકામાં વિજય
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપે ફરી એકવાર સપાટો બોલાવ્યો હતો અને કોંગ્રેસના સૂપડા સાફ થયાં હતાં....
યુએસથી દેશનિકાલ કરાયેલા ગુજરાતના 33 લોકો સાથેની બે ફ્લાઇટ્સ સોમવાર, 17 ફેબ્રુઆરીએ અમૃતસરથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. અમેરિકાએ 6 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધીમાં...
ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની 16 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં સાંજે ચાર વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ 56 ટકાથી વધુ મતદાન...
આણંદની ચરોતર નાગરિક બેન્કમાં આશરે રૂ.77 કરોડનું કથિત કૌભાંડ કરનારા ભાગેડુ બેન્કર વિરેન્દ્ર પટેલને બુધવારે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. તપાસ એજન્સી સીબીઆઇએ સરદાર...